Tag: government
શહેરમાં ઉગાડાતા કોનોકાર્પસ ઝાડ અસ્થમા, શરદી અને ખાંસીનું કારણ
ગાંધીનગર, 26 મે 2021
કોરોનાના જીવાણુંઓ શરદી, ખાંસી, ફેફસાની બિમારી કરે છે. કોનોકાર્પસ ઝાડ વર્ષોથી અસ્થમા, શરદી અને ખાંસીનું કારણ છે. પણ ગુજરાતના ઘણાં શહેરોમાં વિદેશી કોનોકાર્પસ ઝાડ થોડા વર્ષોછી શોભા માટે મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવી રહ્યાં છે. અમદાવાદ રિવરફ્રંટની સિમેન્ટ કોંક્રિટની દિવાલો ગરમ થઈ જતી હોવાથી ત્યાં ઉગાડવામાં આવ્યા છે. જે શહેર માટે ...
કેળની ભારે નુકસાનીએ ખેડૂતની કેડ ભાંગી નાખી, એમઆરપી રાખો પણ એમએસપી નહીં...
ગાંધીનગર, 25 મે 2021
ગુજરાતના કેળા પકવતાં ખેડૂતોને દરિયા કાંઠે ભારે મોટું નુકસાન થયું છે. દરિયા કાંઠે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં 70થી 90 ટકા સુધી નુકસાન વાવાઝોડા વિસ્તારમાં થયું છે. જેમાં સૌથી વધું નુકસાન વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર સહિતના 9 જિલ્લામાં 57518 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 30 હજાર ...
મહેન્દ્રસિંહ ટીકૈત, ભારતના ખેડૂત રાજકારણના પટેલ
મહેન્દ્રસિંહ ટીકૈત, ભારતના ખેડૂત રાજકારણના પટેલ
ગુજરાતમાં ગામના કે ખેડૂતોના નેતાને પટેલ કહેવાય છે. એમ ઉત્તર ભારતમાં ચૌધરી કહેવાય છે. ઉત્તર ભારતના ખેડૂતો દિલ્હીને ઘેરો ઘાલીને બેઠા છે. સરકારને હચમચાવી રહ્યાં છે. તેની લડાયકતા ઊભી કરનારા મહેન્દ્રસિંહ ટીકૈત હતા. તેઓ ખેડૂતોની લડાઈમાં સરકાર પાસે જતાં ન હતા. સરકારો તેમની પાસે આવતી હતી. કોંગ્રેસ સરકારોને...
ચક્રવાતથી ભારે નુકસાન પહેલાં સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરી, ઉ...
ગાંધીનગર, 21 મે 2021
ચક્રવાત આવે તે પહેલાં ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટાકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરી દીધી હતી. આમ થતાં ખેડૂતોના ઘઉં થેકર, ગોડાઉન, કૃષિ બજારમાં પડી રહ્યાં હતા. જેમાં ભારે મોટું નુકસાન થયું છે. તેનું વળતર આપવા ખેડૂતો માંગણી કરી રહ્યાં છે.
3500 કિલો હેક્ટરે ઉત્પાદકતા પ્રમાણે 13.66 લાખ હેક્ટરમાં ઘઉંના વાવેતર થયા હતા. ગુજરાતમાં ચ...
અમેરિકાના BAPS મંદિરમાં પકડાયેલા ગુલામો બાદ હવે, કોરતરણીના પથ્થરોના કલ...
અમદાવાદ, 20 મે 2021
11 મે, 2021ને મંગળવારના દિવસે અમેરિકાના ન્યુજર્સી રાજ્યના રૉબિન્સવિલ્લામાં 2014થી નિર્માણ પામી રહેલા ભવ્ય સ્વામિનારાયણ મંદિરમાં અમેરિકાના ત્રણ વિભાગ - એફ.બી.આઇ.; હોમલેન્ડ સેક્યુરિટી અને શ્રમવિભાગના અધિકારીઓએ સામૂહિક રેડ પાડી. ત્યારે ભારતના મજૂરો ગુલામની જેમ જીવતાં મળી આવતા તેમને મુક્ત કરવામાં આવ્યા છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્...
વાવાઝોડા ગ્રસ્ત ગરાળ ગામમાં મુખ્ય પ્રધાન ગયા તેની પસંદગીનું રહસ્ય જાણવ...
ગરાળ ગામમાં મુખ્ય પ્રધાન ગયા ત્યાં ખારા પાણી સમસ્યાઓ છે, આસપાસના ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો
ગાંધીનગર, 20 મે 2021
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાની તારાજીની જાત માહિતી મેળવવા ઉના તાલુકાના ગરાળ ગામે પહોચ્યા હતા.
ગાંધીનગરથી હવાઇ માર્ગે ઉનાના ગરાળ ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉ-તે વાવાઝોડાએ સ...
Corona like disease in sheep and goats, no cure, vaccine remedy
કોરોના જેવો ઘેટા-બકરામાં બકરી પ્લેગ રોગ, કોઈ દવા ન હોવાશી રસી એકમાત્ર ઉપાય
ગાંધીનગર, 19 મે 2021
કોરોના જેવા લક્ષણો ધરાવતો બકરી પ્લેગ ગુજરાતમાં જોવા મળે છે. બકરીના પ્લેગ તરીકે પણ ઓળખાતા પીપીઆર (પેસ્ટ ડેસ પિટિટ્સ રુમિનન્ટ્સ) રોગને લીધે દર વર્ષે હજારો બકરા અને ઘેટા મૃત્યુ પામે છે. રસીકરણ એક માત્ર ઉપાય છે. જેની કોઈ દવા નથી. ગુજરાતમાં 18 લાખ ઘેટા ...
ગુજરાત ભાજપે જાહેર કરેલો વેક્સિનનો સચ્ચાઈનો વીડિયો ખોટો નિકળ્યો, પાટીલ...
અમદાવાદ, 19 મે 2021
ગુજરાત ભાજપે આજે 19 મે 2021 સવારે તેના આધિકારિક સોશીયલ મીડીયા પ્લેટફોર્મસ પર ખોટી માહિતી જાહેર કરી હોવાનો ઘટસ્ફોટ સોશિયલ મિડિયા નિષ્ણાંત પાર્થેશ પટેલે કર્યો છે.
નરેન્દ્ર મોદીના ફેસ બુક અને પેજ હેન્ડલ કરી ચૂકેલા પાર્થેશે ભાજપની પોલ પકડી છે. વેક્સિન અંગે સરકાર પર ઉઠતા સવાલો પર જે ફેકટ ચેક વીડિયો રિલીઝ કર્યો તેમાં તમામ મા...
વાવાઝોડા પહેલા આંબા પરથી કેરી ખરી ગઈ, ખેડૂતોને 2 હજાર કરોડના નુકસાનની ...
ગાંધીનગર, 17 મે 2021
વાવાઝોડું ત્રાટકે તે પહેલાં ભારે પવનથી આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડી છે. જેથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. રૂપિયા 6 હજાર કરોડ જેટલી કેરી પાકે તેવો અંદાજ હતો. જેમાં 50 ટકા કેરી આંબા પરથી ઉતારીને બજારમાં વેચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. આમ રૂપિયા 3 હજાર કરોડની કેરી વેચાઈ ગઈ હતી. હવે 3 હજાર કરોડની કેરી આંબા પર હતી. જ...
ગુજરાતમાં ડાયાબિટીશના 30 લાખ દર્દીઓમાં કોરોના પછી વધારો, રેમડેસિવિર કે...
ગાંધીનગર, 17 મે 2021
અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં 80થી 83 ટકા દર્દીઓમાં ઓબેસિટી, ડાયાબિટીસ, કૅન્સર, કિડની, બીપીના રોગો રહ્યાં છે. જેમાં ડાયબિટીસના દર્દીઓને સુગર વધઘટ સતત થયા કરતું જોવા મળ્યું છે. ગુજરાતમાં 30 લાખ ડાયાબિટીશના દર્દીઓ છે જેમાં વધારો થઈ રહ્યો છે.
કોરોનાના કારણે 8511 લોકો મોતને ભેટ્યા છે. ગુજરાત રાજ્યમાં કુલ 5.50 લાખ દર્દીઓને હોસ્પિટ...
મગફળી કેટલી વાવવી જોઈએ તે અમેરિકાએ જાહેર કર્યું, ગુજરાતના કૃષિ વિભાગે ...
ગાંધીનગર, 17 મે 20201
વિશ્વમાં જેટલી મગફળી પાકે છે તેમાં ગુજરાતના ખેડૂતોનો સૌથી મોટો હિસ્સો રહેલો છે. તેથી ગુજરાતના ખેડૂતો વિશ્વમાં ક્યાં કેટલી મગફળીનું વાવેતર આ વર્ષે થયું છે કે થવાનું છે તે અંગે જાણકારી રાખે તો તેમને ઘણો ફાયદો થઈ શકે છે. કારણ કે ખેડૂતો હવે કપાસ છોડીને મગફળી તરફ આ વર્ષે વધારે જુકાવ રાખશે.
ગયા વર્ષે ગુજરાતની મગફળી અને બીયાંની ભ...
“તાઉતે” વાવાઝોડાથી બચવા ભાવનગરના 43 ગામોનું સ્થળાંતર કરાયું, લશ્કર આવશ...
ગાંધીનગર, 16 મે 2021
“તાઉતે” વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે. દિવ, ભાવનગર, જુનાગઢમાં હીટ થાય તેવી હવામાન વિભાગની આગાહી છે. અહીં અગરીયાઓનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 44 એન.ડી.આર.એફ.ની ટીમ ફાળવી આપવામાં આવી છે. 26 ટીમ આવી ગઇ છે. બીજી સાંજ સુધીમાં આવી જશે.
“તાઉતે”નો સામનો કરવા આર્મી, નેવી અને એરફોર્સ...
મોદીમાં હિંમત હોય તો યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બિવીની સામે ચૂંટણી...
પુણ્ય પ્રસૂન વાજપેયીએ નરેન્દ્ર મોદીને પડકાર્યા
કેટલાક સમયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની સતત ટીકા થઈ રહી છે અને આ ટીકા માત્ર સરકારની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. રોગચાળા દરમિયાન ભાજપના નેતાઓ અને ભાજપ સરકારનું વલણ જે રીતે રહ્યું છે તે સતત ટીકાઓનો શિકાર બન્યું છે.
ભલે તે ઓક્સિજન સિલિન્ડરોની અછતનો મામલો હોય કે સમગ...
યસ બેંક 345 કરોડની મેગ્નમ સોલ્યુશન્સ કંપનીની મિલકતોની ઈ હરાજી આજે કરેશ...
અમદાવાદ, 15 મે 2021
ખાનગી ક્ષેત્રની બેંક યસ બેન્ક આજે 15 મેના રોજ ઇ-કોમર્સ કંપની મેગ્નમ સોલ્યુશન્સ લિ.ની સ્થિર સંપત્તિની હરાજી કરશે, જેથી તેનું 345 કરોડ રૂપિયાનું ઋણ વસૂલ થઈ શકે. આ હરાજી ઓનલાઈન કરવામાં આવશે. યસ બેંકે તેની ઇ-ઓક્શન નોટિસમાં કહ્યું છે કે તેણે 29 ઓગસ્ટ, 2020 ના રોજ મેગ્નમ સોલ્યુશન્સ લિમિટેડની ભૌતિક સંપત્તિનો કબજો લીધો હતો. 28 એપ્રિલ...
ગુજરાત સહિત ભારતની કોરોના ચિંતાજનક છે, 2020 કરતાં વધુ જોખમી : વિશ્વ આર...
15 મે 2021
વિશ્વ આરોગ્ય સંસ્થા - ડબ્લ્યુએચઓએ કહ્યું કે તેઓ ભારતની કોરોના પરિસ્થિતિને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે અને સમયસર તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
કોરોના રોગચાળાને કારણે સમગ્ર વિશ્વમાં પાયમાલી થઈ છે. ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનામ ગેબ્રીઆસિયસે ચેતવણી આપી હતી કે આપણે આ રોગચાળાના બીજા વર્ષમાં છીએ અને તે પ્રથમ વર્ષ કરતા વ...