Tag: અમદાવાદ
ઉસ્માનપુરામાં લુખ્ખા તત્વોના આતંક અને સામે વાડજ પોલીસની ખુંચે તેવી નિષ...
અમદાવાદ, તા.16 સપ્તાહ અગાઉના રવિવારની મોડી રાતે નશામાં ધૂત થઈને ઉસ્માનપુરા વિસ્તારમાં રોડ પર કેટલાક લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. કોઈપણ કારણ વિના રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ તોડી નાંખી તેમજ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પર કુહાડીના પ્રહાર કરી લુખ્ખા તત્વોએ ભયભીત કરી દીધા હતા. આ મામલે વાડજ પોલીસ સ્ટેશન ગયેલા યુવકની ફરિયાદ નોંધવાના બદલે માત્ર...
રાજયની 150 શાળાઓમાં મંજુરી વગર ચાલતા ધો.12ના વર્ગોને મંજુરી કયારે?
અમદાવાદ,તા:૧૬ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ભૂલના કારણે નવી શાળાઓની મંજૂરી માટેની દરખાસ્ત સ્વીકારવાની કાર્યવાહી કરી ન હોવાથી રાજયની અંદાજે 150 શાળાઓમાં ધો.૧૨ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ધો.૧૧ની મંજૂરી બાદ ક્રમિક વર્ગની મંજૂરીની દરખાસ્ત સ્વીકારવામાં આવી ન હોઈ શાળાઓને મંજૂરી મળી નથી. આ ૧૫૦ પૈકી ૧૦૦...
મીઠી બરફીના ઉત્પાદકોને સરકારનો કડવો ડોઝઃ બજારમાં મોકલેલો જથ્થો તત્કાળ ...
અમદાવાદ,તા. 16 ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કડક આદેશને પરિણામે મીઠી બરફી કે સ્પેશિયલ બરફીનું ઉત્પાદન બંધ કરી દેવાનો આદેશ આપવાની સાથેસાથે જ તેમણે બજારમાં મોકલેલો જથ્થો પાછો ખેંચી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે પછી તેમણે તેનું ઉત્પાદન કે વેચાણ કરવું નહિ તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે. મળતી માહિતી ...
આરટીઓ એજન્ટની મદદથી કારમાલિકની જાણ બહાર કાર વેચી દેવાઈ
અમદાવાદ,તા:16 આરટીઓ એજન્ટની મદદથી કારને ફાઈનાન્સ કંપનીની જાણ બહાર જ વેચી મારવાની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે ફાઈનાન્સ કંપનીના મેનેજરે વાડજ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જમાલપુરના રહેવાસી સરફરાઝ શેખે ઈન્કમટેક્સ ખાતેની શ્રીરામ ફાઈનાન્સ પાસેથી રૂ.5.50 લાખની લોન લીધી હતી, અને તે માટે 15 હજારના 40 અને 9400ના 20 હપતા બાંધ્યા હતા. ...
માથામાં ગોળી મારી ત્રણ હત્યા કરનારો સાયકો સિરિયલ કિલર આઠ મહિને ઝડપાયો
અમદાવાદ, તા.15 ગાંધીનગર જિલ્લામાં સવા ત્રણ મહિનામાં ત્રણ લોકોની માથામાં ગોળી મારીને હત્યા કરનારા સાયકો કિલરની એન્ટી ટેરરિઝમ સ્કવૉડે ધરપકડ કરી ગુનામાં વપરાયેલી પિસ્તોલ અને 31 કારતૂસ કબ્જે લીધા છે. હત્યાની ઘટનાઓ સામે આવતા શરૂ થયેલી પોલીસ તપાસમાં હત્યારો નંબર પ્લેટ વિનાના જુદાજુદા ટુ વ્હીલર વાપરતો હોવાની માહિતી તેમજ સીસીટીવી ફૂટેજ મળતા પોલીસે તે દિ...
વીજળી વિભાગની બેદરકારી
શહેરના વીજળી વિભાગની એક બેદરકારી ગુજરાત હાઈકોર્ટની સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સની બહાર રોડ પર આવેલી ડીપીમાં જોવા મળી છે. સપ્તાહ દરમિયાન અતિ વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર આવેલા રોડ સાઈડ પર એક ડીપી છેલ્લાં કેટલાંક દિવસથી ખૂલ્લી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ખૂલ્લી ડીપી કે ખૂલ્લા વાયરના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. અને હાલમાં વરસાદી મોસમ પણ પ...
રાજપૂત સમાજે દેશમાં ત્યાગ અને બલિદાન આપ્યાના અનેક દાખલાઓ
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ દ્વારા 11મું રાજપૂત એકતા સંમેલન 2019 આયોજિત કરાયું હતું. જેમાં કોઈ પણ ધર્મમાં માનનાર હોય, પણ મુળ રાજપૂત વંશના હોય તેમજ રાજપૂત સંસ્કૃતિ, દેશભક્તિ મજબૂત માન્યતા ધરાવતા હોય, તેવા રાજપૂત ભાઇ-બહેનો જોડાયા હતા. રાજપૂત સમાજના એકતા સંમલેનમાં ભૂતપૂર્વ મહારાજાઓ અને ઠાકોર સાહેબો પધાર્યા હતા. કાર્યક્રમ...
ઢબુડી પર અમદાવાદમાં વધુ એક ફરિયાદ નોંધાઈ
અમદાવાદઃ ધનજી પટેલ પર કાયદાનો સકંજો સતત કસાઈ રહ્યો છે, તેવામાં અંધશ્રદ્ધાનો વેપલો ચલાવનારી ઢબુડી પર અમદાવાદના ચાંદખેડામાં વધુ એક કેસ નોંધાયો છે, ધનજી ઓડે સરકારી નોકરી મળી જશે તેમ કહી એક યુવતીની માતા પાસેથી રૂ.2 લાખ પડાવી લીધા હોવાનું જણાયું છે. બધાં દુઃખોનું સમાધાન આપતો ધનજી ઉર્ફે ઢબુડી પાસે સરકારી નોકરીની લાલસામાં એક યુવતીની માતા મૃણાલિનીબહેન ઢ...
આઈટી સેક્ટરની કંપની એમ્ફિસિસના શેર્સ ખરીદાય તો ખરીદી લો
અમદાવાદ,તા:૧૫ હાલમાં રૂા. 990ની આસપાસની ભાવ સપાટીએ અથડાઈ રહેલા એમ્ફિસિસ(કોડ 526299)ના શેર્સમાં રોકાણ કરનારાઓને મધ્યમ ગાળામાં સારો લાભ મળી રે તેવી સંભાવના છે. મધ્યમ ગાળામાં શેરનો ભાવ સુધરીને રૃા.1035થી 1045ની રેન્જમાં પહોંચી શકે છે. છેલ્લા બાવન અઠવાડિયામાં 855નું બોટમ અને 1254નું મથાળું બતાવનાર એમ્ફિસિસની સ્ક્રિપનું વોલ્યુમ વધ્યું છે. તેમ જ તેમાં...
શેરબજારમાંથી સમયસર એક્ઝિટ કરનાર જ નફો ટકાવી શકે
અમદાવાદ,રવિવાર શેરબજારમાં કોઈપણ સ્ક્રિપને ઊંચી સપાટીએ લઈ જવા માટે માર્કેટ ઓપરેટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ આરંભમાં સ્ક્રિપ અંગે કે કંપની અંગે જાતજાતના વાત કરીને શેર્સ પરત્વે ઇન્વેસ્ટર્સનું ધ્યાન દોરવાની કોશિશ કરે છે. ત્યારબાદ બજારમાં સરક્યુલર ટ્રેડિંગ અને કાર્ટેલ ટ્રેડિંગના માધ્યમથી શેરના ભાવ ઊંચા લઈ જાય છે. આરંભમાં આ ટીપ આપનારાઓ પર વિશ્વાસ ...
જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિઓએ એબીવીપીનો પ્રચાર કર્યો
અમદાવાદ, તા. 15 રાજયમાં જુદી જુદી યુનિવર્સિટીના કુલપતિ પોતે જાહેરમાં કોઇપણ એક પક્ષ કે વિદ્યાર્થીસંગઠનનો પ્રચાર કે પ્રસાર કરી શકતા નથી. આમછતાં જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ તાજેતરમાં એબીવીપીના પોસ્ટરો હાથમાં રાખીને તેમના પ્રચાર કરતો ફોટો પડાવ્યો હતો. આ ફોટો સોશ્યલ મિડીયા પર વાયરલ થતાં હાલમાં સમગ્ર શિક્ષણ જગતમાં ભારે હોબાળો મચી ગયો છે...
અમદાવાદના કાંકરિયાની અટલ એક્સપ્રેસ અટકી ગઈ
પ્રશાંત પંડીત અમદાવાદ,તા.14 અમદાવાદના ૫૫૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા કાંકરીયા તળાવને રૂ.36 કરોડ ખર્ચીને ખાનગી પેઢીની જેમ ચલાવવામાં આવે છે. સત્તાધારી ભાજપની સરકાર આ ઈતિહાસને ઘૂળધાણી કરવાનો મનસુબો ધરાવતો હોય એમ લાગે છે. રાઈડ દૂર્ઘટના બાદ તમામ રાઈડ બંધ કરી દેવાતાં કાંકરિયાની મુલાકાતે આવનારાઓએ નિરસ વાતાવરણમાં તળાવના ચક્કર મારીને નીકળી જવું પડે છે. વળી ...
કાંકરીયા રાઈડ દુર્ઘટનાના બે મહિના પૂર્ણ: હજુ એફએસએલ કે પોલીસ રીપોર્ટ ક...
અમદાવાદ,તા.૧૫
કાંકરીયા લેઈક પરીસરમાં ૧૪ જુલાઈના રોજ રાઈડ દુર્ઘટના બની હતી.આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા.૨૫ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનાને બે મહીના પુરા થઈ ગયા.હજુ સુધી એફએસએલનો રિપોર્ટ કે આર એન્ડબી અને પોલીસનો રિપોર્ટ જાહેર કરવામા ન આવતા કાંકરીયા લેઈક પરીસરમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા પરીસર સુમસામ ભાસી રહ્યુ છે....
ગીર પૂર્વની સરસિયા રેન્જમાં 4 સિંહ કૂવામાં પડ્યા, રેસ્ક્યૂ કરાયું
અમદાવાદ,તા:૧૫ ગીરપૂર્વની આંબરડી બીટના મનાવાવ ગામે શનિવારની રાત્રે 4 સિંહ કૂવામાં ખાબક્યા હતા. વાડીના માલિક દિલુભાઈ રોજની જેમ વાડીમાં આંટો મારવા ગયા હતા, જ્યાં તેમને સિંહની ડણકો સંભળાતાં તેઓ વિમાસણમાં પડ્યા હતા. આસપાસ તપાસ કર્યા બાદ શંકા જતાં જેમણે કૂવામાં નજર કરી તો ચાર સિંહ કૂવામાં હોવાનું જણાયું હતું. આ ઘટનાની જાણ દિલુભાઈએ તાત્કાલિક પેટ્રોલિં...
રાજ્યભરમાં વરસાદની ફરી આગાહી
અમદાવાદ,તા:૧૫ હવામાન વિભાગે સોમવારથી સતત ત્રણ દિવસ માટે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સર્જાતાં રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ વરસી શકે છે. તા.16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ ખાસ કરીને સૌરાષ્ટ્રને વધુ અસર કરશે. જેમાં અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં હળવે થ...

English