Wednesday, August 12, 2026

Tag: અમદાવાદ

રાજયની યુનિવર્સિટીઓ એબીવીપી અને આરએસએસના કાર્યકર્તાઓની નોકરી આપવાનુ કે...

તા.10મી નવેમ્બર, અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓમાં છેલ્લા છ માસમાં પ્રોફેસર, આસી.પ્રોફેસર, એસો.પ્રોફેસર સહિતની જુદી જુદી જગ્યાઓ માટેની ભરતીઓ શરૂ કરવામાં આવી છે.  ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આ ભરતી થઇ ચુકી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરેમાં ભરતી થવાની છે. આ તમામ યુનિવર્સિટ...

આણંદ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી વિખવાદનું કારણ, કેતન બારોટ ભાજપમાં જોડ...

આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતા કેતન બારોટ દ્વારા રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્યપદની તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યા છે. આણંદ નગરપાલિકાના રાજકાર...

રોગચાળાને ડામવા માટે શહેરના વિદ્યાર્થીઓને ભણાવાશે સાવચેતીના પાઠ

અમદાવાદ, તા. 10 રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર રોજે રોજ વધી રહ્યો છે. આ તબક્કે અમદાવાદ શહેરમાં પણ રોગચાળો તીવ્ર ગતિથી વધી રહ્યો છે. ત્યારે ડેન્ગ્યૂ અને મેલેરિયા સહિતના રોગચાળાને ડામવામાં અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)નું આરોગ્ય વિભાગ તો પ્રયાસ કરી રહ્યું છે. અને તેના પગલે હવે શિક્ષણ વિભાગ પણ આ રોગચાળાને ડામવાના અભિયાનમાં જોડાયું છે. જિલ્લા શિક્ષણાધિકારી ...

કંપનીઓમાં ડિપોઝિટ મૂકતા પહેલા આટલું જરૂર ધ્યાનમાં લેજો

અમદાવાદ,તા:10 બેન્કોના વ્યાજના દર ઘટી રહ્યા છે. સવા છથી સાડા છ ટકાની સપાટીએ આવી ગયા છે. આ સ્થિતિમાં વધુ વ્યાજ આપતા વિકલ્પોની ઇન્વેસ્ટર્સ તલાશ કરતો રહે છે. સ્ટેટ બેન્કના બોન્ડમાં 9.56 ટકા વ્યાજ મળે છે. તેમ જ બેન્ક ઓફ બરોડાના બોન્ડમાં 10.49 ટકા વ્યાજ મળે છે. પરંતુ તેમાં રૂા. 10 લાખનું મિનિમમ રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. એક સામટા રૂા. 10 લ...

અમદાવાદમાં પકડાયેલી ગાયો છોડાવવા માંડ ૧૫ ટકા પશુપાલકો આવે છે

અમદાવાદ,તા.૮ અમદાવાદ શહેરના વિવિધ રસ્તાઓ ઉપર રખડતી ગાયો સહીતના પશુઓને પકડવા હાઈકોર્ટ દ્વારા કરાયેલા આદેશ બાદ અમપા તંત્રની સ્થિતિ કફોડી બની ગઈ છે.અમપાનો જે ઢોરવાડો છે એમાં રખડતી ગાયો રાખવાની ક્ષમતા માત્ર ૧૪૦૦ છે.આ પકડાયેલી ગાયો છોડાવવા માંડ ૧૫ ટકા પશુપાલકો આવતા હોઈ અમપા ગાયોની સંખ્યા વધી જવાના સંજાગોમાં વ્યારાના ટ્રસ્ટને મોકલી આપે છે.શુક્રવારે ૧૯ ગ...

સરકારના લાંચિયા અધિકારીઓ સામે તુરંત પગલાં ભરવા આદેશ

અમદાવાદઃતા:08 લાંચ-રુશવતના ગુના ઉકેલવા પરિપત્રોનો અમલ થતો ન હોવાનું લાંચ-રુશવત વિરોધી બ્યૂરોના નિયામકના ધ્યાન પર આવતાં તેમણે ચકાસણી કરવાની જવાબદારી વિભાગોને સોંપી છે. લાંચિયા અધિકારીઓ સામે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તપાસના કરવા કહ્યા બાદ આ પગલાં લેવામાં આવ્યાં છે. મોટા ભાગની અરજીઓની તપાસ ગોકળ ગાયની ગતિએ ચાલતી હોય છે, જેથી આવી તપાસમાં ઝડપ કરવા રાજ્યના...

ઈયર ફોન ભરાવીને વાહન ચલાવવા બદલ પોલીસ રોકશે, પણ દંડ નહિ વસૂલે

અમદાવાદ, તા. 08 રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમોનો કડકપણે અમલ શરૂ થયા બાદ હવે પોલીસ વધુ કડકાઈ દાખવી રહી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકો સામે પગલાં ભરાઈ રહ્યા છે. જે સંદર્ભે બુધવારે હેલમેટ વગર 438 અને ફોન પર વાત કરનારા 150 લોકોને પોલીસે દંડ ફટકાર્યો હતો. તો દરમિયાનમાં હવે વાહન ચલાવતી વખતે કાનમાં ઈયર ફોન પણ ભરાવીને વાહન ચલાવતા લોકોને પણ પ...

અમદાવાદ શહેરના વિકાસ પ્રોજેક્ટમાં મદદ કરવા બ્રિટન સરકારની ઉત્સુકતા

અમદાવાદ, તા.૮ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ હાઉસ ખાતે શુક્રવારે બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનર પિટર કૂક અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ શહેરના વિકાસનું પ્રેઝન્ટેશન જોઈ યુ.કે. સરકાર શહેરના વિકાસ પ્રોજેક્ટસમાં મદદરૂપ થવા તૈયાર હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ આવનારા સમયમાં યુ.કે. હાઈ કમિશનની એક ટી...

પરિવારની મદદ કરવા કોલસેન્ટર શરુ કર્યુ હોવાનું આરોપીઓનું રટણ

અમદાવાદ,તા.08 સરખેજ પોલીસ ઘ્વારા બે અલગ અલગ કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 4 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો..આ 2 કોલ સેન્ટર ના આરોપીઓ ની પૂછપરછ કરતા આર્થિક પરિસ્થિતી ને પહોંચી વળવા માટે આ કોલ સેન્ટર શરૂ કરી પરિવાર ની પરિસ્થિતિ સારી કરવાના હેતુ થી આ કામ કરતા હોવાનું સામે આવ્યું છે કહેવાય છે કે પેટ કરાવે વેઠ આ સાબિ...

અલ્ટ્રાટેક કંપનીના ગેરકાયદે ખનન અંગે પર્યાવરણ બોર્ડની નોટીસ

અમદાવાદ,તા.08 વિવાદોથી ભરેલી ભાવનગરના તળાજા અને મહુવા તાલુકાઓમાં આવેલી અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીને ખનન માટે પર્યાવરણ બોર્ડે કારણદર્શન નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે. પર્યાવરણ બોર્ડે માઇનિંગ બંધ કેમ ન કરાવવું તે માટેની નોટિસ ફટકારી છે. ખેડૂતોના વિરોધ વચ્ચે ગુજરાત સરકારે આ કંપનીને ખનન માટે મંજૂરી આપી હતી. જેનો આસપાસના ગામલોકો અને ખેડૂતોએ ભરપૂર વ...

ગુજરાત યુનિ.ની ઘોર ઉદાસીનતના પ્રતાપે કોમ્પ્યુટર વેન કેમ્પસમાં ધૂળ ખાય ...

અમદાવાદ,તા.08 ગુજરાત યુનિવર્સિટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ અને લોકોને કોમ્પ્યુટરનુ બેઝીક જ્ઞાન મળી રહે તે માટે કોમ્પ્યુટર ઓન વ્હીલ વેન તૈયાર કરવામાં આવી હતી. જે તે સમયે સત્તાધીશો દ્વારા વેનના મારફતે કેવા કેવા કામો થશે તેની જાહેરાતો પણ કરવામાં આવી હતી.જે તે સમયે ઇલેક્શનના બહાને આ વાનને પડી રહેવા દેવામાં આવી હતી. ઇલેક્શન ...

અસારવા ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં ફરી બીભત્સ વીડિયો મુકાયા

અમદાવાદઃ તા:08 ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવાની ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે. અસારવા ભાજપ વિધાનસભાના વ્હોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવામાં આવતાં ફરી વિવાદ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે આ ગ્રૂપમાં ધારાસભ્યો, કોર્પોરેટર સહિત સંગઠનના હોદ્દેદારો પણ સામેલ છે, જેમાં અશોક કનોજિયા નામના શખ્સ ભાજપના સભ્યએ બીભત્સ વીડિયો મૂક્યો છે. અશોક કનોજિ...

પીસીબીએ બોડકદેવમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડયા

અમદાવાદ, તા.9. શહેરના બોડકદેવ વિસ્તારમાં ફાયર સ્ટેશનની સામે આવેલી ઇન્દ્રપ્રસ્થ-7 નામની બિલ્ડીંગમાં ચાલતા જુગારધામ પર પીસીબીએ દરોડો પાડીને જુગારધામના સંચાલક સહિત નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે આ સાથે રૂ. 1.09 લાખની રોકડ રકમ સાથે કુલ રૂ. 24.09 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ પોલીસની પીસીબીની ટીમને બાતમી મળી ...

વેકેશન ખૂલતા પહેલાં શાળાઓને તકેદારીનાં પગલાં લેવા ડીઈઓનો આદેશ

અમદાવાદઃ તા:08 રાજ્યની તમામ શાળાઓમાં હાલમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે વેકેશન દરમિયાન જ વિદ્યાર્થીલક્ષી કામકાજ પૂર્ણ કરી દેવા માટે અમદાવાદ જિલ્લા અને શહેરના શિક્ષણાધિકારીએ આદેશ કર્યા છે. દરેક શાળાઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં એવી તાકીદ કરવામાં આવી છે કે ભૂતકાળમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા અમુક ચોક્કસ કામ વેકેશન દરમિયાન જ પૂરા કરી દેવા માટે સૂચના આ...

અસલાલી રિંગ રોડ ઉપરથી માથા વિનાની લાશનો ભેદ ઉકેલાયો

અમદાવાદ, તા. 9. અમદાવાદ શહેર નજીક આવેલા અસલાલીથી હાથીજણ જવાના માર્ગ પરથી એક અઠવાડિયા પૂર્વે એક માથા અને આંગળીઓ વિનાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, આવી ક્રૂરતા પૂર્વક થયેલી હત્યા જોઈને  ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટના અંગે ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ મૃતદેહ ગોમતીપુરના યુવકનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં ગ...