Wednesday, August 12, 2026

Tag: અમદાવાદ

અમપાના અધિકારીઓ માટે દાણાપીઠ કચેરીમાં શરૂ કરાયેલું જિમ મેયર બીજલ પટેલે...

અમદાવાદ, તા.૧૧ અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ક્લાસ વન અને ક્લાસ ટુના અધિકારી પોતાને ફિટ રાખી શકે એ માટે બે દિવસ પહેલાં શરૂ કરાયેલા જિમને મેયર બીજલ રૂપેશભાઈ પટેલે બંધ કરાવતાં આગામી દિવસોમાં આ મામલે અમપા અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો આમનેસામને આવી શકે છે. આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાની શહેરની મધ્યમાં આવેલા દાણાપી...

કોમોડીટી એક્સચેન્જો પર હેજ ફંડો અને મની મેનેજરોએ તેમના મંદીના ઓળીયા વધ...

અમદાવાદ,૧૦ જો આપણે અહીંથી ઘેરી મંદીમાં પ્રવેશ કરીશુ તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે બેઝ મેટલ્સ બજાર જે અત્યારે માંગ પુરવઠાની સમતુલા ધરાવે છે તે અસમતોલ બની, વધુ ભાવઘટાડાનો સામનો કરશે. તમામ બેઝ મેટલમાંથી કોપરે ૨૦૧૯મા સૌથી ખરાબ સ્થતિનો સામનો કર્યો છે. વૈશ્વિક મેક્રો અર્થવ્યવસ્થાનાં નિરાશાજનક સેન્ટીમેન્ટે કોપરના નીચા ભાવ નીર્ધારણમાં મુખ્ય ભૂમિકા કરી...

નાનામોટા  પ્રશ્નોના નિરાકરણ માટે યોજાયેલા જીલ્લા પંચાયત આપના દ્વારે કા...

અમદાવાદ,તા.10 બગસરા તાલુકા પંચાયત ખાતે " જીલ્લા પંચાયત આપનાં દ્વારે " અંતર્ગત જીલ્લા પંચાયત પ્રમુખ વાઘેલાની ઉપસ્થિતમા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. આસપાસમાં આવેલા  ગામના સરપંચ તેમજ અરજદારોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરેલી હતી. આ રજૂઆતન ધ્યાનમાં લઇને  70 ટકા લોકોના પ્રશ્રનોનો સ્થળ પરજ નિકાલ કરવામાં આવતાં  અરજદારોમા ખુશીનો મહોલ  જોવા મળ્યો હતો. અમર...

ભાજપના બે મોટા રાજકીય નેતાઓની ખટપટમાં ‘એર એમ્બ્યુલન્સ’ પ્ર...

અમદાવાદ, તા.10 એકતરફ રાજ્ય સરકાર જ્યાં ગુજરાત દેશમાં મેડીકલ ટુરીઝમમાં અગ્રેસર હોવાના બણગાં ફૂંકે છે. તો બીજીબાજુ મેડીકલ ટુરીઝમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ'ની મોટા ઉપાડે જાહેરાત કર્યાં બાદ ત્રણ-ત્રણ વખત રજૂ થયેલી પ્રપોઝલને ખુદ સરકારે જ અભરાઈએ ચઢાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અલબત આ પ્રોજેકટ ટલ્લે ચઢવા પાછળ બે મોટા રાજકી...

શાકભાજીના ભાવ આસમાને આંબ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

અમદાવાદ, તા. 10 ચાલુ વર્ષે ગુજરાત પર વરસાદની ખાસ્સી એવી મહેરબાની રહી. અને સમગ્ર રાજ્યમાં જરૂરી મહેર કરતાં વધારે પ્રમાણમાં મેઘ મહેર થઈ છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય રીતે વરસાદની સીઝનમાં શાકભાજીના ભાવ વધારે હોય છે, પરંતુ વરસાદ બાદ પણ હજુ આ ભાવ ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં. અમદાવાદમાં શાકભા...

તમામ બેઝ મેટલમાંથી કોપર આ વર્ષે સૌથી ખરાબ સ્થતિમાં

અમદાવાદ,તા:૧૦ આપણે અહીંથી ઘેરી મંદીમાં પ્રવેશ કરીશુ તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે બેઝ મેટલ્સ બજાર જે અત્યારે માંગ પુરવઠાની સમતુલા ધરાવે છે તે અસમતોલ બની, વધુ ભાવઘટાડાનો સામનો કરશે. તમામ બેઝ મેટલમાંથી કોપરે ૨૦૧૯મા સૌથી ખરાબ સ્થતિનો સામનો કર્યો છે. વૈશ્વિક મેક્રો અર્થવ્યવસ્થાનાં નિરાશાજનક સેન્ટીમેન્ટે કોપરના નીચા ભાવ નીર્ધારણમાં મુખ્ય ભૂમિકા કરી...

રાહુલ ગાંધી શુક્રવારે મેટ્રોપોલિટન કોર્ટમાં હાજરી આપવા આવશે

અમદાવાદ, તા. 09 કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી 11મી ઓક્ટોબરે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજરી આપવા આવશે. તેઓ શુક્રવારે બપોરે 2.30 વાગ્યે શહેરની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજરી આપશે. મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીએ નોટબંધી સમયે એડીસી બેન્ક વિરૂદ્ધ કરેલી ટિપ્પણી સામે તેમની સામે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. જેની મુદત શુક્રવારે હોવાથી તેઓ મેટ્રોપ...

રાહુલ ગાંધી શુક્રવારે મેટ્રોપોલિટન કોર્ટમાં હાજરી આપવા આવશે

અમદાવાદ, તા. 09 કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી 11મી ઓક્ટોબરે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજરી આપવા આવશે. તેઓ શુક્રવારે બપોરે 2.30 વાગ્યે શહેરની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજરી આપશે. મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીએ નોટબંધી સમયે એડીસી બેન્ક વિરૂદ્ધ કરેલી ટિપ્પણી સામે તેમની સામે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. જેની મુદત શુક્રવારે હોવાથી તેઓ મેટ્રોપોલ...

ભાજપના બે મોટા રાજકીય નેતાઓની ખટપટમાં ‘એર એમ્બ્યુલન્સ’ પ્ર...

અમદાવાદ, તા.10 એકતરફ રાજ્ય સરકાર જ્યાં ગુજરાત દેશમાં મેડીકલ ટુરીઝમમાં અગ્રેસર હોવાના બણગાં ફૂંકે છે. તો બીજીબાજુ મેડીકલ ટુરીઝમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ'ની મોટા ઉપાડે જાહેરાત કર્યાં બાદ ત્રણ-ત્રણ વખત રજૂ થયેલી પ્રપોઝલને ખુદ સરકારે જ અભરાઈએ ચઢાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અલબત આ પ્રોજેકટ ટલ્લે ચઢવા પાછળ બે મોટા રાજકી...

શાકભાજીના ભાવ આસમાને આંબ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

અમદાવાદ, તા. 10 ચાલુ વર્ષે ગુજરાત પર વરસાદની ખાસ્સી એવી મહેરબાની રહી. અને સમગ્ર રાજ્યમાં જરૂરી મહેર કરતાં વધારે પ્રમાણમાં મેઘ મહેર થઈ છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય રીતે વરસાદની સીઝનમાં શાકભાજીના ભાવ વધારે હોય છે, પરંતુ વરસાદ બાદ પણ હજુ આ ભાવ ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં. અમદાવાદમાં શાકભા...

અમદાવાદ શહેરમાં એએમટીએસ દ્વારા ૨૦ કંડકટરલેસ બસો દોડતી કરાઈ

અમદાવાદ, તા.૯ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સેવા કે જે વર્ષ-૧૯૪૭માં આ શહેરમાં શરૂ કરાઈ હતી. આ સેવા આજે રૂપિયા ૨૮૦૦ કરોડના આર્થિક બોજ હેઠળ દબાઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં એએમટીએસના વધતા જતા રોજીંદા ખર્ચ ઉપર અંકુશ લગાવવા એએમટીએસ દ્વારા શહેરમાં પાઈલોટ પ્રોજેકટ હેઠળ વીસ જેટલી કંડકટરલેસ એટલે કે કંડકટર વિનાની બસ શરૂ કરાઈ છે. એએમટીએસ દ્વારા શરૂ કરવામા આવે...

અસારવા સિવિલમાંથી ઘરઘાટી દ્વારા ચોરીકેસના બે આરોપી ફરાર

અમદાવાદ, તા.૯ અમદાવાદ પોલીસની બેદરકારી વધુ એક વખત સામે આવી છે. ચાંદખેડા પોલીસે ચોરીકેસમાં પકડેલા સાત ઘરઘાટી પૈકી એક મહિલા સહિત ચાર આરોપીને શારીરિક તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં બે આરોપી પોલીસને ધક્કો મારીને હાથકડી સાથે ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે ચાંદખેડા પોલીસના મોબાઈલ વાન ઇન્ચાર્જ દ્વારા શાહીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. ...

પૂર્વ પત્ની અને સાસરીયાએ યુવકના દસ્તાવેજોના આધારે 1.70 લાખના મોબાઈલ ફો...

અમદાવાદ, તા.૯ પૂર્વ પતિના દસ્તાવેજોની મદદથી પત્ની, સસરા અને સાઢુએ અમદાવાદના ત્રણ જુદાજુદા સ્ટોરમાંથી રૂપિયા 1.70 લાખના ત્રણ મોબાઈલ ફોન લોન પર મેળવી લઈ છેતરપિંડી આચરી છે. આ મામલે સોલા પોલીસે રિદ્ધી અશોક મહેતા, અશોક મહેતા અને રિતેશ માવાણી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સેટેલાઈટ, જોધપુરના સત્યમ સ્ટેટસ અને મુંબઈ દહીસર ખાતે રહેતા નિકુંજ રમેશભાઈ ભુપતા...

સોમનાથના દર્શન કર્યા બાદ અમદાવાદમાં વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ 22મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત આવવાના છે. અને આ દિવસે તેમનો જન્મદિવસ પણ છે. ત્યારે રાજ્ય સરકારે તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્...

સરકારી આયુર્વેદ-હોમિયોપથી કોલેજોની ૨૯ ખાલી બેઠકો માટે આજથી કાર્યવાહી

અમદાવાદ,તા:૦૯ રાજ્યમાં આયુર્વેદ અને હોમિયોપથીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારી કોલેજોમાં ૨૯ જેટલી બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે હવે નવેસરથી એક દિવસનો રાઉન્ડ કરવાનું નક્કી કરાયું છે. જે વિદ્યાર્થીઓ આ બેઠકો પર પ્રવેશ ઈચ્છતા હોય તેઓએ આવતીકાલે તા.૧૦ ઓક્ટોબરે સાંજે ૪ વાગ્યા સુધી ચોઈસ ફીલિંગની પ્રક્રિયા કરવાની રહેશે. સ્વનિર્ભર આયુર્વેદ અને...