ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન આવશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 ઓગષ્ટે એક દિવસ ની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે .ત્યારે તેમની આ એક દિવસની મુલાકાત ને સૂચક મુલાકાત માનવામાં આવી રહી છે. જોકે વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ તેમજ પદવીદાન પ્રસંગે ગુજરાત આવી રહેલા નરેન્દ્ર મોદી નો કાર્યક્રમ પી એમ ઓ દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યો છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી ૨૩ ઓગસ્ટે સવારે ...
ઉપવાસ આંદોલન માટે પોસ્ટ વોર
25 ઓગસ્ટના ઉપવાસ આંદોલનને લઇ નિકોલ વસ્ત્રાલ રાણીપ તેમ જ અમદાવાદ ની પાટીદાર સોસાયટીની અંદર ઠેકઠેકાણે ઉપવાસ આંદોલનને લઇ બેનર લગાવવામાં આવ્યા તેમ જ પત્રિકાઓનું વિતરણ કરી લોકો સુધી મેસેજ પહોંચાડવાનો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
700 કાર્યકરો સાથે હાર્દિક પટેલની અટકાયત, પત્ર જાહેર કર્યો
હાર્દિક પટેલની ધરપકડ કરી લઈને તેમના નિવાસ સ્થાને પોલીસ પહેરો મુકી દેવામાં આવ્યો છે. આજના ઉપવાસ ને રોકવા માટે અત્યાર સુધી 700 લોકોની અટકાયત કે ધરપકડ કરવામાં આવી છે.જેમાં નિકોલ અને વસ્ત્રાલમાંથી 58 લોકો,રાજકોટ થી અમદાવાદ આવતા 26 લોકોની ચોટીલામાં ધરપકડ અને મારા નિવાસ સ્થાન પર મારા સહીત 59 લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે.200 થી વધુ પોલીસ મારા નિવાસ સ્થા...
મગફળી કૌભાંડમાં હાઇકોર્ટના નિવૃત જજનું તપાસપંચ નિયુક્તક કરાયું
ગફળીના ગોડાઉનોમાં લાગેલી આગની ઘટનાઓના સંદર્ભે તપાસ માટે હાઇકોર્ટના નિવૃત જજ એચ.કે. રાઠોડનું કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ ન્યાયિક તપાસ પંચ રચવાની જાહેરાત સરકારે કરી છે.
ગોંડલ, શાપર(વેરાવળ), હાપા(જામનગર), ગાંધીધામ(કચ્છ) એમ ચારેક ગોડાઉનમાં મગફળીના જથ્થામાં લાગેલી આગ અંગે સરકારે શરૂઆતથી જ સી.આઇ.ડી. ક્રાઇમને તપાસ સોપી હતી અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટર...
52 દારૂની દુકાન પણ દરોડા 12 પર જ કેમ પડ્યા ?
ગુજરાતમાં કાયદેસર દારૂ વેચતી હોય એવી 52 દુકાનો છે. તે તમામ પર દરોડો પાડી શકાય તેમ હોવા છતાં માત્ર 12 દુકિનો - લીકર શોપ - પર GSTના દરોડા પાડીને રહસ્યા ઊભું કર્યું છે. બીજી દારૂની દુકાનો પર જો દરોડો પાડવામાં આવ્યો હોત તો રૂ.100 કરોડ જેવી વેરા ચોરી પકડી શકાઈ હોત એવું વેચાણ વેરાના નિવૃત્ત અધિકારીઓ માની રહ્યાં છે.
ગુજરાતમાં દારુ વેચતી કાયદેસર 12 દુકા...
વડોદરા કલેક્ટર કચેરી પાસે કોણ સળગી ઉઠ્યું તેનું રહસ્ય
વડોરા જિલ્લા કલેક્ટર કચેરી પાસે 14 ઓગસ્ટ 2018ને ગુરુવારે સાંજે એક વ્યક્તિ સળગી ઉઠ્યો હતો. સળગી ઉઠેલી વ્યક્તિ કોણ હતી? કેવી રીતે સળગ્યો? વગેરે સવાલો વચ્ચે રહસ્યના વમળો સર્જાય છે. જમવાનું આપે તો તે જમતો હતો. છેલ્લા કેટલાંક સમયથી આ વ્યક્તિ દયનીય હાલતમાં ફૂટપાથ ઉપર દિવસો પસાર કરતો હતો. લોકોએ આગ બુઝાવીને એમ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ક...
વાજપેઈના નિધનથી મગફળી કૌભાંડના ધરણા કોંગ્રેસે મોકુફ રાખ્યા
મગફળી કૌભાંડમાં ન્યાયિક તપાસની માગ સાથે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ 16 ઓગસ્ટ 2018ના દિવસે સવારે અમદાવાદના ગાંધીઆશ્રમ બહાર ૭૨ કલાકના ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. સાંજે પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના નિધનને પગલે વિપક્ષી નેતા ધાનાણી સહિતના કોંગી આગેવાનોએ ધરણાં સ્થળે બે મિનિટનું મૌન પાળીને સદ્ગતને શ્રદ્ધાંજલિ પાઠવી ...
ખેતીની જમીન હવે ઝડપથી ઘટશે, ઓનલાઈન બિનખેતીની મંજૂરી શરૂં
સમગ્ર રાજ્યમાં જમીનને લગતી એનએની કામગીરી આજથી હવે ઓનલાઇન શરૂ થઈ રહી છે. આ પ્રિક્રયા માટે પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ જિલ્લાની પસંદગી કરાઇ છે. સૌપ્રથમ અમદાવાદથી 17 ઓગષ્ટે કામગીરી શરૂ થઈ હતી. આમ થતાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઝડપથી ખેતીની જમીન ઘટવા ગાલશે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 2017ના છેલ્લાં બે વર્ષમાં ખેતીની જમીન એન.એ.કરવા અંતર્ગત ૨૦૧૬...
જમીન પુનઃમાણીની વિધાનસભામાં ખાતરી છતાં પાલન નહીં
જમીન માપણી રેકોર્ડ, રીસર્વે અને ભૂમાફિયાઓને લગતાં પ્રશ્નોના જવાબ કૌશિક પટેલે આપ્યાં હતાં.સરકારે જણાવ્યું કે રીસર્વેની કામગીરીમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. ગુજરાતની જમીન રી-સર્વેની પારદર્શક કામગીરી ઉપરથી દેશના અન્ય ૧૪ રાજ્યોએ તેનું અનુકરણ-અભ્યાસ કર્યો છે. જમીન રી-સર્વેની કામગીરીમાં અન્યાય જણાય તો ખેડૂતો આ સંદર્ભે ફરીથી અરજી કરી શકે છે, જ્યાં સુધી ખે...
બાજપેઈ ગાંધીનગરથી 1996માં લોકસભા ચૂંટણી લડ્યા હતા
બાજપેઈ બે સ્થળેથી ચૂંટણી લડ્યા હતા જેમાં એક ગાંધીનગર હતી. તેઓ ગાંધીનગરથી ચૂંટણી જીત્યા પણ પછી આ બેઠક પરથી તેમણે તરંત રાજીનામું આપી દીધું હતું. ગુજરાતમાં પ્રથમવાર ૧૯૯૫માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં જીત મેળવીને ભાજપની સરકાર શાસનમાં આવી હતી. તેના બીજા જ વર્ષે મે-૧૯૯૬માં લોકસભાની ચૂંટણી યોજાવાની હતી. જેમાં ગાંધીનગરની લોકસભાની પ્રતિષ્ઠિત બેઠક પરથી ભાજપના...
મગફળી પકવતાં ખેડૂતોએ દેશમાં ગૌરવ અપાવ્યું, ભાજપે ભ્રષ્ટાચાર કરી માથું ...
વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ...
ખેડૂત સંગઠને સંસદ સભ્યોને પત્ર લખ્યો
પ્રતિ શ્રી,
સંસદસભ્યશ્રીઓ,
ગુજરાત રાજ્ય.
*વિષય : ભારતિય બંધારણે આપેલી તાકાતનો ઉપયોગ કરી અર્થતંત્રના પાયા સમાન ખેડુત સમુદાયને બચાવવા બાબત*
માનનિય સાહેબશ્રીઓ,
*જય કિસાન સાથ જણાવવાનું કે ગુજરાતમાં વર્તમાન સમયમાં જગત્તતાત, અન્નદાતાની હાલત દિવસે દિવસે કફોડી, બદતર થતી જાય છે. પાકવીમો, ટેકાના ભાવ, જમીન માપણીના મુદ્દે સરકારે ભ્રષ્ટાચાર કરવામાં માજ...
સંસ્કૃતના પ્રાધ્યાપકને રાષ્ટ્રપતિ એવોર્ડ
ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સ્વતંત્રતા દિન નિમિત્તે 2018 ના વર્ષ માટે સંસ્કૃત ભાષામાં સશોધન કાર્યો કરનાર 15 વિદ્વાનોને સમ્માન પ્રમાણપત્ર (સર્ટીફીકેટ ઓફ ઑનર) એનાયત કરવામાં આવ્યા હતા. આ વિદ્વાનોમાં ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનના પૂર્વ ડાયરેક્ટર અને સંસ્કૃત-વિભાગના અધ્યક્ષ પ્રૉફે. ડૉ. વસંતકુમાર મ. ભટ્ટને પણ આ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરવામાં...
ધોરાજી પ્રદુષણમાં હાર્દિકની ઘરપકડ કેમ કરી ?
ધોરાજી ની જીવાદોરી સમાન ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ભાદર નદીનું પાણી ના પીવા લાયક છે ના ખેતી લાયક.આજે ધોરાજી ઉપલેટા ના જનપ્રતિનિધિ દ્વારા આયોજિત ભાદર બચાવો અભિયાન અંતર્ગત એક જનસભાને સંબોધન કર્યું.સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાયીના પાણી ની અછત છે.સરકારે કરોડના ખર્ચે ધોરાજી,કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના શુદ્ધ...
ગુજરાતી
English