Tag: AMTS
એએમટીએસનો ભાડાવધારો – AMTSના મુસાફરો ઘટ્યા પણ આવક વધી
4 જુલાઈ 2023 સુધીમાં અમદાવાદની લાલ અને લીલી બસે 1 જુલાઈથી ભાડા વધારો કર્યો છે. જાહેર પરિવહન સેવા ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ એવી એએમટીએસ બસ સર્વિસમાં તંત્ર દ્વારા ભાડાવધારો કરાયો છે. ભાડાવધારો બીઆરટીએસ બસ સર્વિસમાં પણ કરાયો છે. 2014માં ભાડા વધાર્યા હતા.
હાલ AMTS માં લઘુત્તમ દર 3 રૂ, જયારે મહત્તમ 35 રૂ છે, જયારે BRTS માં લઘુત્તમ 4 રૂ અને મહત્તમ 32 રૂ...
લાલદરવાજા સિટી બસ મથક ઇંગ્લેન્ડના લીડ્ઝ નગરના બસ મથકની નકલ
દિલીપ પટેલ
અમદાવાદ, 6 જૂન 2023
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ પામેલા હેરિટેજ લાલ દરવાજા ટર્મિનસ 6 જૂન 2023માં ખુલ્લુ મુકાયું હતું. વર્ષ 1955-56માં લાલદરવાજા AMTS ટર્મિનસ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અનેક વખત રિનોવેશન અને ડિઝાન કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડના લીડ્ઝ નગરના બસ મથકડ જેવું જ બનાવવામાં આવ્યું છે. યુનેસ્કો હેરિટેજ વિભાગ દ્વારા 201...
ખોટના ખાડામાં પડતી અમદાવાદની લાલ બસ, બે કરોડની આવક અને 13 કરોડની કંપની...
અમદાવાદ,
AMTS - લાલ બસ 100 ટકા પેમેન્ટ પેટે માસિક રૂ. 13 કરોડ ચુકવવામાં આવશે. દૈનિક આવકમાં રૂ. 18.50 લાખનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોકમાં બસ સેવા શરૂ થઈ તે સમયથી જ દૈનિક સરેરાશ રૂ.19 લાખનું નુકશાન વકરામાં થઈ રહયુ છે. 1 જુનથી 9 સપ્ટેમ્બર સુધી વકરા પેટે રૂ.21 કરોડનું નુકશાન થઈ ચુકયુ છે 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 100 ટકા બસ સેવામાં પણ દૈનિક વકરામાં ...
અમદાવાદની લાલ બસમાં માંડ 8 ટકા મુસાફરો આવે છે, 90 ટકા શહેર કોરોનાથી 80...
અમદાવાદની લાલ બસમાં માંડ 8 ટકા મુસાફરો આવે છે, 90 ટકા શહેર કોરોનાથી 80 દિવસે પણ થંભી ગયુ છે
અમદાવાદ, 28 જૂન 2020
અમદાવાદની લાલ બસમાં એક સીટ પર એક મુસાફરને બેસવાની મંજૂરી છે. તેથી 30 ટકા જ મુસાફરો મળે છે. એ.એમ.ટી.એસની આવક રોજની આવક રૂ. 22 લાખ હતી તેમાં ઘટાડો થઈને તે રૂ. 3.5 લાખ સુધી પહોંચી ગઈ છે. 15થી 29 ટકા આવક થઈ ગઈ છે.
આખી બસમાં ભરચક મુસ...
કોરોનામાં અમદાવાદની લાલ બસે 18 કરોડ ગુમાવ્યા અને હવે 8 કરોડ રૂપિયા ઠેક...
અમદાવાદ, 28 જૂન 2020
લોકડાઉન દરમ્યાન બસ બંધ રહી હોવાથી અમદાવાદની લાલ બસએ રૂપિયા 18 કરોડની આવક ગુમાવી છે. તેમ છતાં ભાજપના નક્કી કરેલા ઠેકેદારોને રૂ.8 કરોડ ચૂકવાશે.
અમદાવાદ મહાનગરપાલિકામાં એ.એમ.ટી. એસ.અને જનમાર્ગની બસ 20 માર્ચથી બંધ કરી હતી. 70 દિવસ પછી અનલોક1 દરમ્યાન શરૂ કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ સાથે મીઠા સંબંધો ધરાવતા ખાનગી કોન્ટ્રાક્ટરો...
…તો એએમટીએસને તાળાં વાગી જશે
૧૯૪૭ના વર્ષમાં અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ભાવિ ધુંધળુ બની ગયુ છે.એક મહીના અગાઉ ત્રણસો નવી સીએનજી બસો ખરીદવા બહાર પાડવામાં આવેલા ટેન્ડરનો કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા ટેન્ડર રદ કરી દેવુ પડયુ છે.દરમિયાન એએમટી એસ ની માલિકીની વધુ સો બસ પણ ખાનગી ઓપરેટરોને હવાલે કરી દેવામાં આવી છે.એક મહીનામાં જો કોઈ નકકર ...
અમદાવાદ શહેરમાં એએમટીએસ દ્વારા ૨૦ કંડકટરલેસ બસો દોડતી કરાઈ
અમદાવાદ, તા.૯
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સેવા કે જે વર્ષ-૧૯૪૭માં આ શહેરમાં શરૂ કરાઈ હતી. આ સેવા આજે રૂપિયા ૨૮૦૦ કરોડના આર્થિક બોજ હેઠળ દબાઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં એએમટીએસના વધતા જતા રોજીંદા ખર્ચ ઉપર અંકુશ લગાવવા એએમટીએસ દ્વારા શહેરમાં પાઈલોટ પ્રોજેકટ હેઠળ વીસ જેટલી કંડકટરલેસ એટલે કે કંડકટર વિનાની બસ શરૂ કરાઈ છે. એએમટીએસ દ્વારા શરૂ કરવામા આવે...
કમિશનરની મહેનત ઉપર પાણી ફેરવતા ભાજપના શાસકો ટેન્ડર રદ કરે તેવી દીનેશ શ...
અમદાવાદ,તા.૨૭
અમપા દ્વારા સ્થાયી સમિતિની ગુરુવારના રોજ મળેલી બેઠકમાં એએમટીએસ માટે ૩૦૦ જેટલી સીએનજી બસો લેવા કરાયેલા નિર્ણયનો વિપક્ષનેતા દ્વારા વિરોધ કરી આ ટેન્ડર રદ કરવા માગણી કરાઈ છે.તેમણે શાસકોને સવાલ કર્યો છે કે,ખુદ વડાપ્રધાન મોદી પર્યાવરણને બચાવવા માટે ઈ-બસોનો આગ્રહ કરી રહ્યા છે ત્યારે ભાજપના શાસકો આ ૩૦૦ સીએનજી બસો કોને લાભ ખટાવવા માટે ઉતાવળા ...
નવા ટ્રાફિક નિયમોથી એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં વધારો
અમદાવાદ, તા. 17
શહેરમાં ટ્રાફિકના નિયમો કડક બનતાં અને મોટા દંડ વસૂલતા મેમો ફાટતાં શહેરીજનોએ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી દીધો છે. સામાન્ય રીતે ઓફિસ કે અન્ય કામઅર્થે બહાર જવા પણ લોકોએ હવે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ વધારી દીધો છે.
શહેરીજનોએ જાહેર પરિવહનનો ઉપયોગ વધારી દેતાં એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં પ...
નવા ટ્રાફિક નિયમોથી AMTS-BRTSની આવકમાં વધારો
અમદાવાદ,તા:૧૭
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમો કડક બનતાં અને મોટા દંડ વસૂલતા મેમો ફાટતાં શહેરીજનોએ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી દીધો છે. સામાન્ય રીતે ઓફિસ કે અન્ય કામઅર્થે બહાર જવા પણ લોકોએ હવે એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ વધારી દીધો છે.
અમદાવાદના શહેરીજનોએ જાહેર પરિવહનનો ઉપયોગ વધારી દેતાં એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં પણ સારો એવો વધારો થયો...
અમદાવાદમાં હવે કંડક્ટર વિના દોડશે AMTS
અમદાવાદ,તા:૩૦ ખોટમાં ચાલતી લાલબસ એટલે કે AMTS હવે કંડક્ટર વિના જ બસો દોડાવશે. ટિકિટની વાત કરીએ તો મુસાફરો માટે જનમિત્ર કાર્ડ હવે જરૂરી બનશે, જેના માટે બસોમાં પોલવોલિડેટર મશીન લગાવવામાં આવશે, જેની પ્રાયોગિક ધોરણે શરૂઆત પણ થઈ ચૂકી છે. જો કે હાલમાં કાર્ડ ન ધરાવનારા લોકોનેડ્રાઈવર દ્વારા ટિકિટ આપવામાં આવશે.
દૈનિક રૂ.1 કરોડની ખોટ કરતી AMTS વિકાસના પો...