Tuesday, June 30, 2026

કોરોનામાં મા – બાપ ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પડી, 3 હજાર સહાય...

ગાંધીનગર, 13 મે 2021 ગુજરાતમાં કોરોનાની મહામારીમાં જે બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થઈ ગયું હોય તેમને રૂપિયા 3 હજારની મહિને સહાય જાહેર કરાઈ છે. બાળકોને એના કોઈ પણ સગા ઉછેરતા હોય તો એ બાળકની ઉંમર 18 વર્ષ સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળકદીઠ રુ.3 હજાર સહાય આપવામાં આવશે. બાળકના પિતાનું અવસાન કોરોનામાં થયું હોય અને માતાને બાળકને ...

મ્યૂકર માઈકોસિસ ખતરનાક હદે વધી રહ્યો છે, રાજકોટમાં સૌથી વધુ દર્દી, ઈન્...

ગાંધીનગર, 13 મે 2021 અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સોમવારે મ્યૂકર માઈકોસિસના 105 દર્દી દાખલ હતા. 2 દિવસમાં નવા 86 કેસ આવેલા છે. તેના 3 ગણાં રાજ્યમાં બીજા સ્થળોએ મળીને કુલ 800 દર્દી હોઈ શકે છે. રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના વિવિધ શહેર જિલ્લામાંથી આ રોગના નવા દર્દીઓનો ધસારો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યો છે. અમદાવાદમાં મ્યૂકર માઈકોસિસના 191 દર્...

જે કામ 4 મહિના પહેલાં કરવું જોઈતુ હતું તે હવે મુઢ રૂપાણી સરકારે શરૂ કર...

ગાંધીનગર, 13 મે 2021 જે કામ જાન્યુઆરી પહેલા પૂરું કરી દેવું જોઈતું હતું તે કામ હવે સંવેદનહીન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂ કર્યું છે. રાજ્યમાં ઓક્સિઝન ન હોવાના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. જો દરેક તાલુકા મળીને 250 અને શહેરોમાં 125 મળીને 375 પ્રાણવાયુ બનાવતી પ્લાંટ બનાવવાની જરૂર હતી. ત્યારે રૂપાણી સરકાર મુઢ બનીને ઊંઘતી હતી. હવે એકાએક 348 આ...

ટામેટાના ભાવ 2 રૂપિયે કિલો, મિનરલ વોટરથી સસ્તા ટામેટા ખેતરમાં ફેંકી દે...

ગાંધીનગર, 12 મે 2021 ડીસેમ્બર અને માર્ચ-એપ્રિલમાં 50 હજાર હેક્ટરમાં ટામેટાની ખેતી થાય છે. એપ્રિલમાં ગુજરાતમાં ટામેટાની આવક શરૂ થઈ ત્યાં ભાવ ગગડી ગયા હતા. ગુજરાતમાં બન્ને ઋતુમાં 10થી 14 લાખ ટન ટામેટા પાકે છે. હાલ 4 લાખ ટન ટામેટા પાકે એવો મોલ ખેતરોમાં ઊભા છે. એક હેક્ટરે 43500 લિટર પાણી સાથે 29 ટન ટામેટા પાકે છે. આમ એક કિલો ટામેટા પેદા કરવા માટે 15 લ...

મોદીએ વિદેશમાં રસી મોકલાવી દીધી અને હવે દેશમાં તંગી, 40 દેશો ભારતને દા...

12 મે 2021 ભારતે અત્યાર સુધીમાં 76 દેશોમાં કોરોના રસીના 60 મિલિયન ડોઝ મોકલ્યા છે. હવે 40 થી વધુ દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. અમદાવાદ અને આખા ગુજરાતમાં રસી ઓછી આવે છે. આમ મોદીએ પહેલા વિદેશમાં રસી મોકલી દીધી હવે તેની અછત ભારતમાં છે તેથી લોકોને રસી આપી શકાતી નથી. આમ થતાં કોરોના વધારે તોફાન મચાવી રહ્યો છે. દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકો...

5જી ફોનથી કોરોના ફેલાઈ રહ્યો હોવા અંગે મોદી સરકાર અને મુકેશની જીઓ શું ...

5 જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે કોરોના વાયરસ જેવી રોગચાળો ફેલાઈ રહ્યો હોવાના સમાચાર ફેલાયા છે. યુકેમાં સામાન્ય લોકોએ 5 જી ટાવર્સને આગ લગાવી હતી. બીબીસીના એક રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાને કારણે અહીં લોકો આ પગલું ભરી રહ્યા છે. યુકે સરકારના ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ વિભાગે આ અંગે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. વિભાગે જણ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ગાયના દૂધની છાશ સવારે પીઓ અને પીડા આપતી પથરીને ભાંગીને કાઢો, આવી અનેક ...

પથરી ગાયના દૂધની છાશ રોજ સવારે પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. માત્ર ચૂર્ણ છાશ સાથે લેવાય તો સારું. કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળે. પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે. જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે. પાષાણભેદ ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

તલનું તેલ કે સ્વમૂત્ર મોઢામાં ભરી રાખવું તે દાંત કે મોંના તમામ રોગ માટ...

દાંતની સંભાળ સવાર - સાંજ સ્વમૂત્રના કોગળા કરવાથી દાંતના, મોંના, જીભના તમામ રોગોમાં ફાયદો થાય છે, હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે. ફટકડીના કોગળા કરી શકાય, સવાર - સાંજ તલ ખૂબ ચાવીને ખાવાથી દાંત મજબૂત બને છે. કોપરું પણ ચાલે. લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તલના તેલનો કોગળો મોઢામાં દસેક મિન...

રૂપાણીના 25 ગણા મોતના આંકડા, મોતના સાચા આંકડા માટે કોંગ્રેસ મૃત્યનો સર...

ગાંધીનગર, 10 મે 2021 ગુજરાતની વડી અદાલતે સરકારને ટકોર કરી છે કે સરકાર આંકડાઓ છુપાવે છે. એવા સંજોગોમાં ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા તમામ મૃતકના પરિવારોને સરકારની રૂપિયા 4 લાખની સહાય મળે એ હેતુથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જે પણ મૃતક પરિવારો છે, એમની માહિતી મેળવવામાં આવશે. એ માહિતી એકત્રીત કરીને સરકારને સુપ્રત કરવામાં આવશે. જેથી કરીને આ પરિ...

નર્મદા નહેર બન્યા પછી ચોખાનું વાવેતર વધ્યું

ગાંધીનગર, 9 મે 2021 ચોમાસાના વહેલા અણસાર મળી રહ્યાં છે ત્યારે આ વખતે 2021-22માં ગુજરાતમાં અનાજના પાકમાં હંમેશની જેમ ચોખાનું વાવેતર સૌથી વધું રહેશે. ગયા વર્ષે 2020-21માં કૃષિ વિભાગે 8.37 લાખ હેક્ટરમાં 19.44 લાખ ટન ચોખાના ઉત્પાદનની શક્યતા જાહેર કરી હતી. જે હેક્ટર દીઠ 2322 કિલોના ઉત્પાદનનો હતો. ઉનાળામાં ડાંગરનું વાવેતર ગુજરાતમાં થાય છે પણ તે ચોમાસાની...

કોંગ્રેસે સાચું કહ્યું પણ પત્થર દીલ મુખ્ય પ્રધાનને કોઈ અસર ન થઈ

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતાઓ 5 મે 2021ના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળીને રજૂઆત કરી હતી તેમ છતાં ભાજપ સરકારે તેનું તંત્ર સુધાર્યું નથી. કોંગ્રેસે જે માંગણી કરી હતી તે આ પ્રમાણે હતી, જેમાં આજે પણ કોઈ ફેર પડ્યો નથી. સ્થિતી સુધરવાના બદલે ખરાબ થઈ છે. માર્ચ-૨૦૨૦ થી આજ પર્યત કોરોના મહામારીના કારણે સમગ્ર રાજ્યમાં ભયના વાતા...

ગામડાઓમાં 1.35 લાખ પથારીઓમાં 7 દિવસમાં 7 લાખ દર્દીઓને સારવાર ? મોત કેટ...

ગાંધીનગર, 8 મે 2021 રાજ્યના 33 જિલ્લાના 248 તાલુકાઓમાં 15 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં 1.35 લાખ પથારીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. જેમાં 1થી 7 દિવસ લોકો સારવાર લઈ રહ્યાં છે. અઠવાડિયામાં 7 લાખ લોકો પણ સારવાર લઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોતનું પ્રમાણ ઊંચું હોવાથી આ સમિતિઓને મરણ જનારા વ્યક્તિઓની યાદી બનાવી જાહેર કરવા માટે સૂચના આપવા માટ...

12 મહિના કેરી આપતો આંબો ખેડૂતે વિકસાવ્યો, ગુજરાતમાં 1200 કલમો ઉછેરી

https://youtu.be/1G3ymsXhjBI ગાંધીનગર, 7 મે 2021 ખેડૂત શ્રીકિશન સુમનએ કેરીની સદાબહાર જાત વિકસાવી છે, જે વર્ષના બાર મહિના આંબા પર ફળ આપે છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે કેરી ઉતારીને ખાઈ શકાય છે. મોટાભાગની જાતોના આંબા વર્ષમાં માત્ર એક જ વાર ફળ આપે છે. પરંતુ 'સદાબહાર' જાત 15 વર્ષથી આ ખેડૂત વિકસાવી રહ્યાં હતા. જે 12 મહિના ફળ આપે છે. ખેડૂત વિજ્ઞાની...
adani

કોરોનામાં મોદી સરકારની ખરાબ નીતિના કારણે વિદેશ દેવું વધારતી કંપનીઓ

નવી દિલ્હી, 7 મે 2021 : ભારતીય ઉદ્યોગ જગતનું માર્ચમાં વિદેશોથી લેવામાં આવતું કોમર્શિયલ દેવું 24 ટકાથી વધુ વધીને 9.23 અબજ ડોલરે પહોંચી ગયું છે. રિઝર્વ બેન્કના આંકડામાં આ દર્શાવવામાં આવ્યું છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં દેશની કંપનીઓએ ફોરેન માર્કેટમાંથી 7.44 અબજ ડોલર એકઠા કર્યા હતા. માર્ચ 2021માં લેવામાં આવેલા કુલ ઉધારમાંથી 5.35 અબજ ડોલર ફોરેન...

લોકડાઉનના કારણે ઇન્ડિગો એર લાઈન કંપનીના 18 હજાર કરોડ ધોવાઈ ગયા

અમદાવાદ : દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઈન્ડિગોએ ભંડોળ એકત્ર કરવા માટે વાતચીત શરુ કરી દીધી છે. મહામારીની બીજી લહેરને કારણે હવાઈ યાત્રાની માંગ એકદમ ઘટી ગઈ છે. એરલાઇન કંપની 3500 કરોડ રૂપિયાથી 4000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. નાણાકીય વર્ષ 21 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ડિગો પાસે 18,365 કરોડ રૂપિયાની રોકડ અનામત હતી, જેમાં 7,444 કરોડ રૂપિયાની મુક્ત...