Tag: gujarat
કાળિયારના ચામડા સાથે શિકારીઓની ગેંગ ઝડપાઇ, ત્રણ દિવસના રિમાન્ડ પર
જામનગર,તા.13 જામનગરમાંથી કાળિયાર હરણના ચામડાં સાથે આઠ શખ્સ ઝડપાતા દોડધામ મચી ગઇ છે. જામનગરના પાનેલીમાં શિકાર કરી જામનગરમાં ચામડું વેંચવા આવેલા આઠેય શખ્સને વનવિભાગે સકંજામાં લઇ લીધા હતા. આ આઠેય શિકારીઓને અદાલતમાં રજૂ કરીને ત્રણ દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. શિકારી ટોળકીના મુખ્યસૂત્રધારને પકડવા માટે વનવિભાગે તપાસનો શરૂ કરી છે.
જામનગર વ...
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસઃ ત્રણથી ચાર વર્ષમાં એક કા ડબલ કરાવી શકે
અમદાવાદ,તા:૧૩
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના ત્રિમાસિક પરિણામ જાહેર થતાં છેલ્લા થોડા દિવસથી ખાસ્સી ચર્ચામાં શેર આવી ગયો છે. અત્યારે તેની સ્ક્રિપનો ભાવ 1986-87ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. તેના પરિણામે તગડા આવવાની અપેક્ષા હતી. આ ઊંચી અપેક્ષા પ્રમાણે તેના પરિણામો ન આવતા તેના શેરના ભાવમાં થોડા ઘટાડો જોવા મળ્યો છે. વાસ્તવમાં આ ઘટાડો નવા શેર્સ ખરીદવા મ...
પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ૩૫ વર્ષ સુધી રૂ.૧.૫ લાખનું રોકાણ કરનાર રૂા.૨...
અમદાવાદ,તા:૧૩
શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ પર મળતા વળતર જંગી પણ છે અને અનિશ્ચિત પણ છે. આ સંજોગોમાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા કે નહિ તેનો તેમને અંદાજ જ આવતો નથી. તેનાથી ભવિષ્ય સલામત બનશે કે નહિ તે પણ ખાતરીથી કહી શકાતું નથી. શેરબજારમાં રાતોરાત કરોડ પતિ બની જનારાઓ મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ તેવું જ છે. તેની સામે સર...
શું તમે જાણો છો કે ઝીકા અને ડેન્ગયુ માટે એક જ મચ્છર જવાબદાર છે.
ગાંધીનગર,તા.13
સમગ્ર રાજયમાં ડેન્ગયુનો રોગચાળો વકરી રહ્યો છે પરંતુ ઝીકાનો કોઈ કેસ નોંધાયો નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, ઝીકા વાયરસ એડીસ ઈજીપ્તી નામના માદા મચ્છરના કારણે ફેલાવો પામે છે. ભારતમાં ઝીકા વાયરસના ફેલાવા માટે એડેસ ઈજીપ્તી નામની પ્રજાતિ મુખ્યત્વે જવાબદાર છે. આ જ મચ્છરની પ્રજાતિ ડેન્ગયુ કે યલો ફિવર માટે પણ જવાબદાર છે.
રાજયમ...
ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી?, દારુના વેચાણ અંગે એસપીને પત્ર લખો.....
ગાંધીનગર,તા.13
ગુજરાતમાં શિક્ષણનો દાટ વળી ગયો છે. એક સ્કૂલ સંકુલમાં વિદ્યાર્થીઓને જ્યારે એવો પ્રશ્ન પૂછાયો કે ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી હતી. આ સવાલના કારણે રાજ્યના શિક્ષણતંત્રની આબરૂના ધજાગરા ઉડ્યાં છે. આ સંકુલે બીજો વિવાદાસ્પદ પ્રશ્ન દારૂબંધીનો પૂછ્યો હતો. આ બન્ને સવાલોના કારણે રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓને આંચકો લાગ્યો છે.
દારુના...
15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો
અમદાવાદ, તા.13
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ જેવા 15 નેતા 22 વર્ષથી કોંગ્રેસને બનાવી રહ્યા છે. હાર માટે આ નેતાઓ જ જવાબદાર હોવાનું વારંવાર નેતાઓ કહેતા આવ્યા છે. આ ટોળકી ભાજપને મદદ કરી રહી હોય એવો માહોલ ગુજરાતની પ્રજા વચ્ચે વારંવાર ઊભો થતો રહ્યો છે. તેમને ખસેડવ...
પૌત્રી સાથે શારીરિક અડપલાં કરનારા નરાધમ દાદાની ધરપકડ
અમદાવાદ, તા.12
સગી પૌત્રી સાથે બીભત્સ વર્તન અને શારીરિક અડપલાં કરનારા નરાધમ દાદાની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. 60 વર્ષીય દાદા સાથે છેલ્લા છ એક મહિનાથી પૌત્ર અને પૌત્રી એકલાં રહેતાં હતાં. આ મામલે બાળકીની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જુહાપુરા વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે તલાક થતાં બે બાળકો પતિ સાથે રહેતાં હતાં, જ્યારે તલાક ...
મહોલ્લાની પરિણીતાને પુત્ર ભગાડી જતાં વૃદ્ધ માતા-પિતાનો ઝેરી દવા પી આપઘ...
મહેસાણા, તા.12
વિજાપુર પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિ.મી. દૂર રહેતા વૃદ્ધ દંપતીએ શુક્રવારે સાંજે ઝેરી દવા પીને આપઘાત કર્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. પોલીસનું કહેવું છેકે, વૃદ્ધ દંપતિનો પુત્ર મહોલ્લામાં રહેતી પરણિત મહિલાને ભગાડી ગયો હોઇ લાગી આવતાં વૃદ્ધ દંપતીએ આપઘાત કર્યો હતો. જોકે, બનાવ સ્થળે કોઇ ચિઠ્ઠી મળી આવી નથી. આ અંગે વિજાપુર પોલીસે અકસ્માતે મ...
ચંદ્રમાની સોળે કળામાં શરીરને શાતા આપનારી શરદપૂર્ણિમાની ઉજવણી આરોગ્યપ્ર...
અમદાવાદ,તા.12
આપણા તહેવારો અને ઉત્સવોની ઉજવણી ફક્ત આનંદ પ્રમોદ કે મનોરંજન માટે જ નથી પરંતુ તેની પાછળ અનેક કારણો હોય છે. જેમકે ગરબામાં ઘૂમવાને કારણે શરીરમાંથી પરસેવો નિકળે છે અને અને કસરત થાય છે જેથી શરીર સારૂ રહે છે.. ભાદરવો મહિનો પૂર્ણ થાય અને પછી તરત જ આસો મહિનો પ્રારંભાય છે. ત્યારે બે ઋતુઓનો સંક્રાતિકાળ હોય છે જે શરીરના તાપમાનમાં વધઘટ કરે છે...
ભાઈને છોડાવવા ગયેલા ભાઇની હત્યા કરનારા 4 આરોપીને આજીવન કેદ
પાલનપુર, તા.12
દાંતાના ગુગરમાળ ગામે 16 જુલાઈ 2017એ ચાર શખ્સોએ ભાઈને મારતાં બચાવવા ગયેલા સગા ભાઈને લાકડી તેમજ ધોકાનો માર મારી હત્યા કરી હતી. જે કેસ પાલનપુરની સેશન કોર્ટે બે વર્ષ બાદ શુક્રવારે હત્યારાઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
દાંતાના ગૂગરમાળ ગામે 16 જુલાઈ 2017એ સાંજે છ વાગ્યે બળદ લઇ ઘર તરફ જતાં લલિતભાઇને 4 શખ્સોએ ”અમારૂ ખેતર છોડીને જતો ર...
અહેમદ બાબા અને 14ની ટોળકી કોંગ્રેસને લૂંટે છે ?
કોંગ્રેસના 15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો, વારંવાર હાર માટે આ ટોળી જવાબદાર
What did Congress spokesperson and National Party representative Manohar Patel say or did he get notice?
કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે એવું તે શું કહ્યું કે તેમને નોટિસ મળી
અમદાવાદ : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ ...
ગટરના ગંદા પાણી 3 કિમી દૂર સાંતરવાડા સુધી પહોચતાં મામલતદારને આવેદન
દાંતીવાડા, તા.૧૨
દાંતીવાડા તાલુકામાં ચોમાસા બાદ કાદવ-કીચડ ફેલાયા છે. ત્યારે પાંથાવાડા પંચાયતના ગટરના પાણી સાંતરવાડા સુધી પહોંચતા ગામલોકો ઘરની બહાર નિકળતા પણ અચકાઇ રહ્યાં છે. ગામમાં ગંદકીના લીધે ગંભીર રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત ઉભી થઇ છે. જેને લઇ શુક્રવારના મોટી સંખ્યામાં ગામલોકો ભેગા થઇ દાંતીવાડા મામલતદારને આવેદન આપી જાહેરમાર્ગે ફેલાતી ગંદકી...
8000 વૃક્ષોની વસતી સામે વિસનગરના તરભ ગામની વસતી 6000
ગાંધીનગર, તા.૧૨
ગુજરાત સરકાર વૃક્ષો વાવવાની અપીલ કરે છે પરંતુ મહેસાણા જિલ્લામાં આવેલું એક ગામ એવું છે કે, આ ગામમાં જેટલી વસતી છે તેનાથી વધારે વૃક્ષો વાવવામાં આવેલા છે. લીલોતરીથી આચ્છાદિત ગામ જોવું હોય તો મહેસાણાના આ ગામમાં જવું પડે. ગામડાના યુવાનોને ફરજીયાત વૃક્ષો વાવવાનો આદેશ ગામના વડીલો દ્વારા આપવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુક...
બે વર્ષમાં છ પરીક્ષા રદ કરતાં સરકાર વહીવટીતંત્રમાં નિષ્ફળ
અમદાવાદ,12
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૨૦ ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ગઈકાલે અચાનક રદ કરી દેવામાં આવી હતી. આ ઘટનાના હાલમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે એનએસયુઆઇ, વિદ્યાર્થીસેના સહિતનાં વિદ્યાર્થી સંગઠનોએ જુદાજુદા સ્થળે દેખાવો યોજીને આગામી દિવસોમાં સરકારે આ રીતે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવા બદલ...
પ્રેમલગ્ન કરનારી પરિણીતાનો ત્રણેક વખત ગર્ભપાત કરાવી કાઢી મૂકી
અમદાવાદ, તા.12
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપીને બેથી ત્રણ વખત ગર્ભપાત કરાવી નાખ્યા બાદ પતિએ બીજાં લગ્ન કરી લીધાં હતાં. પતિ, સાસુ, સસરા, નણંદ અને પતિની બીજી પત્નીએ ગડદા-પાટુનો માર મારીને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી, જે અંગે પરિણીતાએ પતિ સહિતનાં સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે.
વસ્ત્રાપુર વિસ્તારમાં સં...
ગુજરાતી
English