Tag: અમદાવાદ
ફોજદારને ખાંસી આવી અને તેઓ 7 દિવસ પોલીસ મથકમાં રહ્યાં, ઘરે ન ગયા
અમદાવાદ, 19 એપ્રિલ 2020 અમદાવાદના દાણીલીમડાના વરિષ્ઠ ફોજદાર વિક્રમ વસાવા કોટ વિસ્તારમાં કરફ્યુ નો કડક અમલ, બફરઝોન વિસ્તારમાં અવરજવરને નિયંત્રિત કરવા ઉપરાંત લોકોની સુરક્ષા સાથે સાથે જરૂરિયાત મંદોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની સામાજિક જવાબદારી પણ પોલીસ તંત્ર નિભાવી રહ્યુ છે. શહેરના દાણીલીમડામાં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. દ...
અમદાવાદમાં વિજય નેહરાની 10 લાપરવાહીથી શહેર ભયમાં આવી પડ્યું
અમદાવાદ, 16 એપ્રિલ 2020 અમદાવાદ શહેરના કમિશ્નર વિજય નહેરા સામે અમદાવાદને કોરોનાથી સલામત રાખવા સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. તેમની 10 નિષ્ફળતાઓ સામે આવી છે. જેમાં તેમના કારણે આખુ અમદાવાદ હવે ભય હેઠળ આવી ગયું છે. સુરત આજે સલામત છે. અમદાવાદમાં આખા ગુજરાતના 50 ટકા કોરોના કેસ થઈ ગયા છે. એક ધારાસભ્ય પોઝેટીવ કોરોના થયા છે બીજા 3 ધારાસભ્યો શંકાના દાય...
’મારું બાળક ભૂખ્યું છે, દૂધના પૈસા નથી’ આવા કરૂણાના શબ્દો ...
બસ આટલું સાંભળ્યું અને સંવેદનાસભર તંત્ર દૂધનો પાઉડર લઈને દોડ્યું.... કદાચ માન્યામાં ન આવે પણ સત્ય ઘટના છે. શહેરના સૈજપુર વિસ્તારમાં રહેતા એક જરૂરિયાતમંદ પરીવારનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોન આવ્યો કે, "મારે નાનું બાળક છે તેની માતાને ધાવણ આવતું નથી. દૂધ બજારમાંથી ખરીદવાના પૈસા પણ નથી. આટલું સાંભળતા જ જિલ્લા કલેક્ટર કે.કે નિરાલાએ તંત્રને તાત્ક...
VIDEO નર્સો સાથે પોલીસનું અમદાવાદમાં ખરાબ વર્તન
અમદાવાદમાં કાલુપુરમાં આરોગ્ય સ્ટાફ જોડે પોલિસનું ખરાબ વર્તન. નર્સનો રોષ ફાટી નિકળ્યો. પોલીસ રોજ અહીં પરેશાન કરી રહી છે. કોરોના સામે સૌથી વધુ નજીક રહીને લડત આપતા વોરિયર્સની સાથે પોલીસ વિભાગે આવું વર્તન કરવું અયોગ્ય, પોલીસ વિભાગ આ પોલીસકર્મીઓને સજા આપે
અમદાવાદમાં ડોર ટુ ડોર સરવે દરમ્યાન તાવ-શરદીના 5000 દર્દી મળ્યા
અમદાવાદ, 11 એપ્રિલ, 2020 અમદાવાદ શહેરમાં ઘરે-ઘરે સરવે શરૂ કરવામાં આવ્યો છે. ત્રણથી ચાર રાઉન્ડ કરવામાં આવી શકે છે. અમદાવાદ મહાનગર પાલિકાની સરવે કામગીરી દરમ્યાન ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અમપાના સરવે દરમિયાન તાવ, શરદીના પર૪પ કેસ બહાર આવ્યા છે. ૧પ૦ કરતાં વધુ લોકો વિદેશયાત્રા કરી હોવાની વિગતો પણ જાહેર થઈ છે. કોરોનાના શંકાસ્પદ દર્દીઅ, આં...
કોરોનાનો ઈલાજ કરતી દવાની 12 કરોડ ગોળી ગુજરાતની 3 કંપનીએ તૈયાર કરી આપી
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે hydroxychloroquine દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસનો સામનો કરવા માટે હવે ગુજરાતની ત્રણ ફાર્મા કંપનીઓ એક મહિનામાં 25 ટન hydroxychloroquine દવા બનાવવાનું શરૂં કરી દીધું છે. મોટો જથ્થો તૈયાર થઈ ગયો છે. ગુજરાતની ત્રણ ફાર્મા કંપનીઓ ઓછા સમયની અંદર 12 કરોડ hydroxychloroquineની ટેબલેટ બનાવવાની ક્ષમતા રા...
અમદાવાદ શહેરના બફર ઝોનમાં “વેજીટેબલ ઓન વ્હીલ્સ”, 24 ઈ – રીક્ષાઓ ...
અમદાવાદ શહેરના બફર ઝોનમાં “વેજીટેબલ ઓન વ્હીલ્સ”, 24 રીક્ષાઓ દ્વારા શાકભાજીનું વિતરણ કોરોનાની પરિસ્થિતિમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હરતી ફરતી રીક્ષાઓ દ્વારા શાકભાજીનું વિતરણ શરુ કરાયું છે. શહેરના કોટ વિસ્તાર ને બફર ઝોન જાહેર કરાતા વેજીટેબલ on wheels ની 24 રીક્ષાઓ...
અમદાવાદમાં વેપારીઓ સહિતના 52 પ્રકારનો ધંધો કરનારાઓ બહાર નિકળી શકશે
આખું અમદાવાદ 5 એપ્રિલ 2020થી બંધ કરી દેવાયું છે. હવે મંજૂરી વગર કોઈ બહાર નિકળી નહીં શકે. જે નિકળશે તેમને પોલીસ પકડીને ગુના દાખલ કરશે. પોલીસે બહાર ન નિકળવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તે હિસાબે કોણ બહાર નિકળી શકશે અને કોણ નહીં તે આ યાદી પરથી સ્પષ્ટ થાય છે. અમદાવાદ પોલીસે સત્તાવાર જાહેરામું બહાર પાડીને આ વ્યવસાય કે સેવાના લોકોને બહાર નિકળવાની...
ગુજરાતમાં 5 લાખ લોકો પર એક ડ્રોન નજર રાખીને જાસૂસી કરે છે
ગાંધીનગર, 5 એપ્રિલ 2020 રાજ્યમાં 114 ડ્રોન મારફતે ગુજરાતના 6.50 કરોડ લોકો અને વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે . 5,70,175 લોકો પર એક ડ્રોન ઉડાવવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદમાં થોડા લોકો પકડાયા છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 24 કલાકમાં 1213 અને હોમ કવોરન્ટાઈન ભંગના 415 તથા અન્ય 201 ગુનાઓ મળી કુલ 1865 ગુનાઓ 04 એપ્રિલ 2...
કોરોનાના દીવા નીચે અંધારું, ભગવા અંગ્રેજોએ લાઈટની મદદ કેમ લેવી પડી ?
કોરોના વાયરસ ચેપના વૈશ્વિક પડકારના આ યુગમાં, જ્યારે યુરોપિયન રાષ્ટ્રવાદની ઊંચાઈ તૂટી રહી છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકન રાષ્ટ્રવાદ પણ પ્રશ્નાર્થમાં આવી ગયો છે, ત્યારે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ સળગતા પ્રશ્નો સાથે ભારતીય રાષ્ટ્રવાદની જ્યોત સળગાવી રહ્યા છે. બચવાનો દરેક પ્રયાસ કરી રહ્યાં છે. વિશ્વના તમામ દેશોના રાજ્યોના વડાઓ તેમના સંબં...
વર્લ્ડ બેંકે 1 અબજ ડોલરની લોન ભારતને આપી
ભારતને મદદરૂપ થવા માટે વર્લ્ડ બેન્કે ભારતને 1 અબજ ડોલરનું ઈમરજન્સી રીસ્પોન્સ ફંડ મંજૂર કર્યું છે. વિશ્વ બેન્કે ભારતને આરોગ્ય ક્ષેત્ર માટે અત્યાર સુધીમાં આપેલી આ સૌથી મોટી રકમની સહાયતા છે. કોરોના માટેની આ સહાય લોન છે, જે ઓછા વ્યાજે આપવામાં આવતી હોય છે. કોવિડ–19 રોગચાળાને રોકવા, શોધવા અને એની સામે પગલાં લેવામાં તેમજ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં ભારતને ...
Watch Corona virus solution – કોરોના વાયરસ ન થાય તેનો ઉપાય શોધી ...
અમદાવાદ, 18 માર્ચ 2020 દુનિયામાં કંઈ નવું નથી. જે નથી તે ક્યારેય દેખાવાનું નથી. વાયરલ 5 કે 500 વર્ષે ફરી ફરી આવી શકે છે. વાતાવરણ કલુષિત કરે ત્યારે આ વાયરસ આવે છે. કોરોનામાં આયુર્વેદની થિયરી પ્રમાણે વાત, કફ બે દોષ ભેગા છે. તેથી વાત અને કફ દોષની સારવાર કરો એટલે કોરોના નહીં રહે. વાતમાં નબળાઈ અને શરદી કે કફ ફેફસામાં રોગ છે, ફેફસા ખરાબ કરે છે. ગુજરાત...
અમદાવાદમાં એપલ ફોનનો નકલી માલ પકડાયો, માંગો તે કંપનીનો નકલી માલ મળે
બાપુનગર પોલીસને સાથે રાખીને બુધવારે શિલ્પ આર્કેડ કોમ્પલેક્ષમાં દરોડો પાડયો હતો. અને અનુપ શ્રીરામપ્રગટ પાંડે (અનુપ મોબાઈલ રીપેરીગ) કિશોર દોલતરામ પ્રજાપતિ (ઓમ અંબેશ્વર મોબાઈલ સેન્ટર) અભિષેક ભંવરલાલ જૈન (અરીહંત મોબાઈલ) પ્રકાશ ધનજી પ્રજાપતી (ઓમ અંકલેશ્વર મોબાઈલ ટુ) ઉપરાંત અન્ય દુકાનોનાં માલિકો સામે પણ કોપીરાઈટ હેઠળ ફરીયાદો નોધાવી હતી. આ તમામ દુકાનોનો સ...
અમદાવાદનો ઢોરવાડો કે મોતનો વાડો, 16 હજાર પશુના મોત
પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતા વધુ ઢોરના મરણઃ ઢોર પકડવા, છોડવા અને પાંજરાપોળ મોકલવામાં ચાલતી ગેરરીતિ : ઢોરવાડામાં એક જ કોન્ટ્રાકટરની ઈજારાશાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક મહીનાથી ગાયો ગુમ થવાનો વિવાદ ચાલી રહયો છે. મ્યુનિ. ઢોરવાડામાંથી ગાયો ગાયબ થવા મામલે ભાજપના નેતાએ વિજીલન્સ તપાસની માંગણી કરી હતી. જેના પ્રાથમિક રીપોર્ટમાં ૯૬ ગાયો ગુમ ...
અમદાવાદમાં 50 ટકા શાળા પાસે છૂટથી તંબાકું વેચાય છે
તમાકુના સંપર્કમાં હોવાના જોખમમાં 441 શાળાઓમાં વિદ્યાર્થીઓ અમદાવાદ, 5 માર્ચ, 2020 878 શાળાઓમાં 50.23% શાળા પાસે તમાકુ છૂટથી વેચવામાં આવી રહ્યું છે. અમદાવાદના 48માંથી 27 વોર્ડમાં અડધાથી વધુ શાળાઓમાં 100 ચોરસ મીટર વર્ગમાં તમાકુ પેદાશો (વીએસટીપી) વેચનારા છે. તાજેતરના એક સર્વેમાં બહાર આવ્યું છે. 878 શાળાઓની મુલાકાત લીધી, 116 (26.30%) એ સરકાર સ...

English