Tag: gujarat
દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.3 ટકાનો ઘટાડો થતાં આર્થિક સ્થિતિ ધડામ
અમદાવાદ,તા.17
મંદીનો માર એટલી હદ પ્રજાને પડી રહ્યો છે જેને કારણે કમર બેવડ વળી ગઇ છે. જોકે ઉદ્યોગો આ મંદીનો માર ઓછો કરી શકશે તેવી આશા રાખવામાં આવી રહી હતી. થોડીક મંદી બાદ વાતાવરણ સકારાત્મક બનશે અને ફરી પાછી દેશની આર્થિક સ્થિતિ ટ્રેક ઉપર આવશે તેવી આશા હતી. લાખો નિરાશાઓની વચ્ચે એક આશા છુપાયેલી હોય છે તેવી ઉક્તિ છે. પરંતુ જે અહેવાલો અને આંકડાઓ જાહેર થ...
જૂનાગઢની દાયકાઓ જૂની ટ્રાફિક જામની સ્થિતિને દૂર કરવા આખેઆખી રેલવે લાઈ...
જૂનાગઢ :તા:17
જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી મીટરગેજ રેલ્વે લાઇનથી વારંવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા નાગરિકો અને તંત્ર માટે માથાના દુખાવા સમાન બની રહી છે. જેના લીધે શહેરની વચ્ચોવચ આવેલા મીટરગેજ રેલ્વે સ્ટેશનનું સ્થળાંતર કરીને ગ્રોફેડ પાસે નવું સ્ટેશન બનાવવાનો જનહિત અભિગમ અપનાવતાં આ અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા ...
સમગ્ર દેશમાં ગુજરાત 556 વિદ્યાર્થીઓની આત્મહત્યા સાથે છઠ્ઠા ક્રમાંકે
ગાંધીનગર, તા. 17
એક હિન્દી ફિલ્મનું ગીત હતું કે પાપા કહેતે હૈ બડા નામ કરેગા... આ ગીતના મુખડા પ્રમાણે જે રીતે બાળકો પર ભણતરનો બોજ નાંખવામાં આવે છે તેના કારણે નાસીપાસ થયેલા બાળકો આપઘાત કરવા સુધીના પગલાં ઉઠાવતાં અચકાતા નથી. અને આ માટે વાલીઓ તો જવાબદાર છે જ પણ આપણાં દેશ અને રાજ્યનું ભણતર પણ એટલું જ જવાબદાર છે. સ્પર્ધાત્મક યુગમાં અવ્વલ રહેવા માટે બાળક ...
અમદાવાદમાં ગેરકાયદે લેવાતો કાયદેસરનો મિલકત વેરો
અમદાવાદ : અમદાવાદ શહેરની વેપારી અને રહેણાંકની 23.50 લાખ મિલ્કતોનો વેરો કયા આધારે લેવામાં આવે છે તેની કોઈ વિગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર નથી. ચોંકાવનારો ઘટસ્ફોટ માહીતી અધિકાર કાયદા હેઠળ થયો છે. ગેઝેટની નકલ અમપાના વહીવટીતંત્ર પાસે નથી.
મિલ્કતવેરો કાયદાની કઈ જોગવાઈ અને કઈ પધ્ધતિ અને 18 ટકા વ્યાજ કયા નિયમ હેઠળ વસુલાય છે એ અંગે માહિ...
શિપબ્રેકર્સ ઉપર હુમલાની ઘટનામાં વાઘાણીએ દાનસંગ મોરી સામે દાવ લીધો
અમદાવાદ, તા. 15
ભાવનગરના બુધેલ ગામમાં જહાજ ભાંગવાના વેપારી સાથે ટકરાવવાની બોલાચાલીમાં પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને તેના સરપંચ ભત્રીજા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં વેરની વસુલાત અને ઊભા કરેલા વેરની વાતો બહાર આવી રહી છે.
આ ઘટના બાદ દાનસંગ મોરી સામે એક જૂથ વિરોધ કરી રહ્યું છે તો બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ સામે ભારે વિરોધ ઊભો થયો છે. ...
ખેડૂતોને લઇને મોટા સમાચાર, ગુજરાત સરકારે રૂ.700 કરોડના સહાય પેકેજની જા...
ગાંધીનગર ,તા:16 રાજ્યમાં વધુ વરસાદને કારણે ખેતી નિષ્ફળ જતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે, કપાસ અને મગફળી સહિતના પાક નિષ્ફળ જતા થોડા જ દિવસોમાં 3 કરતા વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે, ખેડૂતોની હાલત દયનીય બની રહી છે, ત્યારે રાજ્ય સરકારે પહેલા તો ખેડૂતોના પાક વિમા મામલે કંપનીઓને કડક શબ્દોમાં સર્વે કરીને સહાય ચૂકવવા આદેશ આપ્યો છે, હવે પાક વિમા સિવાય રાજ્ય...
સરસ્વતીના ધામમાં ગોળખધંધા ! અમદાવાદની અંકુર સ્કૂલમાં ગેરકાયદેસર કોલ સે...
અમદાવાદ,તા:16 શહેરમાં વધુ એક ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, નવાઇની વાત તો એ છે કે હવે સ્કૂલમાં પણ કૌભાંડીઓ આવા ગોળખધંધા કરી રહ્યાં છે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં દરોડા કરતા વિરાજ દેસાઇ, મોનુ ઓઝા, મંથન ખટીક, રોહિતસિંઘ ભાટી, પ્રદિપ ચૌહાણ અને અજીત ચૌહાણ બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં હતા, આ શખ્સો પાસેથી 7 મોબાઇલ, ક...
200 વર્ષના કેલેન્ડરનું મેમરી કાર્ડ હેલી
સાબरકાંઠા,તા:15 સાબરકાંઠાની 21 વર્ષની હેલીને 200 વર્ષનું કેલેન્ડર-તારીખીયું મોઢે છે. તેનું મગજ કમ્પ્યુટરના મેમરી કાર્ડ જેવું છે. કોઈ પણ વર્ષના કેલેન્ડરની તારીખ સેંકડોમાં કહી દે છે. સાથે વાર કહી દે છે. 1801થી લઈ 2020 સુધીનું કેલેન્ડર પોતાના યાદ છે. આ શક્તિ તેને આપો આપ નથી મળી કે કુદરતી નથી. પણ તેના મગજને તેણે કેળવીને આ શક્તિ મેળવી છે. શક્તિ મેળવવામા...
વિજય રૂપાણી સરકારની મહત્વની જાહેરાત, રાજ્યની 16 RTOની ચેકપોસ્ટ નાબૂદ થ...
ગાંધીનગર,તા:16 રાજ્યની વિજય રૂપાણી સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે, આગામી 20 નવેમ્બરથી રાજ્યમાં આરટીઓની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી દેવામાં આવશે, ચેકપોસ્ટની આવક 330 કરોડ રૂપિયા જેટલી છે જે ઓનલાઇન સ્વીકારવામાં આવશે, ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને વાહન માલિકોએ હવે ઓનલાઇન ફી ભરવાની રહેશે, જો તેઓ કોઇ પણ પ્રકારની છેતરપિંડી કરવા જશે તો ફીની રકમ બમણી વસૂલ કરવામાં આવ...
કારમાંથી રિવોલ્વર કાઢીને આને ગોળી મારો ! બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શા...
અમદાવાદ,તા:16 શહેરના જાણીતા બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેના ડ્રાઇવરે તેજસ પટેલ નામના વ્યક્તિને મારી નાખવાની ધમકી આપ્યાંની ફરિયાદ શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે, ચાંદખેડાના આવકાર વિલામાં રહેતા તેજસ પટેલે બિલ્ડર આશિષ શાહ અને તેમની પત્ની સામે ચાંદખેડા અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે, જે મામલે સવાર...
સ્વામી નિત્યાનંદના અમદાવાદ આશ્રમમાં એક જ પરિવારના 4 સંતાનોને ગોંધી રખા...
અમદાવાદ,તા:16 શહેરના હાથીજણ પાસે હિરાપુરામાં આવેલા લંપટ નિત્યાનંદનો આશ્રમ વિવાદમાં આવ્યો છે, બેંગ્લુરૂના એક પરિવારની ત્રણ દિકરીઓ અને એક દિકરાને અહીં ગોંધી રખાયાનું સામે આવ્યું હતુ, જેમાંથી 2 બાળકોને છોડાવી લેવાયા છે, પરંતુ 18 અને 21 વર્ષની 2 યુવતીઓને છોડાવી શકાઇ નથી, એક યુવતીને આ આશ્રમમાં ગોંધી રાખવામાં આવી હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેન...
ભ્રષ્ટાચાર સામે લડીશ, પણ ઝૂકીશ નહિ
ગાંધીનગર,તા:15 ચિંતન વૈષ્ણવ એક સમયે ક્લાસ-વન અધિકારી રૂપે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. ભ્રષ્ટાચારમાં અને કાયદાનાભંગમાં ભાજપના નેતાઓને સાથ ન આપતાં તેમની નોકરીના આઠ વર્ષના ગાળામાં તેમની અનેકવાર બદલી કરીને પરેશાન કરી દીધા હતી. તેમ છતાં તે ભ્રષ્ટાચાર અને નેતાઓની ગુલામી કરવા તૈયાર ન હોવાથી તેમને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે તેઓ જૂનાગઢમાં ન...
સરકારને કરવેરા વસૂલાતની આવક પચાસ ટકા જ થઇ હોવાના ખુલાસાથી સરકાર ભીંસમા...
અમદાવાદ,તા:16
દેશમાં ઉથલપાથલ થતી અર્થવ્યવસ્થાને કારણે આવકના લક્ષ્યાંકને પહોંચી વળવા સરકાર પર દબાણ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન અર્થતંત્ર છ વર્ષના તળિયે 5% ની સપાટીએ પહોંચી ગયું છે. એવો અંદાજ છે કે બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ 5% ની નીચે રહેશે. ચાલુ નાણાકીય વર્ષનો એકંદર વિકાસ યથાવત રહેવાની સંભાવના છે અને વિવિધ અંદાજ સૂચવે છે કે...
11 નવેમ્બરના રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી રાજ્ય સરકારે ન કરી
ગાંધીનગર, તા. 12
સોમવારના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી ન કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય વિવાદસ્પદ બન્યો છે. નાગરિક સમાજ સંગઠનોએ ખાસ કરીને ગુજરાતમાં શિક્ષણના "કથળેલાં" સ્તરની પૃષ્ઠભૂમિની વિરૂદ્ધ રાજ્ય સરકાર આ પ્રસંગથી હટાવતી હોવાનો આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ દિને ઉજવણી કરી ન હતી.
11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ
સીબીએસઈ...
રાજ્યમાં સત્તા નથી પણ કોંગ્રેસનો કાર્યકર પ્રત્યેક ગામડે મોજૂદ છે
ગાંધીનગર, તા. 15
ગુજરાતમાં કોંગ્રેસની સત્તા નથી પરંતુ પાર્ટીના કાર્યકરો રાજ્યના પ્રત્યેક ગામ અને શહેરમા મોજૂદ છે. રાજ્યનું કોઇ ગામ એવું નહીં હોય કે જ્યાં કોંગ્રેસનો કાર્યકર નહીં હોય, ભાજપના નેતાઓ કહે છે કે અમે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કર્યું છે પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસ પાસે રાજ્યની સાડા છ કરોડની વસતીમાં કાર્યકરોની સંખ્યા 45 લાખ કરતાં વધારે છે...
ગુજરાતી
English