Tag: gujarat
બગસારામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના અનેક દર્દીઓઃ સરકારી અને ખાનગી દવાખાન...
બગસરા,તા.12
અમરેલીના બગસરા પંથકમાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદ પછી રોગચાળાએ સમગ્ર જીલ્લામા તાવ શરદી ઉધરસ ડેંગ્યુ જેવા અસંખ્ય રોગોએ ભરડો લીધો છે. બગસરા અને આસપાસના ગામડાઓના અનેક દર્દીઓનો ધસારો બગસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સતત વધી રહ્યો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ યોગ્ય વ્યવસ્થા છે કે નહીં અને તંત્ર કેટલું સતર્ક છે તેની પણ તકેદા...
વિડિયો વાઇરલ કરીને યુવતિને આપઘાત કરવા માટે મજબૂર કરનારા ચારની ધરપકડ
રાજકોટ, તા., ૧૨
વાંકાનેરના પેડક સોસાયટીમાં રહેતી અને ધો.૧રમાં અભ્યાસ કરતી સોનલબેન રતીભાઇ વોરા નામની ૧૮ વર્ષની છાત્રાના આપઘાત પ્રકરણમાં આપઘાત માટે મજબુર કરનાર મહિલા સહિત ૪ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પેડક સોસાયટીમાં રહેતી અને ધો.૧રમાં અભ્યાસ કરતી સોનલ રતીભાઇ વોરા (ઉ.વ.૨૦) ઘરે કેરોસીન છાંટી સળગી જતા તેને ગંભીર હાલત...
રાજકોટમાં ડેન્ગ્યૂનો કેર યથાવત્, રાજકોટ DDO પણ તાવમાં સપડાયા
રાજકોટ,12
લંબાતા ચોમાસા અને કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં ડેન્ગ્યૂના નવા આઠ કેસ નોંધાયા છે, જ્યારે જામનગરમાં પણ ડેન્ગ્યૂના કારણે મૃત્યુઆંક 10 થઈ ગયો છે.
રાજકોટ શહેરમાં રોગચાળાના કેરથી રાજકોટ ડીડીઓ પણ બચી નથી શક્યા. રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર...
મગફળી કૌભાંડ બાદ હવે સરકાર તકેદારી રાખીને રજીસ્ટ્રેશન થયેલા ફોર્મની ચક...
રાજકોટ તા. ૧ર
મગફળીનું વિક્રમ જનક વાવેતર રાજ્યમાં થયું હતું. યોગ્ય વરસાદ અને ખેડૂતકોની માવજતને કારણે આ વર્ષે મગફળીનો પાક સારો એવો ઉતર્યો છે જેથી ગુજરાત સરકાર દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં મગફળી ખરીદી અંગે રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. રાજકોટ જીલ્લામાં ૭ર હજાર સહિત રાજયભરમાં કુલ ચાર લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દરમિયાન પુરવઠાના અગ્રસચિ...
મંદીની સ્થિતિ ભાળી ગયેલી મારુતિ સુઝુકીની કાર ઉત્પાદન વધારવા પર પાવર બ્...
અમદાવાદ, તા.11
વૈશ્વિક મંદીએ અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે, જેમાં ભારત પણ બાકાત નથી. ચારેતરફ મંદીની ભારે અસર હવે વર્તાઈ રહી છે. ગુજરાતસ્થિત કંપનીઓએ પણ હવે તકેદારી લેવા માંડી છે. મોટાપાયે થતા ખર્ચા ઘટાડીને કરકસરના પગલાંરૂપે છટણી કરવા માંડી છે, તો વળી ઉત્પાદન ખર્ચને પણ ઘટાડી દીધો છે. ત્યારે હવે એક વધુ અહેવાલ સાંપડી રહ્યા છે, તે વિશ્વવિખ્યાત મારુ...
બોટાદમાં હિરાઘસુની હત્યાના કેસમાં ભાણેજની ધરપકડ
બોટાદ,તા.12
બોટાદના બોડી ગામના વિપુલ ધલવાણિયા નામના યુવાનની હત્યા કરીને મૃતદેહને કારમાંથી ફેંકી દેવાયાની ઘટના ઘટી હતી. જેનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં વિપુલભાઈને બેહોશ હાલતમાં ખસેડનાર તેના આર્મીમેન ભાણેજે જ હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે તેને પકડી લીધો છે. બોટાદ હીરાબજારમાં કામ કરતો વિપુલ મોડી રાત્રીના ઈકો કા...
મિસમેચ જણાય તો જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટની 20 ટકા રકમ સરકાર પોતાની પા...
અમદાવાદ, શનિવાર
જીએસટીઆર 3બીના રિટર્નમાં આપવામાં આવેલી વિગતમાં ખરીદી અને વેચાણના બિલોમાં કોઈ પણ પ્રકારનું મિસમેચ જોવા મળશે તો તેવા સંજોગોમાં જે તે કંપની કે વેપારીએ લેવાની નીકળતી કુલ ઇનપુટ ટેક્સ ક્રેડિટમાંથી 20 ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવી દેવામાં આવશે. આ આઈટીસી બધું જ સ્પષ્ટ થયા પછી રિલીઝ કરવામાં આવશે. આ અંગેનો એક પરિપત્ર નવમી ઓક્ટોબરે કરવામાં...
ખાનગી લકઝરી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ, ભાડામાં બમણો વધારો કરાયો
અમદાવાદ, તા. 12
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત તરફ આવતા મુસાફરોની મજબૂરીનો લાભ ઉઠાવીને ખાનગી બસ ટ્રાવેલ્સ સંચાલકોએ ભાડાં વધારી દીધા છે. સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામોમાં આવવા માટે ખાનગી બસ ટ્રાવેલ્સ દ્વારા ભાડાંમાં બમણો વધારો કરી દીધો છે. એટલું જ નહિ ખાનગી લક્ઝરી બસના સંચાલકો દ્વારા સ્લિપર ...
અમદાવાદના ‘શિસ્તબધ્ધ’ (?) ભાજપમાં બે ટોચના નેતાઓની વર્ચસ્વની લડાઈ: પક્...
અમદાવાદ, તા.12
અમદાવાદમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા અને શહેર પ્રમુખ, ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે રાજકીય પ્રભુત્વ જાળવી રાખવાની લડાઈ છેલ્લાં ઘણા સમયથી ચાલી રહી છે. જેમાં પક્ષના સંનિષ્ઠ કાર્યકરોનો ખો નિકળી રહ્યો છે. કૌશિક જૈન અને જગદીશ પંચાલ વચ્ચે મારામારી અને ગાળો ફેંકવામાં આવી હતી તેનો જ આ ભાગ છે.
અમદાવાદમાં ત્રણ મહામંત્રી છે, પણ તેમાં જગ...
સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટર્સની કફોડી હાલત અંગે આરોગ્યમંત્રી સમ...
અમદાવાદ, તા.12
સરકારી મેડીકલ કોલેજો-હોસ્પિટલમાં ભણતાં અને ઇન્ટરનશીપ કરતા રેસિડેન્ટ ડોકટર્સએ પોતાના અભ્યાસ- કામગીરી અને તેના ભારણના પ્રશ્નોને લઈને આરોગ્યમંત્રી અરજી કરી છે. જેમાં વિપરીત પરિસ્થિતિ અને અનિશ્ચિત કામના કલાકો જેવા જુદાં જુદાં પ્રશ્નોને લીધે રેસિડેન્ટ ડોકટર્સ ને પડતી તકલીફો અંગે જુનીયર ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા આ રજુઆત કરવામાં આવી હોવા...
દહેગામ રોડ પર વરસાદ વિના પડ્યો ભૂવો, બાઈકચાલક ઈજાગ્રસ્ત
અમદાવાદ, તા.11
વરસાદમાં તો સમગ્ર શહેરમાં ભૂવા પડવાના અનેક કિસ્સા નોંધાયા જ છે, પરંતુ વિના વરસાદે પણ નરોડામાં 15 ફૂટ ઊંડો ભૂવો પડવાની ઘટના નોંધાઈ છે. આ ભૂવામાં પડી જવાના કારણે એક બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ભૂવામાં પડી ગયેલા બાઈકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું...
ગુજરાતના મુખ્યસચિવની દોડમાં ત્રણ IAS ઓફિસર
ગાંધીનગર,12
ગુજરાતના નવા મુખ્યસચિવપદે નિયુક્તિ પામવા માટે સિનિયર એવા ત્રણ સનદી અધિકારીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા સર્જાઈ છે. રાજ્યના હાલના મુખ્યસચિવ જગદીપ નારાયણ સિંહનું એક્સટેન્શન નવેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યું છે, ત્યારે આ પદ પર નિયુક્ત થવા માટે ત્રણ ઓફિસર લોબિંગ કરી રહ્યા છે.
ગુજરાતમાં મુખ્યસચિવના ખરા હક્કદાર અરવિંદ અગ્રવાલ છે કે જેઓ નાણાવિભાગન...
શહેરમાં આગામી બે વર્ષમાં રૂપિયા ૫૩૧ કરોડના ખર્ચે આઠ બ્રિજનું નિર્માણ ક...
અમદાવાદ, તા.૧૧
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અમદાવાદ શહેર અને શહેરને જોડતા અન્ય વિસ્તારોને કનેક્ટિવિટી આપવા માટે રૂ.૫૩૧ કરોડના ખર્ચે આઠ બ્રિજ બનાવાશે. ઉપરાંત સરદાર પટેલ રિંગ રોડ પર ૧૯ જેટલા ફ્લાય ઓવરબ્રિજના નિર્માણનુ આયોજન કરી સાણંદ અને કલોલ સુધીના વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ઔડા દ્વારા આગા...
ગુજરાત યુનિ.એ જે પ્રોફેસરને કામકાજથી દૂર કર્યા સરકારે તેને કેસીજીમાં મ...
અમદાવાદ, તા.૧૧
ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં મળેલી સિન્ડીકેટની બેઠકમાં ગુજરાત કોલેજના પ્રોફેસર કે જેઓએ ખોટી રીતે ઉત્તરવહી ચકાસણી કરીને પોતાની પુત્રીના નામે ગેરકાયદે રૂપિયા લીધા હતા. તેને બ્લેકલીસ્ટ કરીને પરીક્ષાની કામગીરી ન સોંપવાનો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં આ પ્રોફેસરને કોઇપણ પ્રકારની નાણાંકીય બાબતો હોય ત્યાં કોઇપણ પ્રકારની કામગીરી ...
ગુજરાતમાં રીચાર્જીંગ વેલ વિના બનતી ઇમારતોમાં જળસંકટનો ભય
ગાંધીનગર,તા.11
ગુજરાતમાં કોઇપણ વસાહતનું નિર્માણ થાય અને તેને ભૂગર્ભના જળનો ઉપયોગ કરવો પડે તો બનાવવામાં આવનારા બોરવેલ પહેલાં રાજ્ય સરાકારમાં તેણે લેખિતમાં બાંહ્યધરી આપવાની હોય છે કે બોરવેલની સાથે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે રીચાર્જીંગ વેલ બનાવવામાં આવશે. જો કે આ કાયદાનું પાલન 80 ટકા વસાહતોના નિર્માણમાં થઇ રહ્યું નથી. ખાનગી તો ઠીક સરકારી બ...
ગુજરાતી
English