Tuesday, June 2, 2026

Tag: gujarat

પાલનપુરમાં વીજ કર્મચારીઓએ પડતર પ્રશ્નો મુદ્દે દેખાવો યોજ્યા

પાલનપુર, તા.૦૩ વીજકર્મીઓ પોતાની પડતર માંગો ન સ્વીકારાતા પાલનપુર વીજ કચેરી નજીક જ કર્મીઓએ વિવિધ માંગો દર્શાવતા બેનરો ધારણ કરી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આગામી સમયમા માંગો નહી સ્વીકારાય તો માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી. અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનિયર એસોશીએશન દ્વારા વીજ કર્મીઓ અને અધિકારીઓને મળવા પ...

પાલનપુરની યુવતીને 18 વર્ષના લગ્નજીવન બાદ પતિએ ફોન પર તલ્લાક આપ્યા

પાલનપુર, તા.૦૩ પાલનપુરની યુવતીના લગ્ન વિસનગર ખાતે થયા હતા. જોકે 18 વર્ષના લાંબા લગ્નજીવન બાદ પતિએ યુવતીની માતાને ફોન કરી તલાક આપ્યા હતા. જેથી યુવતી પાલનપુર મહિલા પોલીસમથકે મદદ માટે દોડી ગઇ હતી. પાલનપુરની યુવતી યાસ્મીનબેનના લગ્ન આજથી 18 વર્ષ અગાઉ વિસનગરના રફીકભાઇ ઉર્ફે મુન્નો મુર્તુજાભાઇ શેખ સાથે થયા હતા. જોકે લગ્નજીવન દરમિયાન યાસ્મીનબેને નવ બાળ...

છઠ્ઠી નવેમ્બરે ગુજરાતના દરિયાકાંઠે મહા ટકરાય તેવી સંભાવના

દ્વારકા,તા.03 વાવાઝોડા મહાની ગુજરાતના દરિયાકાંઠા પર  પોતાની અસર વર્તાવાનું શરૂ કરી દીધું છે. વિકરાળ વાવાઝોડુ રવિવાર બપોર સુધી 550 કિલોમીટર વેરાવળમાં દરિયાથી  દૂર હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જેની તિવ્રતા વધતી રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું. સોમવાર બાદ તેની સ્થિતિ અને  ચાલ બદલાય તેવી સંભાવના છે. આગામી દિવસોમાં દિવ અને દ્વારકાની વચ...

સોમવારથી ચાર દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ

રાજકોટ,તા:૦૩  વરસાદે ખેડૂતોનો ઉતરી ગયેલો મગફળીનો પાક ફરી બગાડ્યો છે. તૈયાર મગફળી વરસાદમાં પલળી જતાં ટેકાના ભાવે વેચવા માટે તૈયાર ખેડૂતો દ્વિધામાં મુકાયા છે, અને ટેકાના ભાવે વેચાણઅર્થે જિલ્લા તંત્રએ બોલાવ્યા હોવા છતાં જવાનું ટાળ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે 200 જેટલા ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે બોલાવ્યા હતા, જેમાં માત્...

મકરબાની પરિણીતાને દહેજ માટે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી

અમદાવાદ, તા. 3. શહેરના મકરબા વિસ્તારમાં આવેલા છારાનગરમાં રહેતી પરિણીતાને દહેજ માટે ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. જે અંગે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાં સામે સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મકરબા વિસ્તારમાં અદાણી સીએનજી પંપની સામે છારાનગરમાં રહેતા આશાબેન શૈલેષભાઈ જાડેજાએ સરખેજ પોલ...

વડાપ્રધાનના આદેશનું ઉલ્લંઘન કરતી વિમા કંપનીઓ

અમદાવાદ,તા:04 ખેડૂત પાલભાઈ આમલીયાએ જણાવ્યું હતું કે  પાકવીમાં કંપનીઓ પ્રધાનમંત્રી પાકવિમાં યોજનાની જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે. આમ  રાજ્ય સરકાર મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી છે.અને  3 તારીખથી પણ પાક નુકશાનની અરજીઓ સ્વીકારવાનું વીમા કંપનીઓએ બંધ કરી દીધું છે.  તો જ્યાં છેલ્લા 3 દિવસમાં વરસાદ પડ્યો ત્યાં પાકવીમાં કંપનીઓ અરજી સ્વીકારવાની ના...

પાટડીના અગરિયાઓ પણ વરસાદને કારણે પરત ફર્યાઃ પડતા પર પાટુ જેવો ઘાટ સર્...

સુરેન્દ્રનગર,તા.03  રાજ્યભરમાં વરસેલા ભારે વરસાદ અને ત્યારબાદ હાલમાં જ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને તો પાયમાલ કર્યા જ છે સાથેસાથેઅ્ય કેટલાંય વ્યવસાયોને અસર કરી છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડી તેમજ આજુબાજુના ગામોમાં પડેલા કમોસમી વરસાદ તેમજ રણમાં પણ પડેલા વરસાદને લઈને તબાહી સર્જાઇ છે જેમાં અગરિયાઓને પણ ભારે માર પડી રહ્યો છે.  તેમજ વાવઝોડાની આગાહી ને...

વાંકાનેરમાં કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ પણ મહિલાને ગર્ભ રહ્યો

મોરબી,તા:૦૩  વાંકાનેરના ગારિયા ગામની શ્રમિક પરિવારની મહિલાએ બે સંતાનો બાદ દોઢ વર્ષ પહેલાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું. માંડ રોજગારી મેળવી ગુજરાન ચલાવનારાં દંપતીએ બંને બાળકોના ભવિષ્યને સુંદર કરવા આ પગલું ભર્યું હતું. જો કે આ ઓપરેશન બાદ પણ મહિલા ગર્ભવતી બનતાં સરકારી હોસ્પિટલની કામગીરી પર સવાલ ઊભા થયા છે. વારિયા ગામે રહેતા શ્રમિક દંપતીએ બ...

અમદાવાદમાં ડેન્ગ્યુના ૮૯૯ કેસની સામે ર૦૧૯ સપ્ટેમ્બરમાં ૧ર૩પ કેસ

અમદાવાદ,તા:૦૪ અમદાવાદ શહેરમાં રોગચાળો બેકાબુ બની રહ્યો છે.. ચોમાસામાં થયેલ ભારે વરસાદ અને ત્યારબાદ થઈ રહેલ માવઠા અને ભેજયુક્ત વાતાવરણના પરિણામે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તેમજ મેલેરીયા, ઝૈરી મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા જીવલેણ રોગના કેસ ચિંતાનજક હદે વધી રહ્યા છે. મ્યુનિસિપલ આરોગ્ય ખાતા મચ્છરોની ઉત્પત્તિ પર નિયંત્રણ લેવા માટે ડોર ટુ ડોર ...

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રમુખ વાધાણી બદલવા ભાજપનો નિર્ણય

 ગાંધીનગર,તા:૦૪ ૬ બેઠકો ની પેટા ચૂંટણી યોજાઈ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સંવેદનશીલ સરકાર ની સંવેદના જોઈ ને મતદારોએ કોંગ્રેસ ને ૩ અને ભાજપ ને ૩ બેઠકો આપીને ભાજપની નેતાગીરીને સંદેશો આપ્યો કે રૂપાણી ગુજરાત ના નાથ તરીકે ચાલી શકે તેમ નથી અને એવી અટકળો આકાર લઇ રહી છે કે રૂપાણીને બદલીને કેન્દ્રમાંથી કોઈ પાટીદાર મંત્રી ને સત્તા સોંપી ને એક કાંક...

રાઈટ્સ લિમિટેડની રૂા. 6100 કરોડની ઓર્ડર બુક જોતાં ઇન્વેસ્ટ કરી શકાય

અમદાવાદ,રવિવાર કેન્દ્ર સરકારે પ્રમોટ કરેલી રાઈટ્સ લિમિટેડની રૂા. 6100 કરોડની તગડી ઓર્ડર બુક જોતાં અને દેશવિદેશમાંથી તેને મળી રહેલા નવા નવા ઓર્ડરને જોતાં તેના શેર્સમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારી શકાય છે. ભારત સરકાર પણ રેલવેની સુવિધામાં સતત સુધારો કરી રહી હોવાથી તેની ઓર્ડર બુકમાં વધારો થવાનું ચાલુ રહેવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. છેલ્લે ઘાનાની સરકા...

અમપાના નઘરોળ તંત્રની બેદરકારીને કારણે ઘાટલોડીયામાં પાણીની ટાંકી ધડાકાભ...

અમદાવાદ, તા. 0૩ શહેરના બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં રવિવારે વહેલી પરોઢે શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા કર્મચારીનગરની ૨૫ વર્ષ જૂની પાણીની ટાંકી ધડાકાભેર તૂટી પડતાં આસપાસના રહીશો ભયના માર્યા ફફડાટ સાથે ઘરની બહાર દોડી ગયા હતા. આ ઘટના બાદ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્કયૂ કામગીરી કરી હતી. જેમાં એક ૨૫ વર્ષ...

RCEP: સોલાર પાવર માટે ફોટો વોલ્ટેક સેલ બનાવતી કંપનીઓ ચીનના સપ્લાયથી ખત...

અમદાવાદ,રવિવાર ભારત આવતીકાલે રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપમાં સહભાગી થવાની તૈયારી દર્શાવશે તો ભારતમાં એકથી બે દાયકામાં અસ્તિત્વમાં આવેલી અને સ્થિર થવા માંડેલી ભારતની ફોટોવોલ્ટેઈક ઇન્ડસ્ટ્રી સફાચટ થઈ જશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાં ફોટો વોલ્ટેઇક ડિવાઈઝ અને સેલનું ઉત્પાદન કરનારી કંપનીઓની સંખ્યા અંદાજે 100 જેટલી છે....

સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડું મહા વિનાશ નોતરશે 

  તા:૦૪,અમદાવાદ અતિવૃષ્ટિથી વ્યાપક નુકશાની બાદ ગુજરાત પર હવે મહા વાવાઝોડાનું સંકટ વધુ ઘેરાયુ છે. ગઈકાલે રાત્રે વાવાઝોડાએ દિશા બદલતા હવે દિવથી પોરબંદર વચ્ચેના વિસ્તારમાં આ વાવાઝોડુ ટકરાવાનું છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં ૧ર૦ કિ.મી.થી વધુની ઝડપે પવન ફુંકાશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. બીજીબાજુ રાજય સરકારે ગાંધીનગરમાં ખા...

ગુજરાત યુનિ. કર્મચારીઓના સાતમા પગારના ફીક્સેશન માટે અધિકારીઓએ 2 લાખ પડ...

તા.3 નવેમ્બર, અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ યુનિવર્સિટીનો વહીવટ દલાતરવાડી જેવો કરી નાંખ્યો છે તેનો વધુ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. થોડા સમય પહેલા યુનિવર્સિટીના કર્મચારીઓને સાતમુ પગારપંચ આપવાનુ નક્કી કરાયુ હતુ. સરકારના નિર્ણયનો યુનિવર્સિટીએ અમલ કરીને દરેક કર્મચારીઓને સાતમા પગારપંચ લાગુ થયા પછી પગારમાં કેટલો વધારો થાય છે તેની ગ...