Tag: gujarat
લાખોની નોકરી છોડી આણંદના એન્જિનિયરે ઓર્ગેનિક હળદરની ખેતી શરૂ કરી, વાર્...
ગુજરાતના આણંદ જિલ્લાના બોરિયાવી ગામના દેવેશ પટેલે લાખો રૂપિયાની નોકરી છોડી ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. ઈર્ન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરીંગ કરનાર દેવેશ હળદર, આદુ, અશ્વગંધા, લીંબુ, શાકભાજી અને અનાજ પોતાના ખેતરમાં ઉગાડે છે. હાલમાં જ તેમણે ઈમ્યૂનિટી વધારવા માટે હળદર કેપ્સૂલ લોન્ચ કરી છે, જેની ખૂબ જ ડિમાન્ડ છે.
1.25 કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર છે....
ખેતીમાં બેક્ટેરિયા ઉમેરીને નફો વધારી શકાય છે, દેશી ગાયના 1 ગ્રામ છાણમા...
ગાંધીનગર, 28 સપ્ટેમ્બર 2020
રાજ્યપાલે ગાયના છાણ અને બીજા પ્રાણીઓના છાણનું લેબોરેટરીમાં ચકાસણી કર્યા બાદ ડો.પાલેકરને ટાંકીને એક ચોંકાવનારી વાત કરી છે. તેમણે કહ્યું છે કે, ભારતની ગાયના છાણમાં એક ગ્રામમાં 300થી 500 કરોડ બેક્ટેરિયા છે. જે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે. ખેતીનું ઉત્પાદન વધારવા મદદ કરે છે. પણ પરદેશી ગાય કે જે ભારતમાં લાવવામાં આ...
ખેડૂત વિરોધી 3 કાયદાઓનો વિરોધ વિરોધ દેશના 250 કરતા વધારે ખેડૂત સંગઠનો ...
છેલ્લા એક દોઢ મહિનાથી ભારતના 250 કરતા વધારે ખેડૂત સંગઠનો એક સાથે "ખેડૂત સંઘર્ષ સમિતિ" બનાવી ભાજપની મૂડીવાદી નરેન્દ્ર મોદીની સરકાર સામે સતત લડી રહ્યા છે. બંધારણથી ઉપરવટ જઈ ખેડૂત વિરોધી એવા 3 કાયદા લોકસભા અને રાજ્યસભામાં જબરજસ્તીથી કાયદા પસાર કરી દીધા છે. વિશ્વની કંપનીઓ અને વૈશ્વિક વેપાર સંઠનના દબાણ હેઠળ આ કાયદાઓ વેપારીઓની તરફેણમાં કરી દેવાયા છે. જગત...
ગુજરાતની ખેતી, જમીન, જંગલને ખતમ કરી રહ્યું છે, વિદેશી ગાજર ઘાસ
ગાંધીનગર, 21 સપ્ટેમ્બર 2020
જે રીતે ગાંડો બાવળ અમેરિકાથી આવ્યો એ રીતે આ ગાજર ઘાસ પણ અમેરિકાથી આવ્યું છે. થી લાલ ઘઉં પીએલ -480ની સાથે ભારત આવ્યું હતું. હાલ 50 લાખ હેક્ટરમાં ફેલાયું છે. ગાજર, ગાજર ઘાસ, છટક, બૂટી અને પંખારીના નામથી પણ ઓળખાય છે. 90 સે.મી.થી એક મીટરની ઉંચાઈ સુધી વધે છે. જેની લંબાઈ 1.5 મીટર સુધીની ઘણે જોવા મળી છે. તેના પાંદડા ગાજર જેવ...
નારંગી-સંતરાની છાલમાંથી તેલ કાઢવાની નવી રીત નવસારીના કૃષિ વિજ્ઞાનીએ તૈ...
ગાંધીનગર, 22 સપ્ટેમ્બર 2020
નારંગીની છાલ અને બીજ માંથી તેલ અને રંગ પદાર્થના નિષ્કર્ષણ માટે દ્વાવણનું માનકકરણ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના પી.એચ.ટી. વિભાગ દ્વારા નવી પદ્ધતિ તૈયાર કરી છે. નારંગીની છાલ ફેંકી દેવાના બદલે તેમાંથી તેલ કાઢી શકાય છે. નારંગીની છાલમાં ફોટોકેમિકલ્સ છે. છાલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન એ અને બી પણ હોય છે. તેનું ત...
શું APMC ઈતિહાસ બનશે ?… લઘુતમ ટેકાના ભાવનું શું ?
પ્રો. હેમન્તકુમાર શાહ
મૂળભૂત મુદ્દો એ છે કે 1991 પછી જે ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી તેના ભાગ રૂપે જ ખેતી ક્ષેત્રે અત્યારે ત્રણ કાનૂની સુધારા આવ્યા છે એમ કહેવાય. આ સુધારાનો સીધો-સાદો અર્થ એ છે કે સરકાર ખેતપેદાશોના ખરીદ-વેચાણની બાબતમાં પોતાની દખલગીરી ઓછી કરવા માગે છે.
અત્યાર સુધી બધાં રાજ્યોમાં APMCનાં યાર્ડ અને તેમના વેપારીઓનો જે કહેવાતો ઈજ...
ખાંડ, ગોળ અને રસ ઝેર વગરનો મળી શકશે, સેન્દ્રીય શેરડી માટે પ્રયોગો કરીન...
ગુજરાતમાં જ્યાં શેરડીનું સૌથી વધું વાવેતર થાય છે તે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં રસાયણો અને જંતુનાશકો વગરની શેરડી પકવવા માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વૈજ્ઞાનિક આધાર પર પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેના આધારે ખેડૂતો હવે સેન્દ્રિય ખેતી કરી શકશે. પહેલા ખેડૂતો તેની જાતે સેન્દ્રીય કે કુદરતી ખેતી કરતાં હતા. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કૃષિ વિજ્ઞા...
લખન મુસાફિર : ડરીશું નહીં, અવાજ ઉઠાવીશું
નર્મદા જિલ્લાના ખૂબ જ જાણીતા લખન મુસાફિરને હદપાર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમને નર્મદા, ભરૂચ, તાપી, છોટા ઉદેપુર અને વડોદરા – એમ પાંચ જિલ્લામાં હદપાર કરવામાં આવ્યા છે.
લખનભાઇ સામેના આરોપો હાસ્યાસ્પદ અને પાયા વિહોણા તો છે જ. આ આક્ષેપો કોઈ પુરાવાઓ, સાક્ષીઓ, દલીલો કે ઉલટતપાસ તેમજ યોગ્ય સુનાવણી કર્યા વિના કરવામાં આવેલ છે. તેમ છતાંય પોલીસ દ્વારા થ...
મજૂરોના કલ્યાણ માટે રાખેલા કરોડો રૂપિયા રૂપાણીએ માર્ગ અને મકાન વિભાગને...
રાજ્યમાં નોંધાયેલા આદિવાસી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત આત્મ નિર્ભર પેકેજ યોજના હેઠળ આવાસ સબસીડી આપવાની યોજનામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અલાયદી નાણાકીય જોગવાઈ કરીને તે માટેની ગ્રાન્ટ કમિશ્નરશ્રી,ગ્રામ વિકાસ ના હવાલે મુકવાના ઠરાવ બાબતે. વાંધો છે.
રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા...
અમપાએ 30 દિવસમાં 20 હજાર ખાડા પૂરી દીધા, પણ કેમ પડ્યા તેની સામે કોઈ પગ...
અમદાવાદ,
અમદાવાદ મહાનગર પાલિકા - અમપા - દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી ખાડા કૌભાંડ ચાલી રહ્યું છે. ચોમાસાની સીઝન દરમ્યાન પરંપરાગત રીતે રોડના ધોવાણ થયા બાદ નાગરીકોને થતી હાલાકી નિવારવા માટે 14 ઓગસ્ટ 14 સપ્ટેમ્બર ખાડા પુરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 20 હજાર ખાડા પૂરવામાં આવ્યા હતા.
સ્માર્ટસીટી અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલા ખાડા...
કોરોના ફેલાવતી ચા, અમદાવાદમાં 32 કિટલી પર ચા વેચવા પર પ્રતિબંધ
અમદાવાદ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે વધુ એક વખત ગરીબ-શ્રમજીવી વર્ગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ચાની કીટલીઓને સીલ લગાવવામાં આવ્યા છે. તંત્રની સદર કાર્યવાહીના કારણે કેસ વધી રહ્યા હોવાની ચર્ચાને વેગ મળ્યો છે. મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના કારણોસર ચાની કીટલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે....
ચીનના પૈસાથી ગુજરાતમાં 221 કંપનીઓ ચાલે છે, રૂપાણીમાં હિંમત હોય તો કરાવ...
છેલ્લાં 5 વર્ષમાં મોદીના રાજમાં રૂ.7500 કરોડ આવેલા છે. ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ લોકોને કેવી મૂર્ખ બનાવે છે. તે આના પરથી સ્પષ્ટ થાય છે. વિદેશી રોકાણની મંજૂરી કેન્દ્ર સરકાર આપતી હોય છે.
દેશની 1,600 થી વધુ ભારતીય કંપનીઓને એપ્રિલ 2016 થી માર્ચ 2020 દરમિયાન ચીન તરફથી એક અબજ ડોલરનું વિદેશી રોકાણ (એફડીઆઈ) મળ્યું છે. સરકારી ડેટામાં આ માહિતી આપવામાં આ...
ખાંડ મિલો પર ખેડૂતોની 16,000 કરોડ રૂપિયા બાકી, ગુજરાતના ગરીબ ખેડૂતોના ...
શેરડી પકવતા ખેડુતોને ચાલુ ખાંડની સિઝનમાં સારી નિકાસ છતાં કોઈ ફાયદો થયો નથી. કેમ કે સુગર મિલો પર દેશભરના શેરડીના ખેડૂતોના રૂ.16,000 કરોડ આપવાના બાકી છે. યોગીની ભાજપ સરકારના ઉત્તર પ્રદેશના ખેડુતોના બાકીના રૂપિયા 11,000 કરોડ છે. સુગર ઉદ્યોગને યોગી સરકાર તરફથી અનુદાનની ચુકવણી થઈ નથી. તેથી હાલત ખરાબ છે. ગુજરાતના ખેડૂતોના પણ કોરોડો રૂપિયા બાકી છે.
કેન...
બટાટાનું વાવેતર 1.25 લાખ હેક્ટર સાથે તમામ વિક્રમ તોડી નાંખશે, હેક્ટરે ...
ગાંધીનગર, 14 સપ્ટેમ્બર 2020
ગુજરાતમાં ખરીફ અને ઉનાળામાં બટાટા પાકતા નથી. રવિ એટલે કે શિયાળુ વાવેતર 1.18 લાખ હેક્ટરમાં 2019-20માં થયા હતા. 36.65 લાખ ટન અંદાજીત ઉત્પાદન થયું હતું. જે હેક્ટર દીઠ લગભગ 31 હજાર કિલો સરેરાશ ઉત્પાદનનો અંદાજ કૃષિ વિભાગનો હતો. આ વખતે 1.25 લાખ હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થાય એવો અંદાજ ખેડૂતો બતાવી રહ્યાં છે.
ઉત્પા...
ગુજરાતના મુખ્યમંત્રી અભણ છે એવું જ થોડું છે, તેઓ ભૂલકણા છે, 1900 કરોડન...
ગાંધીનગર, 15 સપ્ટેમ્બર 2020
વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ ભાવનગર પોર્ટ પર 1900 કરોડના ખર્ચે બનશે, લંડનની કંપનીને 11 નવેમ્બર 2019ના રોજ ગુજરાત સરકારની મંજૂરી મળી હતી. તો બીજીવખત 15 સપ્ટેમ્બર 2020ના રોજ 11 મહિના પછી કઈ રીતે રૂપાણીએ આપી તે મોટો સવાલ છે. 70 માળની બિલ્ડિંગોમાં પણ આવી રીતે બીજી વખત મંજૂરી રૂપાણીએ આપી હોવાની તેમણે જાહેરાત કરી હતી. કાંતો...