Tuesday, July 29, 2025

Tag: Breaking News Gujarati

બાબા રામદેવના ભાઈ ટીવી ચેનલના માલિક છે, પણ તેઓ ક્યારેય ટીવી પર આવ્યા ન...

રામ ભારત યુનિવર્સલ ટીવી નેટવર્ક્સના ડિરેક્ટર પણ છે. તેમના સિવાય યશદેવ શાસ્ત્રી અને કિશોર એસ. મોહત્તા દિગ્દર્શક છે (સંસ્કાર ટીવીના ભૂતપૂર્વ માલિક). સંસ્કાર ટીવીએ બાબા રામદેવનો પ્રારંભ કર્યો અને બાબા રામદેવે પાછળથી આ ટીવી ચેનલ ખરીદી લીધી. રામ ભારત 2010 માં કંપનીની સ્થાપનાથી લઈને 2018 સુધી કંપનીનો મોટો શેરહોલ્ડર હતા, પરંતુ તે પછી તેણે પોતાના શેર મુક્ત...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧૨૭: કુંભ

મારે દાક્તર પ્રાણજીવનદાસ મહેતાને મળવા રંગૂન જવાનું હતું. ત્યાં જતાં કલકત્તામાં શ્રી ભૂપેદ્રનાથ બસુના આમંત્રણથી હું તેમને ત્યાં ઊતર્યો હતો. અહીં બંગાળી વિવેકની પરિસીમા આવી હતી. આ વેળા હું ફળાહાર જ કરતો. મારી સાથે મારો દીકરો રામદાસ હતો. જેટલો સૂકો  ને લીલો મેવો કલકત્તામાં મળે તેટલો એકઠો કરવામાં આવ્યો હતો. સ્ત્રીઓએ રાતોરાત જાગીને પિસ્તાં આદિને પલાળી ત...
Ek Gha । Dilipsingh Kshtriya । AGN । allgujaratnews.in । Gujarati News ।

2017ના હીરો હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ગુજરાતની પેટ...

આખા રાજકીય ચિત્રને જોતા એક વાત સ્પષ્ટ દેખાય છે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખને આ ત્રણેથી કોઈ નુકશાન નહિ થાય ઉલ્ટું એમને ફાયદો જ થશે કેમકે જે આઠ બેઠકો પર ચૂંટણી થઇ રહી છે એ જે તે વખતે કોંગ્રેસની જ હતી એટલે ભાજપ માટે તો વકરો એટલો નફો જ છે.
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ભગંદર થયું હોય તો લીમડાનાં પાનનો રસ શ્રેષ્ઠ ઉપાય છે 

ભગંદર (આંતરડામાં ચાંદાં - પાક) નરણા કોઠે પ્રથમ શિવામ્બુપાન કરવું. લીમડાનાં પાનનો રસ લેવો (1 કપ). જુદી જુદી લીલી ભાજીના રસ પી શકાય. ઘઉંના જવારાનો રસ. કુંવારપાઠાનો રસ લેવો. મીઠું, ખાંડ, દૂધ, મેંદા, તીખા - તળેલા પદાર્થો બંધ. વધુ વાંચો: નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? તમે જ તમારા ડૉક્ટર બનો  ...

ભારતીય નૌકાદળના જહાજ પરથી બ્રહ્મમોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક...

સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું આજે ભારતીય નૌકાદળના સ્વદેશી નિર્મિત સ્ટેલથ ડિસ્ટરોયર INS ચેન્નાઈ ના પાસેથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેણે અરબી સમુદ્રમાં નિશાન વેધયુ હતું. ઉચ્ચ સ્તરીય અને અત્યંત જટિલ ઉપકરણોનું પ્રદર્શન કર્યા બાદ મિસાઇલે ચોક્કસ ચોકસાઈ સાથે લક્ષ્યાંકને સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. બ્રહ્મોસમાં લાંબા અંતરના નૌકાદળની...

ભારતીય નૌકાદળ – શ્રીલંકા નૌકાદળની દરિયાઈ કવાયત આજથી શરૂ થશે

ભારતીય નૌકાદળ (IN) અને શ્રીલંકાની નૌકાદળ (SLN)ની સંયુક્ત વાર્ષિક દ્વિપક્ષીય દરિયાઈ કવાયતની આઠમી આવૃત્તિ 19 થી 21 ઓક્ટોબર, 2020 સુધી ત્રિન્કોમાલી શ્રીલંકાના દરિયાકિનારે યોજવામાં આવી છે. શ્રીલંકાની નૌકાદળનું પ્રતિનિધિત્વ નૌકાદળના જહાજ, સયુરા (દરિયાઈ પેટ્રોલિંગ જહાજ) અને ગજકા (તાલીમ જહાજ) કરશે. ભારતીય નૌકાદળનું પ્રતિનિધિત્વ સ્વદેશી રીતે નિર્મિત સબમ...

રામદેવની 16 કંપનીઓમાં ભાઈ ભરત ડિરેક્ટર છે, ભરતના પત્ની 11 કંપનીમાં ડિર...

રામ ભારતનો આ 6 પ્રમોટર કંપનીઓમાં મોટો હિસ્સો છે. તે બાબા જૂથની 16 કંપનીઓમાં ડિરેક્ટર છે. અનેક કંપનીઓમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેમની પત્ની સ્નેહલતા પતંજલિ જૂથની 11 કંપનીઓમાં ડિરેક્ટર છે. રામ ભારતને સૌ પ્રથમ મા કામખ્યા હર્બલ્સમાં ડાયરેક્ટર  તરીકે લેવામાં આવ્યા હતા. તે જુલાઈ 2006માં કંપનીના બોર્ડમાં જોડાયા હતા. જાન્યુઆરી 2010 સુધી તેમાં સામેલ હતા. પ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧૨૬: મારો પ્રયત્ન

પૂના પહોંચીને ઉત્તરક્રિયા વગેરે ઊજવીને સોસાયટીએ કેમ નભવું અને મારે તેમાં જોડાવું કે નહીં, એ પ્રશ્ન અમે બધા ચર્ચતા થઈ ગયા. મારી ઉપર મોટો બોજો આવી પડયો. ગોખલે જીવતાં મારે સોસાયટીમાં દાખલ થવાનો પ્રયત્ન કરવાપણું નહોતું. મારે કેવળ ગોખલેની આજ્ઞાને અને ઇચ્છાને વશ થવાનું હતું. આ સ્થિતિ મને ગમતી હતી. ભારતવર્ષના તોફાની સમુદ્રમાં ઝંપલાવતાં મને સુકાનીની જરૂર હ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

શિયાળો આવે અને તજાગરમી – વાઢીયા ફૂટી નિકળે તો આટલું કરશો તો ઘણું થશે 

વાઢિયા - તજા ગરમી બળતરા થાય તો પણ શિવામ્બુ કે ગૌમૂત્ર ચોપડવું. ધીમે ધીમે રાહત થાય. લીમડાનાં પાનનો રસ પીવો અને ચોપડવો. વિટામિન ‘સી’ ની ઊણપ ટાળવી. આમળાં, લીંબુ છૂટથી લેવાં. સલાડ કચુંબર છૂટથી લેવાં. દિવેલીનાં પાન, આકડાનાં પાન ગરમ કરીને બાંધી શકાય. તેનો રસ પિવાય - ચોપડાય. ખૂબ પાકેલાં કેળાનો માવો ચોપડવો - ઘસવો. કાથો, શંખજીરુ, સ...

ખેડૂતો જમીન ગુમાવી રહ્યાં છે, 50 લાખ ખેડૂત પરિવારોએ જમીન ગુમાવતાં બેકા...

2010-10 ની સરખામણીએ કૃષિ વાવેતર વિસ્તારમાં 2015-16માં ઘટાડો નોંધાયો છે. કુલ ક્ષેત્રફળ 2010-11માં 14,15,630 ચોરસ કિ.મી. હતું, તે 2015-16માં ઘટીને 13,95,060 ચોરસ કિ.મી. આવીને ઊભું છે. આ સમયગાળા દરમિયાન કૃષિ હોલ્ડિંગમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો હતો, જે વર્ષ 2015-16માં 18,20,100 થી ઘટીને 18,16,030 ચોરસ કિલોમીટર થઈ ગયો છે. દેશમાં સ્થાનાંતરિત કૃષિ વિશ...

વધું પ્રોટીન અને 4 પાણીએ થઈ શકતી ઘઉંની નવી શોધાયેલી જાત “તેજસ...

વિકસિત ઘઉંની જાત પુસા તેજસ એચઆઈ 8759 પાકની નવી જાતો દેશમાં ભારતીય અનુસંધાન પરિષદે કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધાયેલી નવી ઘઉંની જાત ખેડુતોની આવક વધારી આપે છે. ઓછા ખર્ચે વધું ઉપજ આપે છે. પુસા તેજસ જાતિનો વિકાસ ઈન્દોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે. જે ગુજરાતનાં ઉગાડવા માટે પણ ભલામણ કરી છે. જેને ...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૨)

ભાગ ૧ - સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૧) ગેસ સિલિન્ડરમાં ભરવામાં આવતો મિથેન વાયુ સુગંધવિહીન હોય છે. આથી જો રાંધણ ગેસ લીકેજ થાય તો આપણને સુગંધ આવે નહીં અને ખબર પડે નહીં. જો આવું થાય તો અકસ્માતનું પ્રમાણ વધી જાય. આવું ન થાય અને ગેસ લીકેજની તરત જ જાણ થઈ જાય તે માટે ઇથાઈલ મરકેપ્ટન નામનો એક તીવ્ર વાસવાળો વાયુ પણ મિથેન સાથે ગેસ સિલિન્ડ...

યોગગુરુ બાબા રામદેવના ભાઈ રામભારત પતંજલિ આયુર્વેદ જૂથ પર મજબૂત પકડ ધરા...

બાબા રામદેવના ભાઈ રામ ભારતને તાજેતરમાં રૂચિ સોયાના એમડી નિયુક્ત કરવામાં આવ્યા છે. રૂચિ સોયા હવે પતંજલિ ગ્રુપની કંપની છે. ડિસેમ્બર 2019 માં તેના સંપાદનથી. 21 ઓગસ્ટ (2020) સુધીમાં આ કંપનીનું માર્કેટ મૂડી 20,000 કરોડ રૂપિયાની નજીક હતી. રામ ભારત અત્યાર સુધી પતંજલિ આયુર્વેદમાં ડિરેક્ટર હતા અને ડિરેક્ટર તરીકે જૂથની ઘણી અન્ય કંપનીઓમાં પણ સામેલ હતા. આચા...

ધો.1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે? જાણો હકીકત

કોરોના કહેર ને કારણે દિવાળી આવવા થઈ છતાં પણ શાળાઓ ખુલી શકી નથી. છેલ્લા 7 મહિનાથી શાળા કોલેજો બંધ છે. બીજી તરફ ઓનલાઈન અભ્યાસમાં પણ અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. શાળાઓ અને વાલીઓ વચ્ચે ફીનો મુદ્દો પણ અટવાયેલો છે. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે રાજ્ય સરકાર ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી શકે છે. જો કે આ બાબતે ખુલાસો કરતાં એજ્યુ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧૨૫: ત્રીજા વર્ગની વિટંબણા

બર્દવાન પહોંચીને અમારે ત્રીજા વર્ગની ટિકિટ લેવાની હતી. તે મેળવતાં વિટંબણા પડી. ‘ત્રીજા વર્ગના ઉતારુને ટિકિટ વહેલી આપવામાં નથી આવતી,’ એવો જવાબ મળ્યો. હું સ્ટેશનમાસ્તર પાસે ગયો. મને તેમની પાસે કોણ જવા દે? કોઈએ દયા કરી સ્ટેશનમાસ્તરને બતાવ્યા, ત્યાં પહોંચ્યો. તેમની પાસેથી પણ ઉપરનો જ જવાબ મળ્યો. ‘બાર ઊઘડ્યાં’ ત્યારે ટિકિટ લેવા ગયો. પણ સહેલાઈથી ટિકિટ મળે...