Tag: અમદાવાદ
ઝૂંપડપટ્ટીના જમીન બદલા કૌભાંડથી બનતી 22 માળની ગગનચૂંબી ઈમાતરો
કે ન્યુઝ, અમદાવાદ,તા:18 ગુજરાત સરકારે ઝૂંપ઼પટ્ટીના સ્થાને નવા મકાનો બનાવીને ગરીબ લોકોને તે જ સ્થળે આપવાની યોજના બનાવી છે. જેમાં રાજ્ય વ્યાપી કૌભાડ શરૂં થયા છે. જે સ્થળે ઝૂંપડા હોય તે જ સ્થળે તેને પાકા મકાન આપવાના બદલે શહેર બહાર ધકેલી દેવામાં આવી રહ્યાં છે. ઝૂંપડની જમીન બિલ્ડરોને આપવામાં આવી રહી છે. બિલ્ડરો તે સ્થાને મોંઘા મકાનો બનાવીને લાખો ર...
ઝૂંપડ પટ્ટી પર ગગનચુંબી ઇમારતો
પ્રશાંત પંડીત,તા:18
અમદાવાદ શહેરને મેગાસિટીનો દરજ્જા અને સ્માર્ટસિટી તેમજ હેરીટેજ સિટીનો દરજ્જા અપાયો છે.પરંતુ આ રૂપાળા લાગતા ટેગની પાછળ દિવા તળે અંધારુ જેવો ઘાટ છે.આજે અમદાવાદ શહેરની વસ્તી ૬૫ લાખ અને બજેટ રૂપિયા આઠ હજાર કરોડના આંકડાને પાર કરી ગયુ છે.કમનસીબી એ છે કે,અમદાવાદ શહેરમાં આજે પણ ૬૯૧ જેટલા સ્લમ પોકેટોમાં બે લાખ લોકો વસવાટ કરે છે.શહેરમાં ...
ગોતા વિસ્તારની વસંતનગર ટાઉનશીપની ટાંકી ધડાકાભેર તૂટી પડતા અમપાની કામગી...
અમદાવાદ,તા.18 અમદાવાદમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થવાનો સિલસીલો યથાવત રહ્યો છે. શહેરના ગોતા વિસ્તારની વસંતનગર ટાઉનશીપની ઓવરહેડ ટાંકી ધરાશાયી થઇ જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ટાંકીની મનપા દ્વારા ઉતારવાની કામગીરી થઇ રહી હતી ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી. જોકે પાણીની ટાંકીનો કેટલોક ભાગ પડવાને કારણે એક મકાનને નુકસાન થયું હતું અને એક સ્કૂટર ...
સિંહ પરિવારે ભાવનગરના સણોસરા પંથકને પોતાનું નવું રહેણાંક બનાવાને કારણે...
અમદાવાદ, તા. 18 એશિયાટિક સિંહ માટે ગુજરાતનું ગીરનું જંગલ જગ વિખ્યાત છે. આ ગીર વિસ્તારમાં સિંહની વસ્તી વધી રહી છે જેના કારણે સિંહ ગીરનું જંગલ છોડીને બૃહદ ગીર વિસ્તારમાં પોતાનું રહેણાંક બનાવી રહ્યા છે. જેમાં ગારિયાધાર વિસ્તાર છોડીને એક સિંહ પરિવારે ભાવનગરના સણોસરા પંથકને પોતાનું નવું રહેણાંક બનાવી લીધું છે. જેના કારણે આ વિસ્તારના લોકોમાં કૂતુહુલત...
આરટીઆઈના કારણે રાજકીય પક્ષોમાં ડર પેઠો
કે. ન્યૂઝ, અમદાવાદ,તા:18 દેશમાં ભાજપા સત્તા સ્થાને આવ્યા પછી એક પછી એક પ્રજાહિત ભૂલી જે તે આકરા નિર્ણયો લીધા તેનાથી આમ પ્રજા કેન્દ્ર સરકાર-ભાજપાથી ભારે નારાજ છે....! દરમિયાન ભાજપાની કેન્દ્ર સરકારે દેશનો જીડીપી દર વધારવા વિચાર્યા વગર કે સફળ નિવડેલા દેશના અર્થશાસ્ત્રીઓનું સાંભળ્યા વગર જે જે નિર્ણયો લીધા અને તેનો અમલ કર્યો તેનાથી ન તો દેશનો જીડીપ...
અમદાવાદમાં પ્રદૂષિત વાતાવરણ નકલી સીએનજી ઓઈલ વાપરતી રિક્ષાઓને આભારી
અમદાવાદ,તા:17 શહેરમાં પ્રદૂષણના આંકડા ખતરનાક રીતે વધી રહ્યા છે, જે માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવે છે. જો કે સરકાર દ્વારા કરવામાં આવતી આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે. ઈલેક્ટ્રિક વ્હીકલ, સીએનજી વાહન અને જાહેર સ્થળે કચરો ન બાળવા માટેનાં અનેક આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યાં છે, તેમ છતાં અમદાવાદમાં પ્રદૂષણ ઘટવાનું નામ લેતું નથી. પ્રદ...
દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.3 ટકાનો ઘટાડો થતાં આર્થિક સ્થિતિ ધડામ
અમદાવાદ,તા.17
મંદીનો માર એટલી હદ પ્રજાને પડી રહ્યો છે જેને કારણે કમર બેવડ વળી ગઇ છે. જોકે ઉદ્યોગો આ મંદીનો માર ઓછો કરી શકશે તેવી આશા રાખવામાં આવી રહી હતી. થોડીક મંદી બાદ વાતાવરણ સકારાત્મક બનશે અને ફરી પાછી દેશની આર્થિક સ્થિતિ ટ્રેક ઉપર આવશે તેવી આશા હતી. લાખો નિરાશાઓની વચ્ચે એક આશા છુપાયેલી હોય છે તેવી ઉક્તિ છે. પરંતુ જે અહેવાલો અને આંકડાઓ જાહેર થ...
અમદાવાદમાં ગેરકાયદે લેવાતો કાયદેસરનો મિલકત વેરો
અમદાવાદ : અમદાવાદ શહેરની વેપારી અને રહેણાંકની 23.50 લાખ મિલ્કતોનો વેરો કયા આધારે લેવામાં આવે છે તેની કોઈ વિગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર નથી. ચોંકાવનારો ઘટસ્ફોટ માહીતી અધિકાર કાયદા હેઠળ થયો છે. ગેઝેટની નકલ અમપાના વહીવટીતંત્ર પાસે નથી. મિલ્કતવેરો કાયદાની કઈ જોગવાઈ અને કઈ પધ્ધતિ અને 18 ટકા વ્યાજ કયા નિયમ હેઠળ વસુલાય છે એ અંગે માહિ...
શિપબ્રેકર્સ ઉપર હુમલાની ઘટનામાં વાઘાણીએ દાનસંગ મોરી સામે દાવ લીધો
અમદાવાદ, તા. 15 ભાવનગરના બુધેલ ગામમાં જહાજ ભાંગવાના વેપારી સાથે ટકરાવવાની બોલાચાલીમાં પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને તેના સરપંચ ભત્રીજા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં વેરની વસુલાત અને ઊભા કરેલા વેરની વાતો બહાર આવી રહી છે. આ ઘટના બાદ દાનસંગ મોરી સામે એક જૂથ વિરોધ કરી રહ્યું છે તો બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ સામે ભારે વિરોધ ઊભો થયો છે. ...
સરસ્વતીના ધામમાં ગોળખધંધા ! અમદાવાદની અંકુર સ્કૂલમાં ગેરકાયદેસર કોલ સે...
અમદાવાદ,તા:16 શહેરમાં વધુ એક ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, નવાઇની વાત તો એ છે કે હવે સ્કૂલમાં પણ કૌભાંડીઓ આવા ગોળખધંધા કરી રહ્યાં છે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં દરોડા કરતા વિરાજ દેસાઇ, મોનુ ઓઝા, મંથન ખટીક, રોહિતસિંઘ ભાટી, પ્રદિપ ચૌહાણ અને અજીત ચૌહાણ બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં હતા, આ શખ્સો પાસેથી 7 મોબાઇલ, ક...
કારમાંથી રિવોલ્વર કાઢીને આને ગોળી મારો ! બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શા...
અમદાવાદ,તા:16 શહેરના જાણીતા બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેના ડ્રાઇવરે તેજસ પટેલ નામના વ્યક્તિને મારી નાખવાની ધમકી આપ્યાંની ફરિયાદ શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે, ચાંદખેડાના આવકાર વિલામાં રહેતા તેજસ પટેલે બિલ્ડર આશિષ શાહ અને તેમની પત્ની સામે ચાંદખેડા અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે, જે મામલે સવાર...
સ્વામી નિત્યાનંદના અમદાવાદ આશ્રમમાં એક જ પરિવારના 4 સંતાનોને ગોંધી રખા...
અમદાવાદ,તા:16 શહેરના હાથીજણ પાસે હિરાપુરામાં આવેલા લંપટ નિત્યાનંદનો આશ્રમ વિવાદમાં આવ્યો છે, બેંગ્લુરૂના એક પરિવારની ત્રણ દિકરીઓ અને એક દિકરાને અહીં ગોંધી રખાયાનું સામે આવ્યું હતુ, જેમાંથી 2 બાળકોને છોડાવી લેવાયા છે, પરંતુ 18 અને 21 વર્ષની 2 યુવતીઓને છોડાવી શકાઇ નથી, એક યુવતીને આ આશ્રમમાં ગોંધી રાખવામાં આવી હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેન...
સરકારને કરવેરા વસૂલાતની આવક પચાસ ટકા જ થઇ હોવાના ખુલાસાથી સરકાર ભીંસમા...
અમદાવાદ,તા:16 દેશમાં ઉથલપાથલ થતી અર્થવ્યવસ્થાને કારણે આવકના લક્ષ્યાંકને પહોંચી વળવા સરકાર પર દબાણ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન અર્થતંત્ર છ વર્ષના તળિયે 5% ની સપાટીએ પહોંચી ગયું છે. એવો અંદાજ છે કે બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ 5% ની નીચે રહેશે. ચાલુ નાણાકીય વર્ષનો એકંદર વિકાસ યથાવત રહેવાની સંભાવના છે અને વિવિધ અંદાજ સૂચવે છે કે...
હેલ્લારો, રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મની વાત …
અમદાવાદ,14 દિગ્દર્શકની ખુરશી પર બેસીને એક સારી ફિલ્મ આપવા બદલ અભિષેક શાહને દિલથી સલામ આપવી જ પડે ગાંઠનું ગોપીચંદન કરીને અમોએ આફિલ્મજોઇ છે, ઓવારણા લેવાનું મન થાય એવી ગમેલી આ ફિલ્મમાં એક પ્રકારની અધુરપનોઅસંતોષપણછે, કેટલાક ઊભા થતા સવાલો પણ છે. ભગવાનઃઆવ વત્સ, શું હાલચાલ છે?
વત્સઃ અરે પ્રભુ, એક ગુજરાતી ફિલ્મએ તરખાટ મચાવી દીધો છે. અત્ર તત્ર સર્વત્...
અમદાવાદમાં જ્યારે રામ મંદિરની બ્લુપ્રિન્ટ બની અને બાબરી ધ્વંસ માટેન...
અમદાવાદ ,14 સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપતા દાયકાઓથી ચાલી રહેલો રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદ અને કાનૂની જંગનો કાયદાકીય અંત આવી ગયો છે. ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ અને ભાજપ દ્વારા દેશભરમાં રામ મંદિર નિર્માણની માંગને લઇ ચલાવાયેલું જલદ આંદોલનની ૨૯ વર્ષ પૂર્વેની અમદાવાદમાં બનેલી આ ઘટનાઓ એ રાજકીય ખળભળાટ મચાવી દીધો હતો. તા ૦૬-૧૦-૧૯૯૧ના રોજ અમદ...

English