Tag: gujarat
અનેક રોગમાં વપરાતી સ્ટીવિયાની ખેતીમાં મબલખ કમાણી, શેરડીની ખેતી કરતાં જ...
ગાંધીનગર, 4 ઓગષ્ટ 2021
મીઠાશ, સાકર, ખાંડ શેરડી કે બીટથી બને છે. પણ હવે રહણેણીકરણી બદલાઈ ગઈ હોવાથી ખાંડથી ડાયાબિટીશ થઈ જવાનો ભય રહે છે. શર્કરામાં મધુર ગુણ હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓને તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમના માટે સ્ટીવિયા વનસ્પતિનો ઉપયોગ વધ્યો છે. સ્વીવિયાની સારી માંગ છે. તેથી ગુજરાતમાં ઘણાં ખેડૂતો તેની ખેતી કરીને સ...
દેશના કૃષિ વિજ્ઞાનીઓએ 50 વર્ષમાં 5500 નવી જાતો શોધી પણ ગુજરાતના ખેડૂતો...
ગાંધીનગર, 23 જૂલાઈ 2021
ખેતી અને પશુપાલનની 5500 જાતો 1969થી વિકસાવી છે. ઉત્પાદન વધી શકે છે પણ ભાવ નથી મળતાં તે અંગે ખેડૂતોને સારા ભાવ મળે તે માટે કોઈ નવી બજાર વ્યવસ્થા અંગે શોધ નથી થઈ કે માળખુ નથી રચાયું. ખેતરમાં પેદા થતી વસ્તુ નાના વેપારીઓના ગ્રાહકોના ઘર સુધી પહોંચે ત્યાં સુધીમાં ખેડૂતના ભાવ કરતાં 100થી 300 ટકા ભાવ વધી જાય છે. જો કોર્પોરેટ આ વ...
વિશ્વના તીખા મરચા ભૂત ઝોલકિયા લંડનમાં નિકાસ, રૂપાલાએ ગુજરાત માટે કંઈ ન...
The world's hot chilli ghost Zolkia exported to London, Rupala did nothing for Gujarat
ગાંધીનગર, 2 ઓગષ્ટ 2021
ભૂત ઝોલકિયા, સૌથી તીખા મરચાં જે ઇશાન ભારતથી લંડન પહોંચ્યા છે. ગુજરાતના અમરેલીના વતની કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા હોવા છતાં તેઓ અમરેલીના પ્રખ્યાત મચરા નિકાસ કરાવી શક્યા નથી.
નાગાલેન્ડના મરચા હવે ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. ભૂત ઝોલકીયા જાતન...
ન્યૂનતમ ટેકાના ભાવમાં સી-2 પદ્ધતિ ઉમેરી ખેતર અને સાધનોનું ખર્ચ ઉમેરવા ...
Farmers demand increase in farm and equipment cost by adding C-2 method to minimum support price
ગાંધીનગર, 2 ઓગસ્ટ 2021
ગુજરાતના ખેડૂતોની 7 વર્ષથી મુખ્ય માંગણી એ છે કે સરકાર લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની ગણતરીમાં સી-2 પ્લાન પણ સામેલ કરે. 2014 પહેલા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ ચૂંટણી વચન આપ્યું હતું. હાસની ટેકાના ભાવની પધ્ધતિમ...
ખેતીની પાઠશાળા બંધ થવાની તૈયારી, પ્રગતિશિલ ખેડૂતોના ખેતમાં ખેતીનું શિક...
ગાંધીનગર, 2 ઓગષ્ટ 2021
ખેતર પર શાળાની શરૂઆત 2007-8માં થઈ ત્યારે 865 ખેડૂતો અને કૃષિ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનીઓ જોડાયા હતા. 5 વર્ષમાં 1600 ફાર્મ સ્કુલ બનાવવામાં આવી હતી. જેમાં 60 હજાર ખેડૂતો ભાલ લેતા હતા. 8 હજાર મહિલા ખેડૂતો કે પશુપાલકો પણ શાળાએ જતાં હતા. હવે ખેતર શાળા બંધ થવા તરફ છે. જે રીતે સરકારે બાળકો માટેની 7 હજાર શાળાઓ બંધ કરી દીધી છે. એવું ...
પશુઓને મિનરલ અને વિટામીન આપવાથી દૂધમાં 10 ટકાનો વધારો, પશુચારાના 12 અહ...
10% increase in milk by giving minerals and vitamins to animals
દવાના ખર્ચમાં 8 ટકાની બચત થાય છે
ગાંધીનગર, 1 ઓગસ્ટ, 2020
જેમ મનુષ્યને સારા સ્વાસ્થ્ય માટે આયર્ન, જસત, વિટામિન્સ અને પ્રોટીન લેવાની સલાહ આપવામાં આવે છે, તે ગાય અને ભેંસ જેવા આપણા પ્રાણીઓ માટે પણ એટલા જ મહત્વના છે, તેથી કોઈને કોઈ રીતે પશુઓને પોષક તત્વો આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો...
ભ્રષ્ટાચાર કરવા રૂપાણી સરકારે પૂંઠાના શૌચાલય બનાવી આપ્યા
ગાંધીનગર, 31 જૂલાઈ 2021
મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે કહે છે કે, શૌચાલય દરેકના ઘરે હોય એવું સરકાર માને છે. મોડાસા તાલુકાના કવ ગામમાં તો કાગળના પૂંઠાની ઇંટો બનાવીને તેના પર કેમિકલ ચોટાડીને શૌચાલય બનાવીને કૌભાંડ કર્યું છે. આજે એકપણ શૌચાલય ત્યાં ચાલુ નથી.
સરકાર કહે છે 2014 પહેલા શૌચાલય જવા માટે મહિલાઓને રાત પડવાની રાહત જોવી પડતી હતી. આજ...
મબલખ કમાણી આપતા કેસરની ખેતીને નામે ગુજરાતના ખેડૂતો સાથે છેતરપીંડી
Fraud with Gujarat farmers in the name of saffron cultivation
Saffron grows only in 125 villages of Kashmir, now experiments in Himachal
કાશ્મીરના 125 ગામમાં જ કેસર થાય છે, હવે હિમાચલમાં પ્રયોગો
ગાંધીનગર, 20 જૂલાઈ 2021
કાશ્મિરમાં કેસરનું ઉત્પાદન 10 વર્ષમાં 50 ટકા ઘટી ગયું છે. તેથી ઈરાનથી કેસર આવે છે. કેસરનો ભાવ જોઈ ખેડૂતો તેનાથી લલચાય છ...
પોલીસ દ્વારા હત્યા કરવાના ગુનામાં ગુજરાત બદનામ કેમ
Custodial Death: Top in UP country, so many deaths in Gujarat in last 3 years
કસ્ટોડિયલ ડેથઃ UP દેશમાં ટોચક્રમે, છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં આટલા મોત
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
ભારતના મોટા રાજ્યોમાં પોલીસ અને ન્યાયિક હિરાસતમાં કેદીઓના મોતના કિસ્સા વધતા જાય છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં ન્યાયિક હિરાસતમાં 1840 કેદીઓના મોત થયાં છે. એવી જ રીતે ગુજરાતમા...
ગુજરાતના પૂર્વ નોકરશાહ ધારાસભ્ય એકે શર્મા સામે યોગીના ઉત્તર પ્રદેશમાં ...
Why Yogi protests in Uttar Pradesh against former Gujarat bureaucrat MLA AK Sharma?
https://www.youtube.com/watch?v=vjIdlOt4Zxk
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
અરવિંદકુમાર શર્મા કે જેઓ ગુજરાતમાં અને દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂક્યાં છે તેમને હવે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પ્રદેશના વાઇસ પ્રેસ...
રાશનની દુકાનના યુઝર ID વેચી કરોડો રૂપિયાનું ગરીબોનું અનાજ રૂપાણી સરકાર...
By selling the user ID of the ration shop, the Rupani govt ate food grains of poor
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
સરકારી અનાજનો અનોખો 'વહીવટ' કરવાનું કૌભાંડ સામે આવેલું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તરફથી સરકારી અનાજ સગેવગે કરવાના કેસમાં તપાસનો રેલો છેક મહાનગર સુરત સુધી પહોંચ્યો છે. મહાનગર સુરતમાંથી 45 રાશનની દુકાન પરથી યુઝર આઈડીને બારોબર વેચી દેવાનો ઘટસ્...
મોદીનો વિશ્વ કક્ષાનો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ખાનગી લોકોને ઘર ...
Modi's world class GIFT City project failed and private people were allowed to build houses
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં કોઇપણ વ્યક્તિ રહેણાંકના આવાસ ધરાવી શકશે તેવો નવો નિયમ લાગુ કર્યા પછી આ સિટીમાં ત્રણ કંપનીઓએ 12.26 લાખ સ્વેરફીટ જમીન પર મકાનો બનાવવાનું નક્કી કર્યું છે. અગાઉ ગિફ્ટમાં ફાયનાન્સિયલ કંપની...
સમગ્ર દેશમાં ગુજરાતનો ખેડૂત મહેનતું પણ નર્મદા બંધની નિષ્ફળતાએ પાણી ફેર...
સમગ્ર દેશમાં ગુજરાતનો ખેડૂત મહેનતુ, પણ સરકારે નર્મદા યોજના સાવ નિષ્ફળ બનાવી
ગાંધીનગર, 29 જૂલાઈ 2021
ગુજરાતને ભાજપનું રોલ મોડેલ સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવે છે. ગુજરાતની સૌથી મોટો કોઈ યોજના હોય તો તે નર્મદા બંધની નહેરો અને ખંભાતના અખાતમાં કલ્પસર યોજના છે. આ બન્ને યોજના માટે છેલ્લાં 26 વર્ષથી ભાજપના શાસનમાં કામ ચાલી રહ્યું છે. કલ્પસર યોજના મોદી...
પૂર્વ રાજ્યપાલ વજુ વાળા ગુજરાતમાં સક્રિય થતાં રૂપાણી સામે જોખમ, વાળાએ ...
જૂલાઈ 2021
વજુભાઈ વાળા રાજ્યપાલ પદેથી નિવૃત્ત થયા પછી ગુજરાતમાં સક્રિય થયા છે. તેની સાથે એવી ચર્ચા હતી કે તેમને રૂપાણીના સ્થાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. અથવા વહેલી ચૂંટણી આપવામાં આવશે. પણ વિજય રૂપાણીએ જે રીતે ગુજરાતના 7 માતા અને દેવોના દર્શન કરવા જઈ આવ્યા તેથી હવે તેમના પદનો ભય ઓછો થયો હોવાનું માનવામાં આવે છે. તેથી વહેલી ચૂંટણી નહીં આવે. પણ ...
વર્ડકપ અપાવનાર 3 ખેલાડીઓ ગુજરાતમાં તગારા ઉપાડવાની કાળી મજૂરી કરે છે
https://twitter.com/arjunmodhwadia/status/1419613424183435278?s=20
ગાંધીનગર, 26 જૂલાઈ 2021
ભારતને અંધજનો માટેના ODI વર્લ્ડકપ, T-20 વર્લ્ડકપ અને એશિયાકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મોંડકર આજે મજુરીકામ કરીને જીવનનિર્વાહ કરવા મજબુર છે.
આ અંગે કોંગ્રેસ પક્ષના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતું કે ...