Tuesday, June 2, 2026

Tag: gujarat

ગુજરાતથી ઉત્તર ભારત જતી બે ટ્રેન આંશિક અને બે ટ્રેન સંપૂર્ણપણે રદ્દ કર...

અમદાવાદ, તા. 08 વિશ્વની સૌથી મોટી રેલ સેવા ધરાવતી ભારતીય રેલવેની કામગીરી વધુ સુદ્રઢ અને સરળ બને તે હેતુસર તેમ જ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે આધુનિક ટેકનોલોજીમાં અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વખતોવખત જે તે વિભાગની રેલવે લાઈનની મરામ્મતની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. આ સંદર્ભે 15મી નવેમ્બર 2019થી 31 જાન્યુઆરી 2020 સુધી ઉત્તર ભારતમાં 90 દ...

ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને બંધ કરી અન્ય શાળા સાથે મર્જ કરાશે

ગાંધીનગર, તા. 08 દેશભરની રાષ્ટ્રીયકૃત બેન્કોને મર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ જ તર્જ પર સરકારી શાળાઓને મર્જ કરવાની વિચારણા શરૂ કરી છે. ધો. 1થી 5માં જે શાળાઓમાં વર્ગદીઠ સંખ્યા 30થી ઓછી હશે એવી શાળાઓને અન્ય શાળામાં વિલિન કરવામાં આવશે. કઈ શાળાઓને મર્જ કરાશે? આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ધો. 1થી 5માં...

જયંતિ ભાનુશાળીની હત્યા બાદ ગુમ થયેલા તેમના મોબાઈલમાં શું રાઝ છે ?

કચ્છ, તા.૦૮ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા મનીષા અને ભાઉને સીઆઇડી ક્રાઈમની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસસાઈટી) દ્વારા શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયાં ભચાઉ કૉર્ટ સમક્ષ પોલીસે ૧૪ દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં હત્યાકાંડની સાજીસથી માંડીને તેમાં કોણ-કેવી રીતે સામેલ છે તેની તપાસ કરવા ઉપરાંત મરનાર ભાનુશાળી...

ભાનુશાળી હત્યા કેસની સૂત્રધાર મનિષાનું રટણ, ‘હું કાંઈ જાણતી નથી'...

અમદાવાદ, તા.07 જયંતિ ભાનુશાળીના ચકચારી હત્યા કેસમાં હત્યારાઓ અને સોપારી આપનાર છબીલ પટેલ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવનારી મનિષા ગોસ્વામી હું કાંઈ જાણતી નથી તેવું સતત રટણ કરે છે. જો કે, મનિષા હત્યા કેસની માહિતી જાણવા નિયમિત રીતે ઓનલાઈન ન્યુઝ પેપર મોબાઈલ ફોનમાં વાંચતી હતી. મનિષા અને સુરજીત પરદેશી ઉર્ફે ભાઉ પાસેથી મહત્વના પૂરાવાઓ કબ્જે લેવા તેમજ વધુ પૂછપરછ ...

અમદાવાદમાં છ દિવસમાં ડેન્ગ્યૂના ૧૭૦ કેસ નોંધાયા

અમદાવાદ,તા.૭ અમદાવાદમાં ચોમાસાની મોસમ પુરી થયા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકી છે.શહેરમાં આ માસના પહેલા છ દિવસમાં જ ડેન્ગ્યૂના ૧૭૦ કેસ નોંધાતા અમપા હેલ્થ વિભાગ દોડતુ થઈ ગયુ છે.પુરા થયેલા ઓકટોબર માસમાં માત્ર ડેન્ગ્યૂના જ કુલ ૧૨૦૯ જેટલા કેસ નોંધાયા હતા. આ અંગે અમપાના હેલ્થ ઓફીસર ભાવિન સોલંકીએ માહીતી આપતા કહ્યુ કે,નવેમ્બરમાં છ દિવસમાં મેલેરિયાના ...

હિંમતનગરને અડીને આવેલ બોરીયા-ખુરાંદમાં નીકળતાં લાલ પાણીના સેમ્પલ લેવામ...

હિંમતનગર, તા.૦૭ હિંમતનગરને અડીને આવેલ બોરીયા ખૂરાંદમાં કેમિકલ ફેક્ટરીને કારણે ભૂગર્ભ જળ દૂષિત બની ગયા બાદ ભારે હોબાળો થવાને પગલે દોઢેક દાયકા અગાઉ ફેક્ટરી બંધ થઇ ગઇ હોવા છતાં હજુ પણ લાલ રંગનુ દૂષિત પાણી આવી રહ્યુ હોવાથી આખોયે મામલો ઔદ્યોગિક એકમ ઉપર ઢોળી દઇ જમીન સુધારણા અને ભૂગર્ભ જળ સુધારણા માટે શુ કહી શકાય તેનો જીપીસીબીએ અભિપ્રાય માંગતા જીટકો નામ...

હિસાબમાં ગોટાળા હોવાનું કહી રૂ.૨૨ હજારની લાંચ લેતા પાલનપુરના ઓડિટરને ઝ...

પાલનપુર, તા.૦૭ પાલનપુરમાં નાણાં ધિરધારની સહકારી કચેરીના ઓડિટ કરતા અધિકારીએ લાયસન્સ ધારકના હિસાબોમાં ગોટાળા છે તેવો ભય બતાવી 25 હજારની લાંચ માંગી હતી. જેમાં છેલ્લે રૂ. 22માં સોદો નક્કી થયો હતો. જોકે બુધવારે વેપારીને એસીબીએ જોડે રાખી રૂ.22 હજાર લાંચ લેતાં અધિકારી ગોરધન જોષીને ઝડપી તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નાણાં ધિરધારનો ધંધો કરતા વે...

થરામાં વિકલાંગતા કાર્ડના કેમ્પમાં ઓર્થોપેડિક ડોક્ટર હાજર ન રહેતાં દર્...

થરા, તા.૦૭ થરા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં બુધવારે વિકલાંગના કાર્ડ કાઢવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 12 થી 4નો સમય ફાળવાયો હતો. જેમાં હાડકાં, ગળા, કાન, માનસિક રીતે લાચાર દર્દીઓની ચકાસણી કરી તેમના નામની નોંધણી કરી દિવ્યાંગતાના પ્રમાણપત્રો ઇસ્યૂ કરવા અંગે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સુઇગામ, થરાદ અને થરા તેમજ આજુબાજુના દર્દીઓ આવ્યા ...

અંબાજીમાં પ્રજ્ઞાચક્ષુ છાત્રા પર દુષ્કર્મની ઘટનામાં કેન્દ્રીય મહિલા આય...

પાલનપુર, તા.૦૭  અંબાજીના કુંભારિયા નજીક આવેલી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં રાધનપુરની 15 વર્ષિય સગીરા પર બે કામાંધ અંધ શિક્ષકોએ આચરેલા દુષ્કર્મ બાદ પણ જિલ્લાનું શિક્ષણ તંત્ર સમાજ સુરક્ષા વિભાગ હજુ ગાઢ નિદ્રામાં પોઢી રહ્યો છે ત્યાં કેન્દ્રીય મહિલા આયોગના સદસ્યાએ ઘટનાની ગંભીરતા લઈ સમગ્ર મામલે રાજ્ય મહિલા આયોગને ઘટના સ...

કોર્પોરેશનની 10 મિલકતોનું કુલ લાઈટબિલ 50 લાખ, એકમાત્ર એસવીપીનું 1.5 કર...

અમદાવાદ,તા:07 અમદાવાદ શહેરના નાગરિકો પ્રાથમિક સુવિધા માટે મસમોટો વેરો ચૂકવી રહ્યા છે, પરંતુ કોર્પોરેશનના મહાનુભાવો તેમના અંગત સ્વાર્થ માટે તેનો સરેઆમ દુરુપયોગ કરી રહ્યા છે અને પ્રજાનાં નાણાંથી બારે મહિના દિવાળી ઊજવે છે. રાજ્ય સરકારની ગ્રાન્ટથી તૈયાર કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલને સંપૂર્ણપણે વાતાનુકૂલિત બનાવવામાં આવી છે, જેના માટે બે હજાર ટનનું ...

અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેકટ ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રીની સૂચના

ગાંધીનગર,તા.07 અમદાવાદની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને સૂચના આપી છે. તેમણે આ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં કહ્યું હતું કે મેટ્રો રેલના 40.03 કિલોમીટરના પ્રથમ તબક્કામાં કુલ 12787 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. મેટ્રોરેલના એમડી એસએસ રાઠોરે કહ્યું હતું કે પ્રથમ તબક્કાના રૂટમાં 6.5 કિલોમીટરનો રૂટ અંડરગ્...

પાલોદર બાયપાસ માટે સંપાદિત જમીનનું રૂ. ૨૫ કરોડ વળતર ચૂકવતાં જપ્તી વોરં...

મહેસાણા, તા.૦૭ મહેસાણા તાલુકાના પાલોદર ગામના ખેડૂતોની બાયપાસ માટે સંપાદિત જમીનનું રૂ.25 કરોડનું વળતર નહીં ચૂકવનાર માર્ગ મકાન વિભાગની કચેરી વિરુદ્ધ કોર્ટે કાઢેલું વોરંટ બજાવવા ગયેલા 12 ખેડૂતોના શાબ્દીક રોષ વચ્ચે મુખ્ય કાર્યપાલક ઇજનેરે વળતર ચૂકવવા એક મહિનાનો સમય માગ્યો હતો. પાલોદર ગામની સીમમાંથી નીકળેલા બાયપાસ માટે 50 ખેડૂતોની વર્ષ 2010માં જમીન સ...

અધ્યાપક સહાયકની ભરતી માટે સંચાલકો સામે ઉચ્ચ શિક્ષણ વિભાગે નમતું જોખ્યુ...

અમદાવાદ, તા.૦૭ ગુજરાતમાં આગામી દિવસોમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની ભરતી કરવાની છે, ત્યારે આ ભરતી કેવી રીતે કરવી તે મુદ્દે હાલ સંચાલકો અને સરકાર વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ૯૫ ટકા મેરિટ અને ૫ ટકા મેનેજમેન્ટના માર્કસ પ્રમાણે ભરતી કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. સંચાલકો આ ભરતી કો...

માવઠાનો માર : પલળી ગયેલી મગફળીના માત્ર રૂ.૭૦૦ થી ૮૦૦ ના ભાવ મળે છે

હિંમતનગર, તા.૦૭ પાછોતરા વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લામાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. હાલ ખૂલ્લા બજારમાં રૂ.700થી 800 નીચા ભાવથી ખરીદી થઇ છે અને વેપારીઓ દ્વારા નીચા ભાવ માટે પલળી ગયેલ મગફળીની ગુણવત્તાનું કારણ આગળ કરાઇ રહ્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સમયસર અને સારો વરસાદ થતા મગફળીનું 15 હજાર હેક્ટરમાં વધુ વાવેતર થતા વાવેતરનો કુ...

ઓટોરિક્ષા ડીટેઈન થવાની ઘટના બાદ બે શખ્સોએ ગીતામંદિર ટ્રાફિક બૂથ સળગાવ્...

અમદાવાદ, તા.11 આકરા ટ્રાફિક દંડના કારણે વાહનચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો વધવા લાગ્યા છે. આજે બપોરે બે અજાણ્યા શખ્સોએ ગીતામંદિર ટ્રાફિક બુથમાં તોડફોડ કરી પેટ્રોલ છાંટી આગ લગાવી ટુ વ્હિલર પર ફરાર થઈ ગયા હતા. કાગડાપીઠ પોલીસે આ મામલે ટુ વ્હિલરના રજીસ્ટ્રેશન નંબર આધારે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. પોલીસને આશંકા છે કે, ટ્રાફિ...