Monday, June 1, 2026

Tag: gujarat

અમદાવાદ પોલીસ દ્વારા ફરિયાદ નંબર અને વોટ્સએપ નંબર જાહેર કર્યો છે.

અમદાવાદ: 13 નવેમ્બર ટ્રાફિક વિભાગ ઘ્વારા શહેર માં નવા નવા કાયદા અને નિયમો લાવી રહી છે . ટ્રાફિક વ્યવસ્થા જળવાય અને અકસ્માત ઓછા થાય તે હતું થી શહેર પોલીસ હંમેશા સોશિયલ મીડિયા ઘ્વારા પણ એકીટવ રહેતી થઈ ગઈ છે અને લોકો ને ઓછી હલકી પડે એમ સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે એવી જ એક સેવા ટ્રાફિક પોલીસ ઘ્વારા શરૂ કરવામાં આવી છે જેમાં જો હવે શહેરમાં ક્યાંય પણ...

હાર્દિક ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યો છે, ઉપવાસ છાવણીમાં કોંગ્રેસનું બેન...

ગાંધીનગર – ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને હવે કોંગ્રેસના સિમ્બોલની જરૂર હોય તેમ લાગતું નથી, કારણ કે ખેડૂતોના મુદ્દે જનસભા કરનારા હાર્દિકે મંચ પર કોંગ્રેસનો કોઇ સિમ્બોલ રાખ્યો નથી. હાર્દિક હવે રાજ્યમાં ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. રાજકોટમાં હાર્દિક પટેલે ઉપવાસ કર્યા છે તે છ...

ગરીબ આવાસના મકાનો ઉપર કબજો કરનાર ભાજપના કોર્પોરેટર સામે કોઈ કાર્યવાહીમ...

અમદાવાદ, તા. 12. શહેરના ચાંદખેડા વિસ્તારમાં બનાવાયેલા ગરીબ આવાસ યોજનાના મકાનોના ખોટા દસ્તાવેજ ઊભા કરીને ગેરકાયદે મકાનો ઉપર કબજો કરનાર ભાજપના કોર્પોરેટરના કાળા કરતૂતોને પક્ષ તેમજ પોલીસ દ્વારા છાવરવામાં આવી રહ્યા છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ થયાને આજે એક અઠવાડિયું થવા આવ્યું છે, છતાં શહેર ભાજપ પ્રમુખ આ કોર્પોરેટર સામે કોઈ કાર્યવાહી કરવાનું તો દૂર રહ...

ખેડૂતોના 15 ગંભીર મુદ્દા છતાં ભારતીય કિસાન સંઘ ભાજપના ખોળે છે

ગાંધીનગર ગુજરાતમાં કિસાન આંદોલન કેમ થતું નથી તેની પાછળનું મુખ્ય કારણ ભારતીય કિસાન સંઘ છે. આ સંઘના નેતાઓ સરકાર સાથે બેસી ગયા હોવાથી રાજ્યના 60 લાખ કરતાં વધુ કિસાનોના 15 જેટલા મહત્વના પ્રશ્નો યથાવત રહ્યાં છે. ગુજરાતમાં કિસાનો માટે મજબૂત નેતાની આવશ્યકતા છે. જો કોંગ્રેસ તેની કિસાન વિંગને મજબૂત નેતા આપી વિસ્તાર કરે તો ભાજપ સમર્થિત ભારતીય કિસાન સંઘના ગ...

કેલિકો મિલની જમીન પર વધી રહેલા ગેરકાયદે દબાણોથી જમીનના વેચાણમાં ઊભો થન...

અમદાવાદ,12 અમદાવાદની ભારત ભરમાં જાણીતી કેલિકો મિલની જમીનનું ઓક્શન કરવાની કાર્યવાહી પૂરી થતી નથી, ત્યારે બીજી તરફ કેલિકો મિલની જમીનમાં ગેરકાયદે બાંધકામ કરી દેનારાઓનો રાફડો ફાટી રહ્યા છે. કેલિકો મિલના કબજાની જમીનમાં 150થી વધુ પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા છે. તેમ જ હોટેલ્સ અને ગેરેજ પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ અંગે ભાજપના જ કાર્યકર અને કેલિકો...

ભાવનગરમાં નશીલા પદાર્થોનું વેચાણ વધ્યું

અમદાવાદ, તા. 12. ભાવનગર જિલ્લાના બગદાણાના કાદવાડી ખાતે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ગાંજાના વાવેતરને પકડી પાડ્યું છે. આ સાથે પોલીસે ખેતરના માલિકની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પકડેલા ગાંજાના છોડના જથ્થાની કિંમત અંદાજે 15.85 લાખ રૂપિયાની થવા જાય છ...

ફિક્કીના કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રધ્વજને ઊંધો લગાવવાના મામલે ભીનું સ...

ગાંધીનગર, તા. 12 ગુજરાતના મુખ્યપ્રધાન હાલમાં ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે તેમના પ્રતિનિધિમંડળ સાથે ઉઝબેકિસ્તાનના વિવિધ સંગઠનો સાથે બેઠકો યોજી ગુજરાતમાં રોકાણની વાટાઘાટો કરી હતી. ત્યારે 19મી ઓક્ટોબરે ઉઝબેકિસ્તાનના આંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ એન્ડ કોમર્સ ઓફ ઈન્ડિયા (ફિક્કી)ની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ટેબર પર ઊંધો...

સૌરાષ્ટ્રમાં ધાર્મિક ઉત્સવોમાં કાર્તિકિ પુર્ણિમાં મેળો અગ્રીમ સ્થાન ધર...

ગીર સોમનાથ ,12 સૌરાષ્ટ્રમાં મેળાની આગવી પ્રથા છે, ગીર સોમનાથ જીલ્લામાં ઉજવાતા સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાં કાર્તિકિ પુર્ણિમાં મેળો અગ્રીમ સ્થાન ધરાવે છે.પાંચ દિવસના મેળાનો મહાઆરતી તેમજ ડાયરાની પુર્ણાહુતિ બાદ સમાપન યોજાયું..મહાભારતના અને પુરાણોના ઉલ્લેખ પ્રમાણે કાર્તિકિ એ ભગવાન શિવ એ ત્રિપુર નામના અસુરોનો નાશ કરી લોહ,રૌપ્ય અને સુવર્ણના નગરોનો બાળીને...

50 હજાર કરોડની જમીન સુરતમાં કેમ છૂટી કરી દેવાઈ ?

સુરત,12 સુરત શહેરી વિકાસ સત્તા મંડળ(SUDA) અને સુરત મહાનગરપાલિકા વિસ્તાર સહિતની ૧૦૮૫ ચોરસ કિ.મી. વિસ્તારની વિકાસ યોજના ડેવલપમેન્ટ પ્લાન(DP)માં વિવિધ એજન્સીઓ માટે જાહેર હેતુ માટે સૂચવાયેલી અનામત જમીનો પર બાંધકામ કરી શકાશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર થાય છે. આમ કુલ 1,08,50,000 એક કરોડ ચોરસ મીટર જમીન ખૂલ્લી થઈ છે. જેનો બજાર ભાવ એક મીટરના રૂ.50 હ...

ખાનગી વિમા કંપનીને કરોડો રૂપિયા લૂટવાના પરવાના આપતી ભાજપ સરકાર સર્વેના...

ગાંધીનગર,12 ગુજરાતના ૪૯ લાખ ખેડૂતો ઓછા વરસાદ, ત્યારબાદ વધુ વરસાદ અને છેલ્લે કમોસમી વરસાદના કારણે ભારે યાતના અને પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તીનો સતત ખેડૂતો ભોગ બની રહ્યા છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગે ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ માં ખેડૂતોને ત્રણેય સીઝનમાં પાકનો વિપુલ વળતર, ખેત પેદાશોની ગુણવત્તામાં વધારો, પાકની નુકસાન...

ગુજરાતની 30 નાની કંપનીઓ 4000 કરોડ બેંકની લોન લઈને ભાગી

ગુજરાતમાં નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બૅન્ક પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસા ચાંઉ કરી જવાની ઘટના ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારથી વધી છે. જેમાં મોટાભાગના લોકો ગુજરાત છોડીને વિદેશ ભાગી ગયા છે. છેલ્લા 6 વર્ષથી બૅન્કોમાંથી ધિરાણ લઈને પૈસા ન આપતી પેઢીઓ વધી છે. રાષ્ટ્રીયકૃત બૅન્કના ગુજરાતમાં આવેલી શાખાઓના વિલફૂલ ડિફોલ્ટર્સની યાદી જાહેર થઈ છે....

અમદાવાદમાં ધોળા દિવસે રૂ.3000 કરોડની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લૂંટ

ગુજરાતના રાજનેતા નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યાથી ત્યારથી લઈને 2019 સુધીમાં દેશની 402 કંપનીઓએ રૂ.25 હજાર કરોડની બેંકની લોન લઈને ભરી નથી. જેમાં દેશમાં સૌથી વધું ફ્રોડ કરનારી ગુજરાતની 50 એટલે કે 13 ટકા લોકો તો ગુજરાતના છે. 50 કંપનીઓમાંથી 43 કંપનીઓ તો અમદાવાદની છે. એટલે કે અમદાવાદમાં કામ કરતાં લોકો ધોળા દિવસે બેંક કઈ રીતે લૂંટવી તે સારી રીતે જા...

નવેમ્બરથી શહેરમાં આઠમો નેશનલ બુક ફેર યોજાશે

અમદાવાદ,તા.૧૨ અમપા દ્વારા ૧૪ નેમ્બરથી આઠમા નેશનલ બુક ફેરનો આરંભ થવા જઈ રહ્યો છે.છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળામાં યોજાતો આ ફેર ગતવર્ષથી શિયાળામાં વૈશ્વિક હેરીટેજ વીક સાથે ઉજવવાની શરૂઆત કરાઈ છે.વલ્લભસદન ખાતે દસ દિવસ સુધી ચાલનારા આ બુકફેરમાં ઓનલાઈનના યુગમાં એક પ્રકાશકે ઓફલાઈન અરજી આપતા અમપા વર્તુળોમાં સોંપો પડી ગયો હતો. આ અંગે મળતી માહીતી મુજબ,ગત વર...

જાન્યુઆરીના પહેલા પખવાડીયામાં ફલાવર શો યોજાશે

અમદાવાદ,તા.૧૨ અમદાવાદ શહેરના રીવરફ્રન્ટ ખાતે જાન્યુઆરી-૨૦૨૦ના પહેલા પખવાડીયામાં અમપા દ્વારા ફલાવર શોનુ આયોજન કરવામાં આવશે.આ શોમાં સોમવારથી શુક્રવાર સુધી દરેક વ્યકિત માટે ટીકીટના દર વીસ રૂપિયા અને શનિ અને રવિવાર માટે પચાસ રૂપિયા રાખવાની મંજુરી માંગતી એક દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરાઈ છે. આ અંગે મળતી માહીતી મુજબ,જાન્યુઆરીના પહેલા પખવાડીયામાં...

ગુજરાતી રંગભુમિના કલાકારોનો પ્રિય એવો પ્રેમાભાઈ હોલ જાહેર પાર્કીંગ બની...

અમદાવાદ,તા.૧૨ શહેરના ઐતિહાસિક ભદ્રના કીલ્લા પાસે આવેલો અને ગુજરાતી રંગભુમિના કલાકારોનો પ્રિય એવો પ્રેમાભાઈ હોલ આવનારા દિવસોમાં જાહેર પાર્કીંગમાં ફેરવાઈ જશે.આ હોલ રૂપિયા ૧૫ કરોડની રકમ ચુકવી ગુજરાત વિદ્યાસભા પાસેથી લેવા માટે શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આ અંગે મળતી માહીતી અનુસાર,શહેરના કોટ વિસ્તારમાં ...