Sunday, June 21, 2026

મહિલા ખાતેદારોના ખાતાંમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ એપ્રિલ 2020ના...

કોરોનાવાયરસ મહામારીના સંદર્ભમાં ખાતેદારો બ્રાન્ચ, બીસી અને એટીએમમાંથી ક્રમ અનુસાર પૈસા ઉપાડી શકશે   ગ્રામ વિકાસ મંત્રાલય મહિલા દીઠ રૂ. 500ની ઉચક રકમ પ્રધાનમંત્રી જનધન યોજના (પીએમજેડી વાય) ના ખાતેદારોનાં ખાતાં (બેંકોએ આવાં ખાતાં અંગે આપેલી માહિતીને આધારે )માં જમા કરવામાં આવી રહી છે. આ રકમ તા. 2 એપ્રિલ, 2020ના રોજ વ્યક્તિગત બેંકોના નિ...

સશસ્ત્ર દળો કોવિડ-19 વિરુદ્ધની લડાઇમાં નાગરિક સત્તાધીશો સાથે ખભે ખભો મ...

કોવિડ-19 મહામારીના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે જરૂરિયાતમંદ લોકો સુધી તબીબી અને લોજિસ્ટિક્સ સહાય પહોંચાડવામાં સશસ્ત્ર દળો અવિરત કામ કરી રહ્યા છે. આ કટોકટીપૂર્ણ સમયમાં નાગરિક સત્તાધીશોને મદદરૂપ થવા માટે સશસ્ત્ર દળ તબીબી સેવાઓ (AFMS) દ્વારા પોતાના સંસાધનો તૈનાત કરવામાં આવ્યા છે. સશસ્ત્ર દળો દ્વારા મુંબઇ, જૈસલમેર, જોધપૂર, હિંદોન, માનેસર અને ચે...

પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામે લડાઈ લડવા પાંચ મંત્રો ‘સંકલ્પ, સંયમ, સકરાત...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રસિદ્ધ રમતવીરો સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 સંપૂર્ણ માનવજાત માટે અભિશાપરૂપ છે અને આ સ્થિતિની ગંભીરતાનો તાગ એ હકીકત પરથી મળી શકશે કે બીજા વિશ્વયુદ્ધ પછી ઓલિમ્પિક રમતોત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે. રોગચાળાને કારણે સર્જાયેલા પડકારોને પગલે વિમ્બ્લ્ડન જેવી અન્ય કે...

મોદીની મોબાઈલ ફોનની ટોર્ચની પ્રેરણા હાર્દીક પટેલ – જૂઓ વિડિયો

નવી દિલ્હી 03-04-2020 મોદીએ અગાઉ થાળી, શંખ વગાડવાની સલાહ આપી હતી. પણ હવે તેમણે મોબાઈલ ફોનના ટોર્ચ દ્વારા પ્રદાશ ફેલાવીને એક થવાનું કહ્યું છે. જે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પોતાની જંગી જનસભામાં લોકોને પ્રતિજ્ઞા લેવડાવવા માટે મોટા પ્રમાણમાં ઉપયોગ કરતાં હતા. સભાના હજારો લોકો તેમને અનુસરતાં હતા. ગુજરાતમાં સૌથી મોટો પ્રયોગ હાર્દિક પટેલે કર્યો હતો. જે...

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ 100ને પાર, 8ના મોત

લેબોરેટરી પરીક્ષણ પ્રમાણે રાજ્યમાં 1944 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 95 પોઝિટિવ છે અને 1847 નેગેટીવ છે. 3 એપ્રિલ 2020 સાંજ સુધીમાં કોરોનાના કુલ દર્દી 100 ઉપર થઈ જશે. બે વ્યક્તિ વેન્ટીલેટર પર છે. અમદાવાદમાં કુલ 38 વ્યક્તિઓ સારવાર હેઠળ છે જે પૈકી 15 વિદેશથી આવેલા છે. સાત વ્યક્તિ આંતરરાજ્ય છે અને 16 વ્યક્તિ લોકલ છે. કોરોના વાયરસના સંક્રમણ કારણે અ...

કોરોનામાં કઠણાઈ, સુરતની સોસાયટીએ શિક્ષિકાને મકાન ખાલી કરાવી હાંકી કાઢી...

સુરતમાં કોરોનાના ભયને કારણે લોકોએ શિક્ષિકા વ્યારાની રહેવાસી રાધા ગામિતને માનવ વસાહતમાંથી હાંકી કાઢી મૂકી છે. કોરોનાના કપરા સમયમાં શિક્ષિકા વ્યારાથી સુરત લોકસેવા કરવા માટે આવી હતી. પણ તેને અઠવાલાઈન્સની સોસાયટીમાંથી જાકારો મળ્યો છે. ભયને કારણે લોકોએ ઘરની બહાર કઢાવી હતી. અઢી મહિનાના બાળક સાથે મહિલા ઘરમાં રહેવા કરગરતી રહી પણ કોઈ એકનું બે ન થયું. શિક...

જાપાની પત્રકારોના બુલેટ ટ્રેનના અહેવાલો બાદ, ખેડૂતો જાપાનમાં GICA સામે...

જાપાનનો ભારતમાં સૌથી મોટો બાંધકામ પ્રોજેક્ટ નિષ્ફળ જઈ રહ્યો હોવાનું જણાતાં જાપાનના સ્વતંત્ર મીડિયાએ ગુજરાતમાં આવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અહેવાલો આપવાનું શરૂં કર્યું છે. જાપાનના બે છાપાઓએ અમદાવાદથી મુંબઈ સુદીના સંપૂર્ણ માર્ગ પર 4 દિવસ ગુજરાતમાં મુલાકાત એક મહિના પહેલા જાત માહિતી મેળવી હતી. તેના પગલે હવે ગુજરાતના ખેડૂતો જાપાનમાં જઈને ત્યાંની અદાલતમ...

સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી તો 59 લોકોને શિવાનંદ ઝાની પોલીસે પકડી લીધા...

અમદાવાદ, 3 એપ્રિલ 2020 સોશિયલ મીડિયા ટ્રાફિક પર પોલીસ નજર રાખી રાજ્યમાં 25 ગુના નોંધીને 59 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ સોસાયટી અને મહોલ્લામાં પણ નાગરિકોએ એકત્ર થવું નહીં. ડ્રોનના ફૂટેજની ચકાસણી કરીને તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે. આવું ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. જે એક ગુજરાતનો ક્રાઈમ રેકર્ડ છે. મ...

કોરોનામાં બાળકો શાળા સાથે વિડિયોથી ભણવા માંગે છે પણ નેટની સ્પીડ કેન્દ્...

ગાંધીનગર, 3 એપ્રિલ 2020 શાળાઓ બંધ તો શું થયું, આ સરકારી શાળાના શિક્ષકોએ વોટ્સેપ પર ભણાવવાનું શરૂ કર્યું છે. મોટા ભાગના વિદ્યાર્થિઓ અને વાલીઓ વિડિયો દ્વારા પોતાના બાળકોને શાળા ભણાવે એવું ઈચ્છે છે, શાળા પણ એવું ઈચ્છે છે. પણ મોદી, રૂપાણી અને અંબાણી ઈન્ટરનેટની પૂરી કેબીપીએસ આપતા ન હોવાથી તેમ કરી ન શકતાં ભણતર બગડી રહ્યું છે. રાજનેતાઓને ઈન્ટરનેટની પૂર...

ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ ફરી મહિલાને ધમકી અપાવી, સોશિયલ મિડિયામાં...

અમદાવાદ, 2 એપ્રિલ 2020 ભાજપના ધારાસભ્યો કોરોના અને ગરીબો માટે પ્રજાની વચ્ચે જતાં ન હોવાની વાતને લઈને અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના માણસો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ વટાવીને સામાજિક કામ કરતાં મહિલા દીપાબેન સંતવાણીના ઘરે જઈને 2 એપ્રિલ 2020ની રાતના સમયે ઘમકી આપી હતી. થાવાણીના બે માણસો સંતોષ અને રાજાભાઈ સામાજિક કાર્યક...

7 દિવસના લોકડાઉનથી ઉત્પાદન સૌથી નીચે , 30 વર્ષના તળિયે વિકાસ પહોંચ્યો

ભારતમાં માર્ચ મહિનામાં મેન્યુફેક્ચરિંગ 4 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે. એટલું જ નહીં, કોરોનાને કારણે, આગામી દિવસોમાં તેમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. ખાનગી સર્વેમાં આ માહિતી સામે આવી છે. 25 માર્ચથી 14 એપ્રિલ સુધી દેશમાં લોકડાઉન છે અને તે માર્ચ મહિનામાં માત્ર 7 દિવસનો છે. મેન્યુફેક્ચરિંગ લોકડાઉનના માત્ર 7 દિવસમાં માર્ચમાં 4-વર્ષના નીચા સ્તરે પ...

સ્પેનમાં કોરોના મૃત્યુની સંખ્યા 10 હજાર, રાતે 950ના મોત, ઈટલીમાં 13 હજ...

કોરોના વાયરસ સામે લડતા સ્પેનમાં ગઈકાલે રાત્રે 950 લોકોના મોત બાદ અહીં કોવિડ -19 માંથી મૃત્યુઆંક 10,000થી વધી ગયો છે. સ્પેનિશ મંત્રાલયે આ માહિતી આપી. ઈટલી  સૌથી ખરાબ પરિસ્થિતિ ઇટાલીની છે જ્યાં 13 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ, અહીં 727 લોકોના મોત થયા હતા, જે મંગળવારના 837 ના આંકડા કરતા ઓછા હતા. અમેરિકા અમેરિકા તે ...

સુવર્ણ મંદિરના પૂર્વ હઝુરી રાગીનું કોરોના મોત, 100 લોકોને ભજન કરાવ્યા ...

'હઝુરી રાગી', ભૂતપૂર્વ સુવર્ણ મંદિરના પદ્મશ્રીથી સન્માનિત, ગુરુવારે (2 એપ્રિલ, 2020) કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે 'ગુરબાની' ના તમામ રાગનું જ્ઞાન ધરાવતા 62 વર્ષીય ભૂતપૂર્વ 'હઝુરી રાગી' હાલમાં જ વિદેશથી પરત ફર્યા હતા અને બુધવારે કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. 62 વર્ષિય સિંહ અસ્...

સૌથી સલમત કાર ટાટા નેક્શનના તમામ અકસ્માતમાં કોઈને ઈજા ન થઈ, બધા બચી ગ...

ટાટા નેક્સનની ટોયોટા ફોર્ચ્યુનર દેશની સલામત કાર સાથે ટકરાઈ, મોટા અકસ્માત બાદ પણ બધા મુસાફરો સલામત! કિંમતો ફક્ત 6.95 લાખથી શરૂ થાય છે ટાટા મોટર્સ દ્વારા ભારતની સૌથી પહેલી સલામત કાર બનાવી અને ભારતમાં સૌથી વધુ વેચાયેલી કોમ્પેક્ટ એસયુવી નેક્સન છે. નેક્સન આજે ભારતમાં સૌથી વધુ વેચાયેલી કોમ્પેક્ટ એસયુવી છે. જેને દેશની પહેલી સલામત કાર જ નહીં પણ મેડ ઈન ઈ...

કોરોનાના 69 દર્દી સ્ટેબલ થઈ ગયા, સાજા થઈ રહ્યાં છે દર્દીઓ

1 એપ્રિલ 2020માં નવા આઠ પોઝેટીવ કેસ નોંધાયા છે. જે તમામે તમામ અમદાવાદના છે. જેમાં ચાંદખેડા, બોડકદેવ, રાયપુર, શાહપુર, કાલુપુર અને બાપુનગર વિસ્તારનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતમાં કુલ 82 પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં અમદાવાદના ૩૧ સુરતના ૧૦, રાજકોટના ૧૦, ગાંધીનગરના ૧૧, વડોદરાના ૯, ભાવનગરના ૬, ગીર સોમનાથના બે અને કચ્છ, મહેસાણા, પોરબંદરના એક - એકનો સમા...