Tag: Corporator
જામનગરમાં ભાજપના કોર્પોરેટરે અધિકારીને લાતો અને લાફો માર્યો, ભાજપના ને...
In Jamnagar, a BJP corporator kicked and slapped an officer, BJP leaders had also beaten him earlier ON 21 August 2020
જામનગર મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની સભા યોજવામાં આવી હતી પરંતુ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ જામનગર મહાનગરપાલિકાના હોલાને બદલે સભા ટાઉનહોલમાં સામાજિક અંતર રાખી શકાય તે માટે યોજવામાં આવી હતી. બેઠક શરૂ થાય તે પહેલાં ભાજપના નગરસેવ...
બ્રેકીંગ: શહેરમાં વધુ એક ભાજપ કોર્પોરેટર કોરોના પોઝીટીવ
નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનને કોરોના પોઝિટિવ
સાધનાબેન અને તેમના પરિવારના બીજા ૨ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ
મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં હતા હાજર
કન્ટેનમેન્ટ ઝોનમાં યોજ્યો હતો કાર્યક્રમ
તુલસી રોપના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હતા હાજર
ગરીબ આવાસના મકાનો ઉપર કબજો કરનાર ભાજપના કોર્પોરેટર સામે કોઈ કાર્યવાહીમ...
અમદાવાદ, તા. 12.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં બનાવાયેલા ગરીબ આવાસ યોજનાના મકાનોના ખોટા દસ્તાવેજ ઊભા કરીને ગેરકાયદે મકાનો ઉપર કબજો કરનાર ભાજપના કોર્પોરેટરના કાળા કરતૂતોને પક્ષ તેમજ પોલીસ દ્વારા છાવરવામાં આવી રહ્યા છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ થયાને આજે એક અઠવાડિયું થવા આવ્યું છે, છતાં શહેર ભાજપ પ્રમુખ આ કોર્પોરેટર સામે કોઈ કાર્યવાહી કરવાનું તો દૂર રહ...
બદરૂદીન શેખની ચા-પાણી વાતથી કોંગ્રેસ ભયમાં
અમદાવાદ, તા.૦૬
શહેરના બહેરામપુરાના કોર્પોરેટર અને પૂર્વ મ્યુનિસિપલ વિપક્ષનેતા તરીકે પાંચ વર્ષ સુધી એકહથ્થુ સત્તા ભોગવનારા બદરૂદીન શેખે એક વધુ વિવાદ સર્જયો છે. અમપાના એક કર્મચારીના પિતાના અવસાન બાદ યોજાયેલા બેસણા બાદ કોંગ્રેસના આ કોર્પોરેટરે બેસણામાં આવેલા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને પૂર્વ ભાજપના ધારાસભ્ય સહીત કેટલાક ભાજપના વર્તમાન અને પૂ...
ઉત્તર-પશ્ચિમઝોનમાં ટોરેન્ટ પાવરને ૧૮.૫૦ લાખની પેનલ્ટી કરાઈ છતાં વસુલાત...
અમદાવાદ,તા.૧૮
શહેરના ઉત્તર-પશ્ચિમઝોનમાં ટોરેન્ટ પાવરને અલગ-અલગ કારણોસર અમપા ઈજનેર વિભાગ દ્વારા રૂપિયા ૧૮.૫૦ લાખની પેનલ્ટી કરાઈ છે.આમ છતાં આ પેનલ્ટીની આજ દિન સુધી વસુલાત કરાઈ નથી.
આ અંગે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે કહ્યુ,સનસુર્યા એપાર્ટમેન્ટ,આલફાવન મોલ પાસે ટોરેન્ટ પાવર દ્વારા કેબલ નાંખવા રોડ ખોદી નાંખવામા આવતા સ્થાયી સમિતિએ ૩ મે-૨૦૧૮ના રો...
દહેગામ રોડ પર વરસાદ વિના પડ્યો ભૂવો, બાઈકચાલક ઈજાગ્રસ્ત
અમદાવાદ, તા.11
વરસાદમાં તો સમગ્ર શહેરમાં ભૂવા પડવાના અનેક કિસ્સા નોંધાયા જ છે, પરંતુ વિના વરસાદે પણ નરોડામાં 15 ફૂટ ઊંડો ભૂવો પડવાની ઘટના નોંધાઈ છે. આ ભૂવામાં પડી જવાના કારણે એક બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ભૂવામાં પડી ગયેલા બાઈકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું...