અનિલ અંબાણીની રિલાયંસને રાજકોટ એર પોર્ટનો ઠેકો
રાજકોટનું રૂ.800 કરોડનું નવું એર પોર્ટ બનાવવાનું કામ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આપવી દેવામાં આવ્યું છે. જે અંગેના 8 ટેન્ડર આવ્યા હતા. આ કામ અનિલ અંબાણીની કંપનીને આપી દેવામાં આવ્યું છે. તેને બનાવતાં અઢી વર્ષ લાગશે. 2017માં તેનું ખાતમૂહુર્ત થયું હતું. સરકારે રૂ.800 કરોડ નક્કી કર્યા હતા પણ ડૂબી રહેલી અનિલ અંબાણીની કંપનીએ તે રૂ.650 કરોડ ભર્યા હતા. તે...
બિલ્ડરો અને નેતાઓના ગેરકાયદે બાંધકામ તુટતા નથી
અમદાવાદના લોકો જે ઈચ્છતાં હતા તે આખરે થયું છે. દબાણો કરનારા રાજકીય નેતાઓ છે અને તેમના દબાણો દૂર કરાતાં નથી એવી લાગણી અમદાવાદમાં જોવા મળતી હતી. તેમ જ આખરે થયું છે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે પોલીસ અને અમપા દ્વારા શહેરમાં બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે તેમાં અસારવા વિધાનસભા વિસ્તારનાં ભાજપનાં ધારાસભ્યની ઓફિસ તથા અમપાના વિપક્ષના ...
ઉંચા વ્યાજની લાલચે 500 કરોડની ઠગાઈ, પોલીસ નિષ્ફળ
સમૃદ્ધ જીવન મલ્ટી-સ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિ. અથવા સમૃદ્ધ જીવન ટ્રસ્ટ ઈન્ડિયા લીમીટેડ કો.ઓ સોસાયટીના સંચાલકોએ ગુજરાત ભરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ.500 કરોડનું નાણાકીય કૌભાંડ આચર્યું છે. સાડા પાંચ વર્ષે બે ઘણી રકમ કરી આપવાની લાલચ આપીને કેન્દ્ર સરકારનું બોર્ડ મારીને આ કંપની 5 વર્ષથી ગુજરાતના લોકોને લુંટી રહી હતી.આ તમામ બાબતો ગુજરાત સરકાર...
અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજીને કોંગ્રેસે કેમ હાંકી કઢાયા
કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ અમિત ચાવડાએ પૂરોગામી ભરત સોલંકીએ કરેલી ભૂલ આખરે સુધારી લીધી છે. અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લા પંચાયતમાં જે કંઈ થાય છે તેની સીધી રાજકીય અસર સમગ્ર ગુજરાતમાં પડે છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસ સાથે જે રાજકીય કાવાદાવા કરીને ભાજપને ફાયદો કરાવી આપ્યો હતો તેવા પ્રમુખ ખોડાજી ઠાકોરને આખરે પડતા મૂકીને તેમની સ્થાને લ...
કપાસના રોગ જીવાતને અંકુશમાં રાખવાના ઉપાયો
અત્યારે સમગ્ર રાજ્યમાં કપાસ ની અવસ્થા ૩૦-૪૫ દિવસ છે અને ખાસ કરીને આગોતરૂ વાવેતર ની અવસ્થા ૫૫-૭૦ દિવસ ની છે ત્યારે આપણા કપાસની માવજત ખૂબ જ અગત્યની છે. ત્યારે ખાસ ક્યાં વિશેષ પગલાં ભરવા કે જેથી રોગ-જીવાતો થી બચાવી શકીયે.
૧) આગોતરા કપાસ માં અત્યારે પ્રોફેનોફોસ(૪૦%)+સાયપરમેથ્રિન(૪%) નો ૩૫-૪૦મિલી/પંપ અવશ્ય છટકાવ કરો જેથી ગુલાબી ઈયળ ના ઈંડા અને અન્ય જ...
અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલી અર્પણના ભાજપના કાર્યક્રમો
તારીખ ૨૧ ઓગષ્ટના રોજ ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન હોલ ઓડિટોરિયમ (જીએમડીસી) અમદાવાદ ખાતે ૪ થી ૬ દરમ્યાન યોજાનાર સર્વદલીય સાર્વજનિક પ્રાર્થના સભામાં સંતો-મહંતો તથા રાજકિય, સામાજીક, શૈક્ષણિક, વેપારી અને વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિ પ્રાર્થનીય છે.
તારીખ ૨૨ ઓગષ્ટના રોજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દિલ્હીથી અસ્થિકુંભ લઇ બપોરે ૩કલાકે અમદાવાદ એરપોર્...
હાર્દિકની પરની કાર્યવાહી મોદી સરકારને મુશ્કેલીમાં મૂકશે
ગુજરાતમાં ગાદી બચાવવા અને લોકસભા જીતવા માટે ભાજપ ઝનૂની બની રહ્યું છે, તો કોંગ્રેસ લોકસભામાં જીત માટે જંગ ખેલી રહ્યો છે. 2014માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે લોકસભાની તમામ 26 બેઠકો જીતી બતાવી હતી. પણ તેમના દિલ્હી ગયા પછી વિજય રૂપાણી વામણાં સાબિત થયા છે. જે 2017ની વિધાસભાની ચૂંટણીમાં સાબિત થઈ ગયું છે. તેથી હવે 2019ની ચૂંટણી જીતવા મા...
પાટણની વાવમાં ધાર્મિક શિલ્પો કેમ વધું છે, શું એ ધર્મ ધામ હતું કે કલાનુ...
પાટણની વાવમાં કયા શિલ્પો છે. પાટણની વાવ શિલ્પોની અદભુત સમૃદ્ધિ ધરાવે છે. ભીમદેવની યાદમાં રાણી ઉદયમતીએ વાવ બનાવી હતી. મહિપાલ, લહદેવ, તજદેવ, બુદ્ધ, પક, કૌકિલ્ય, વાલગમ, રામ, ચંદ્રમાંએ સોમપુરા સિલ્પીઓએ 25થી 30 વર્ષ સુધી શિલ્પો કંડાર્યા હતા. વાવ બનાવતાં પહેલા રાણીએ શિલ્પીઓને એક લાખ રૂપિયા આપ્યા હતા. મુખ્ય 400 શિલ્પો અને કૂલ 800 શિલ્પો બનાવવામાં આવ્યા હત...
શાળાઓમાં રૂ.1500થી 3000નો ફી વધારો ઝીંકાયો
અમદાવાદની 80 ટકા શાળાઓમાં રૂ.1500થી રૂ.3000નો ફી વધારો રાજ્ય સરકારે કરી આપ્યો છે. આવો ફી વધારો દર વર્ષે 10 ટકાના ધોરણે હવે કરી આપવામાં આવશે. લોકોની આવક દર વર્ષે 10 ટકા વધે કે ઘટે તો પણ આ શાળાઓને 10 ટકાની ફી વધારો તો કાયદા મુજબ મળવા લાગ્યો છે. જે શાળા પહેલાં વર્ષે રૂ.15000થી નીચે ફી લેતી હતી તે હવે મોટા ભાગની શાળાઓ સરકારના કાયદા પ્રમાણે ઓછામાં ઓછી ર...
ભાજપના બાબુ બોખીયાના જંગલ જમીન કૌભાંડ શોધવા સત્ય શોધક સમિતિ
જામનગર જિલ્લાના ગાઢ જંગલો ધરાવતી જમીન પોરબંદરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ પ્રધાન બાબુ બોખીરીયાને જમીન આપી દેવાના મામલે કોંગ્રેસે સત્ય શોધક સમિતિ બનાવી છે અને તેમાં જે કંઈ કૌભાંડ થયું હશે તે શોધી કાઢીને અહેવાલ કોંગ્રેસને આપશે અને કોંગ્રેસ પ્રમુખ તે અહેવાલ રાજ્ય સરકારને આપશે.
જામનગર જીલ્લાના વિવિધ નાગરિકો તરફથી વન વિભાગની જમીનોમાં થયેલી ગેરરી...
રાજકારણી શકીલ અહેમદનો પુત્ર ચોરી કરતાં પકડાયો
અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ શહેરી બાવા શકીલ અહેમદનો દીકરો શરીફ ચોરી કરતાં પકડાયો છે. બહેરામપુરા વોર્ડમાં જમનાદાસની ચાલીમાં રહેતાં પારસમલ રોષન જૈનની દૂધની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડીને તેમાંથી ચોરી કરી હતી. પોલીસે તેની સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
આમ તો તેની ટોળી પકડાઈ ન હોત પણ સામે જ રહેલાં એક જીવંત કેમેરામાં દુકાનમાં ચોરી થતી હોવાનું...
ગુજરાતમા નકલી નવી નોટો કોણ છાપી રહ્યું છે, દેશમાં સૌથી વધું નકલી નોટ ગ...
ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં સમગ્ર દેશની જે નવી નકલી નોટ પકડાઈ છે. દેશમાં નોટબંધી બાદ ગુજરાતમાં કેટલાંક રાજકીય નેતાઓના સંતાનો દ્વારા તેમની કચેરીમાં જુની નોટ બદલી આપવામાં આવતી હતી. કેટલાંક અખબારોના માલિકો પણ દિલ્હી જઈને નવી નોટોનો સોદો કરી આવ્યા હતા. ગુજરાતમાં કમીશનથી નોટ બદલી આપવામાં આવતી હતી. મહેશ શાહ નામના વ્યક્તિ પાસેથી 10,000 કરોડની નોટો પક...
ગુણવત્તા અને સંશોધન દવા ક્ષેત્રને આગળ વધારશે, હવે જેનરિક દવા બનલા લાગી...
ફાર્મા ક્ષેત્રમાં લેટેસ્ટ જાણકારી, ઉજ્જવળ ભવિષ્ય ઘડશે
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ના ગુજરાત વિભાગના વડા ડેપ્યુટી ડ્રગ કંટ્રોલર ડૉ. અરવિંદ કુકરેટીએ સમારોહમાં જણાવ્યું હતું કે તમારી દાનત સાફ હોય અને ઉત્કૃષ્ટ ગુણવત્તા જાળવીને દવાઓનું ઉત્પાદન કરતા હો તો તમારી પ્રગતિ નિશ્ચિત છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં દવાઓને લગતા ધારા...
લગ્નગીત, ફટાણા, ભવાઇ રાવણહત્થો ઉમેરાયા, નાગફણી ભૂલાયું
રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્ય વ્યાપી સાંસ્કૃતિક કલાઓની સ્પર્ધાઓના સમૂહ કાર્યક્રમ તરીકે કલા મહાકૂંભમાં આ વર્ષે ભવાઇ, લગ્નગીત, ફટાણા અને વિવિધ લોક સંગીતની સ્પર્ધાઓ ઉમેરવામાં આવી છે. રાજ્ય કલા મહાકુંભમાં ગાયન વિભાગમાં સમૂહ લગ્નગીત, લગ્નના ફટાણાની સ્પર્ધા ઉમેરાઇ છે. વાદન વિભાગમાં સરોદ (શાસ્ત્રીય રાગ), સારંગી (શાસ...
એક એપ્લીકેશન અનેક સાપ બચાવશે
ચોમસુ શરૂ થતાં જ સાપ નિકળવાનું વધી જાય છે. કારણ કે સાપ એ ઠંડા લોહી ધરાવતું પ્રાણી છે તેથી તેને શરીરને ગરમ કરવા માટે દરમાંથી બહાર આવવું પડે છે. ચોમાસામાં ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે. ચોમસામાં સૌથી વધું સાપની હત્યા કરવામાં આવે છે. તેને મારી નાંખવાના બદલે નજીકના સાપ પકડનાર લોકોને સરળતાથી શોધીને સાપને બચાવી શકાય તે માટે લોકો તથા સર્પ-બચાવની પ્રવૃત્તિ સ...
ગુજરાતી
English