Tuesday, June 2, 2026

Tag: gujarat

અલ્ટ્રાટેક કંપનીના ગેરકાયદે ખનન અંગે પર્યાવરણ બોર્ડની નોટીસ

અમદાવાદ,તા.08 વિવાદોથી ભરેલી ભાવનગરના તળાજા અને મહુવા તાલુકાઓમાં આવેલી અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીને ખનન માટે પર્યાવરણ બોર્ડે કારણદર્શન નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે. પર્યાવરણ બોર્ડે માઇનિંગ બંધ કેમ ન કરાવવું તે માટેની નોટિસ ફટકારી છે. ખેડૂતોના વિરોધ વચ્ચે ગુજરાત સરકારે આ કંપનીને ખનન માટે મંજૂરી આપી હતી. જેનો આસપાસના ગામલોકો અને ખેડૂતોએ ભરપૂર વ...

ગુજરાત યુનિ.ની ઘોર ઉદાસીનતના પ્રતાપે કોમ્પ્યુટર વેન કેમ્પસમાં ધૂળ ખાય ...

અમદાવાદ,તા.08 ગુજરાત યુનિવર્સિટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ અને લોકોને કોમ્પ્યુટરનુ બેઝીક જ્ઞાન મળી રહે તે માટે કોમ્પ્યુટર ઓન વ્હીલ વેન તૈયાર કરવામાં આવી હતી. જે તે સમયે સત્તાધીશો દ્વારા વેનના મારફતે કેવા કેવા કામો થશે તેની જાહેરાતો પણ કરવામાં આવી હતી.જે તે સમયે ઇલેક્શનના બહાને આ વાનને પડી રહેવા દેવામાં આવી હતી. ઇલેક્શન ...

અસારવા ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં ફરી બીભત્સ વીડિયો મુકાયા

અમદાવાદઃ તા:08 ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવાની ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે. અસારવા ભાજપ વિધાનસભાના વ્હોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવામાં આવતાં ફરી વિવાદ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે આ ગ્રૂપમાં ધારાસભ્યો, કોર્પોરેટર સહિત સંગઠનના હોદ્દેદારો પણ સામેલ છે, જેમાં અશોક કનોજિયા નામના શખ્સ ભાજપના સભ્યએ બીભત્સ વીડિયો મૂક્યો છે. અશોક કનોજિ...

કરણી સેના દ્વારા સોમવારે ગુજરાત બંધનું એલાનઃકાયદામાં સુધારાની માગણી

રાજકોટ,તા.૮ : એટ્રોસીટીના દુરૂપયોગના વિરોધમાં સૂર ઉઠી રહ્યો છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આગામી ૧૧મીના સોમવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આ અંતર્ગત આવતીકાલે વેપારીઓ, સર્વજ્ઞાતિના પ્રમુખો, પ્રબુદ્ધ નાગરીકો સાથે મીટીંગ રાખવામાં આવેલ હોવાનું રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાનોએ જણાવ્યુ હતું. સોમવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગ...

પીસીબીએ બોડકદેવમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડયા

અમદાવાદ, તા.9. શહેરના બોડકદેવ વિસ્તારમાં ફાયર સ્ટેશનની સામે આવેલી ઇન્દ્રપ્રસ્થ-7 નામની બિલ્ડીંગમાં ચાલતા જુગારધામ પર પીસીબીએ દરોડો પાડીને જુગારધામના સંચાલક સહિત નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે આ સાથે રૂ. 1.09 લાખની રોકડ રકમ સાથે કુલ રૂ. 24.09 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ પોલીસની પીસીબીની ટીમને બાતમી મળી ...

વેકેશન ખૂલતા પહેલાં શાળાઓને તકેદારીનાં પગલાં લેવા ડીઈઓનો આદેશ

અમદાવાદઃ તા:08 રાજ્યની તમામ શાળાઓમાં હાલમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે વેકેશન દરમિયાન જ વિદ્યાર્થીલક્ષી કામકાજ પૂર્ણ કરી દેવા માટે અમદાવાદ જિલ્લા અને શહેરના શિક્ષણાધિકારીએ આદેશ કર્યા છે. દરેક શાળાઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં એવી તાકીદ કરવામાં આવી છે કે ભૂતકાળમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા અમુક ચોક્કસ કામ વેકેશન દરમિયાન જ પૂરા કરી દેવા માટે સૂચના આ...

સ્ટેચ્યુ  ઓફ યુનિટી તેની ઊંચાઈનું સ્ટેટસ ગુમાવશે, ભારત જ રેકોર્ડ તોડશે...

ગાંધીનગરઃ તા:08 ગુજરાતમાં વિશ્વનું સૌથી ઊંચું 182 મીટરનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી થોડા સમયમાં જ તેનું ગૌરવવંતું સ્થાન ગુમાવશે, કારણ કે ભારતમાં જ બે પ્રતિમાઓ એવી બની રહી છે કે જે ગુજરાતના ગૌરવને તોડશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો ઊંચાઈનો રેકોર્ડ આ બે પ્રતિમા તોડશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018ના રોજ કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઉદઘાટન ...

અસલાલી રિંગ રોડ ઉપરથી માથા વિનાની લાશનો ભેદ ઉકેલાયો

અમદાવાદ, તા. 9. અમદાવાદ શહેર નજીક આવેલા અસલાલીથી હાથીજણ જવાના માર્ગ પરથી એક અઠવાડિયા પૂર્વે એક માથા અને આંગળીઓ વિનાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, આવી ક્રૂરતા પૂર્વક થયેલી હત્યા જોઈને  ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટના અંગે ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ મૃતદેહ ગોમતીપુરના યુવકનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં ગ...

ગુજરાતમાં 2019માં 7 માસમાં 3 વાવાઝોડાથી નુકસાન થયું પણ મોદીએ આર્થિક સહ...

હિંમતનગર, 9 નવેમ્બર 2019 કુદરતી આપત્તિઓનો માર ઝેલી રહેલ કિસાનોના હામી હોવાનો દમ ભરતી રાજ્ય સરકારે છેલ્લા 7 મહિના દરમિયાન ત્રણ - ત્રણ વખત ખેતી પાકને થયેલ નુકસાન અંતર્ગત ખેડૂતોને એક પાઇ પણ ચૂકવી નથી. દર વખતે સર્વે માટે જતા કર્મચારીઓને પણ ખેડૂતો આગળ જતાં ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. સર્વે કરી નુકસાનીનો અંદાજ મૂકી વળતર ન ચૂકવતા ખેડૂતોની ક્રૂ...

ખેતીના પાકોને થયેલા ભારે નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો

રાજકોટ,તા.૭ : રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને માહિતી  આપતા જણાવ્યુ  હતું કે, કમોસમી પડેલા તબક્કાવાર વરસાદ અંગે ખેતીના પાકને કુલ કેટલુ નુકશાન થયું છે તેનો  સર્વે શરૂ કરી દેવાયો છે અને એક સપ્તાહમાં રીપોર્ટ આપવા પણ ડીડીઓને જણાવ્યું છે. રાજકોટ જીલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખેતીના વિવિધ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતુ.  કારણ કે વળતર માટે ...

બીટકોઈન કેસમાં સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનિલ નાયર સામે રૂ.પાંચ કરોડ ની ખંડણ...

અમદાવાદ,તા.8. ગુજરાતના બહુચર્ચિત સુરત બિટકોઈન કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા અગાઉ ગાંધીનગરમાં સીબીઆઈમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલ નાયર સામે રૂપિયા 5 કરોડની ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુનિલ નાયરે બિટકોઇન કેસમાં શૈલેષ ભટ્ટને સીબીઆઈ ઓફિસમાં બોલાવીને ધમકી આપી હતી કે, તમે કરોડો રૂપિયાના કાળા નાણાં...

મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 330 પોઇન્ટ ઘટ્યો, નિફ...

અમદાવાદ,તા:08 સપ્તાહના અંતિમ સેશનમાં ભારે ઉતારચઢાવ રહ્યા હતા. બજાર તેજીમાં ખૂલ્યા પછી શેરોમાં નફારૂપી વેચવાલીએ ઘટ્યું હતું. જોકે બપોરના સેશનમાં બેન્ક શેરોની આગેવાનીએ સેન્સેક્સ ઊછળ્યો હતો. જોકે મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જેથી દિવસના અંતે 40,323.61ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 104 પોઇન્ટ તૂટીને 11,908.15ની સપાટી...

પાટણમાં ભાઈ-ભત્રીજીની હત્યારી કરનારી યુવતીના જામીન સેશન્સ કોર્ટે ફગાવ...

પાટણ, તા.08  પાટણમાં ભાઇ અને ભત્રીજીને ધતુરાનો રસ અને સાઇનાઇડ આપી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં મહિનાઓ પછી નવું વર્ષ શરુ થઇ ગયું પણ હજું ફોરેન્સિક લેબોરેટરીમાંથી રીપોર્ટ આવ્યો નથી. દરમ્યાન હત્યા કરનાર ડેન્ટીસ્ટ આરોપી કિન્નરી પટેલની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજુર કરી છે. પાટણના રહીશ અને અમદાવાદ ખાતે રહેતા પરિવારની ડેન્ટીસ્ટ દિકરી કિન્નરી પટ...

કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસે દહિયાને ક્લીન ચીટ આપી

ગાંધીનગર, તા. 08 રાજ્યના સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસે ક્લીન ચીટ આપી છે. તપાસમાં તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું સામે આવ્યું છે. પીડિત મહિલાએ કરેલા આરોપવિહોણા સાબિત થયા હોવાનું દિલ્હી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. દિલ્હી પોલીસને તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, પીડિત મહિલા પહેલાથી જ પરણેલી હતી અને ...

મંદી; માણેકચોક સોની બજારમાં તાળા વાગી રહયા છે 

અમદાવાદ,તા:08 મોદી સરકાર દ્વારા લદાયેલો ગેરવ્યાજબી જીએસટી અને નોટબંધીની  ગંભીર મંદીની અસર અમદાવાદના સુપ્રસિદ્ધ માણેકચોક સોની બજારમાં  જોવા મળી રહી છે.વીટમ્બણાભરી વાત એ છે કે   સોના-ચાંદીનો ભાવ આકાશ આંબી રહો છે ત્યારે માણેકચોક બજારમાં ગ્રાહકોની રાહ જોતા વેપારીઓ  સમય વ્યતીત કરી રહયા છે !!  અને કેટલીક પેઢીઓ-દૂકાનોમાં તો તાળા પણ વાગી ગયા છે. આ અંગે ...