Tag: અમદાવાદ
વરસાદને લીધે રાજપથ અને કર્ણાવતી ક્લબે પ્રથમ બે દિવસ ગરબા બંધ રાખ્યા
અમદાવાદ,તા.28 આવતીકાલને રવિવારથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વરસાદે ગરબા પ્રેમી ખેલૈયા ઓના રંગમાં ભંગ પાડ્યો છે. એક તરફ નવરાત્રિને લઇને ક્લબ અને પાર્ટી પ્લોટમાં તમામ પ્રકારના આયોજન કરી દેવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના રાજ્યભરમાં પડી રહેલા વરસાદના લીધે ...
કોંગ્રેસની દાંડીથી સાબરમતી આશ્રમની યાત્રા હેલ્મેટ વગર નિકળી
અમદાવાદ,તા:૨૮ પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ – દાંડી થી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રાના બીજા દિવસે સુરતથી આગળ વધી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધી સંદેશ યાત્રાનો ઉદ્દ...
ગાંધીજીના શિક્ષણ સંબંધી વિચારો માટે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદ મળશે
અમદાવાદ,તા:૨૮ ગૂજરાત વિદ્યાપીઠ અને એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો અને પ્રયોગોના વિચાર સાથે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં યુજીસીના અધ્યક્ષ ડો. ડી.પી.સિંઘ અને એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીના અધ્યક્ષ પ્રો.એમ.એમ. સાળુંખે ઉપ...
એમડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ – બાતમીદાર જ સપ્લાયર નિકળ્યો
અમદાવાદ, તા.28 ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા સપ્લાયરને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાંચની જુદીજુદી ટીમે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ ઉપરાંત પોલીસની ટીમને સર્ચ દરમિયાન મુખ્ય સૂત્રધાર શ...
શશીવનમાં ગાંધીજીની 375 કિલોની તાંબાની પ્રતિમા મુકાશે
પાલનપુર, તા.૨૮ પાલનપુરમાં પહેલી વાર ગાંધીજીની પ્રતિમા ખુલ્લી મુકાશે. 375 કિલોની તાંબાની પ્રતિમા શશીવનમાં ઉભી કરવામાં આવનાર છે. રૂ.13.50 લાખની પ્રતિમાનું બીજી ઓકટોબરે વિદ્યામંદિર સંસ્થા દ્વારા અનાવરણ કરાશે. પાલનપુરની શૈક્ષણિક સંસ્થા વિવિધલક્ષી વિધામંદિરના ડાયમંડ જયુબિલી કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટીઓએ મહાત્મા ગાંધીજી ની પ્રતિમાની શહેરમાં સ્થાપના ...
અમદાવાદ મ્યુનિ.કોર્પાે.માં બેવડી નીતિ ચાલી રહી છે.
અમદાવાદ,તા:૨૯ શહેરને મચ્છર અને મેલેરીયામુક્ત કરવા માટે ઘણાં સમયથી સર્વે કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત શૈક્ષણિક સંકુલો, કન્સ્ટ્રકશન સાઈટો, હોટેલ, મોલ્સ, હોસ્પિટલ વગેરે સ્થળે સર્વે કામગીરી દરમ્યાન બ્રીડીંગ મળી આવતાં નોટીસ, દંડ અને સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવી છે. જ્યારે આજરોજ મ્યુનિ.કોર્પાેરેશન અને સરકારી ક્ચેરીઓમાં મોટાપાયે મચ્છર બ્રીડી...
પ્રોવિડન્ટ ફંડ એક્ટમાં આવી રહેલા સુધારાથી કર્મચારીના પ્રોવિડન્ટ ફંડના ...
અમદાવાદ,શનિવાર કેન્દ્ર સરકાર દ્વારા સુધારવામાં આવી રહેલા પ્રોવિડન્ટ ફંડ એક્ટની જોગવાઈઓનો વ્યવસ્થિત અમલ કરવામાં આવે તો પગારદાર કર્મચારીઓની વર્તમાન આવકમાં ઘટાડો થયા વિના જ તેમના પ્રોવિડન્ટ ફંડના કોન્ટ્રીબ્યુશનમાં વધારો થઈ શકે છે. અત્યારે કપાતા પ્રોવિડન્ટ ફંડની રકમમાં 50થી 75 ટકા સુધીનો વધારો થઈ શકે છે, એમ પ્રોવિડન્ટ ફંડની પ્રેક્ટિશ કરતા એડવોકેટ શર...
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખપદે પરિમલ નથવાણીના પુત્ર ધનરાજની વર...
નરેન્દ્ર આઈ. પંચોલી અમદાવાદ, તા.28 ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ)ની મેમનગર ખાતેના બોર્ડના કાર્યાલયમાં યોજાયેલી એજીએમ પ્રિસ્ક્રિપ્ટેડ એજન્ડા મુજબ કોઈજ ઉત્તેજના વિના માત્રને માત્ર ચાર હોદ્દાદારોના નામની જાહેરાત સાથે આજે પૂરી થઈ હતી. આ હોદ્દેદારોમાં પણ કોઈ ખાસ આશ્ચર્ય ઉપજાવે એવા નામ સામે આવ્યા નહતા અને પ્રમુખપદેથી અમિત શાહ, ઉપપ્રમુખપદેથી પરિમલ...
અદાણી ગેસના અમદાવાદમાં 36 કરોડના વેરામાં કરોડોના ગોટાળા
પ્રશાંત પંડિત અમદાવાદ, તા.૨૮ અમદાવાદ મહાનગર પાલિકામાં લોકોના મતોથી ચૂંટાઈને આવેલા ૧૯૨ કોર્પોરેટરો ઉદ્યોગપતિઓના ખોળે બેસી જતા અમદાવાદ શહેરના રસ્તા ખોદીને ગેસની પાઈપ લાઈન નાંખવાનું ભાડું રૂ.36 કરોડ વસૂલવાના થાય છે, તેમાં રૂ.5.65 કરોડનો વેરો ભરાયો નથી. અદાણી ગેસ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા લોકોને પાઈપલાઈનથી ગેસ પુરો પાડવા માટ...
વ્યાજની વસૂલાતના મામલે બે યુવકોનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો
અમદાવાદ, તા.27 રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં બાકી હિસાબ પેટે 2.40 લાખ કાઢનારા વ્યાજખોરના ઈશારે પાંચ શખ્સો બે યુવકનું અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ મામલે રામોલ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. જો કે, વ્યાજખોર શંકરને પોલીસ પકડી શકી નથી. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા ભરત રાવળ મિસ્ત્રી કામ કરી પરિવારનું...
કમિશનરની મહેનત ઉપર પાણી ફેરવતા ભાજપના શાસકો ટેન્ડર રદ કરે તેવી દીનેશ શ...
અમદાવાદ,તા.૨૭
અમપા દ્વારા સ્થાયી સમિતિની ગુરુવારના રોજ મળેલી બેઠકમાં એએમટીએસ માટે ૩૦૦ જેટલી સીએનજી બસો લેવા કરાયેલા નિર્ણયનો વિપક્ષનેતા દ્વારા વિરોધ કરી આ ટેન્ડર રદ કરવા માગણી કરાઈ છે.તેમણે શાસકોને સવાલ કર્યો છે કે,ખુદ વડાપ્રધાન મોદી પર્યાવરણને બચાવવા માટે ઈ-બસોનો આગ્રહ કરી રહ્યા છે ત્યારે ભાજપના શાસકો આ ૩૦૦ સીએનજી બસો કોને લાભ ખટાવવા માટે ઉતાવળા ...
સરખેજમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ,કુલ બાવન સ્થળો પાણીમાં ગરકાવ
અમદાવાદ,તા.૨૭
શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ બે ઈંચ વરસાદ થયો છે.ગુરુવારે રાત્રિના સમયે ખાબકેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ સરખેજમાં ૧૦૩ મી.મી.વરસ્યો હતો.શહેરમં ગત રાત્રિના સમયે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકાની સાથે સમગ્ર અમદાવાદ શહેરમાં ખાબકેલા વરસાદને પગલે શહેરમાં કુલ મળીને બાવન સ્થળોએ વરસાદી પાણી ભરાવા પામ્યા હતા.દસ જેટલા વૃક્ષો ધરાશાયી બન્યા હ...
ફાયરબ્રિગેડમાં કરોડોના ખર્ચે વસાવાયેલાં વાહનો ધૂળ ખાય છે
અમદાવાદ,તા:૨૭ શહેરીજનોની સુરક્ષા માટે અગ્નિશમન દળ એટલે કે ફાયરબ્રિગેડને કરોડોના ખર્ચે નવાં સાધનો અને વાહનો વસાવી આપવામાં આવ્યાં છે. જો કે તંત્રની અણઆવડતના કારણે આ સાધનો અને વાહનો ધૂળ ખાઈ રહ્યાં છે, તો કેટલાંક વાહન અને સાધન ક્યાં છે તે અંગે તંત્ર પણ અજાણ હોવાનું જણાયું છે. અસલાલી ફાયરવિભાગને દુર્ઘટનામાં ઉપયોગી બની શકે તે હેતુથી રૂ.2.50 કરોડના ખર...
કોન્ટ્રાકટર દ્વારા મંથર ગતિએ ચાલતા કામને કારણે ખુલ્લી ગટરલાઈનથી રોગચાળ...
અમદાવાદ, તા.૨૭ અમદાવાદમાં મચ્છરો ઉપદ્રવના કારણે બિમારીના વાવડ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક ખાનગી મિલકતોના માલિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મોટાપ્રમાણમાં નોટીસો પણ પાઠવવામાં આવી રહી છે પણ સૌથી આઘાતજનક બાબત બહાર આવી છે કે, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા ચાલતા પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારીનો નમૂનો ...
નોટબંધી પછી બેન્ક ખાતામાં જંગી રકમ જમા કરનારા 87000 કરદાતાઓની આકારણી ક...
અમદાવાદ, તા.27 નોટબંધી પછી પોતાના બેન્ક ખાતામાં શંકાસ્પદ રકમ જમા કરાવનારાઓ 87000થી વધુ ખાતેદારોના રિટર્નની આકારણીની કામગીરી પૂરી કરવાની સમય મર્યાદા 31મી ડિસેમ્બર સુધી લંબાવી આપવામાં આવી છે. આ કામગીરી તેમને 30મી સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરવાની સૂચના આપવામાં આવી હતી. ઓપરેશન ક્લિન મની હેઠળ અર્થતંત્રમાં થી બ્લેક મની દૂર કરવા માટે આ પગલાં લેવાનો આરંભ ક...

English