Tuesday, June 2, 2026

Tag: gujarat

અમદાવાદ- ગાંધીનગરના પેટ્રોલ પંપમાં ચાલતા ગોરખધંધા પ્રત્યે તોલમાપ ખાતાન...

અમદાવાદ,તા.02 (વિપુલ રાજપૂત) અમદાવાદ અને ગાંધીનગરમાં પેટ્રોલપંપ ઉપર ઘણીવાર લોકોને પેટ્રોલ-ડીઝલ ઓછું આપવામાં આવતું હોય તેવી ઘણી ઘટનાઓ બની છે. લોકોની આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ તોલમાપ ખાતાને લાખો રૂપિયાના આધુનિક સાધનો આપ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે તોલમાપ ખાતાના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો આ આધુનિક સાધનો ઉપયોગ કરતાં જ નથી. પર...

ગુજરાતની શિક્ષણ પ્રણાલિમાં અભૂતપૂર્વ ફેરફારો આવી રહ્યાં છે, બેકારી ઓછી...

ગાંધીનગર,તા.03 ભારતમાં બેરોજગારી અને પ્રતિભાઓની કમી હોવાની ગંભીર સમસ્યાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત જર્મનીની બેવડી શિક્ષણ પ્રણાલીને આવકારવા સજ્જ થયું છે. આ મોડલ ગુજરાતમાં જો કામ કરી ગયું તો સરકારનો સ્કીલ ડેવલપમેન્ટનો જે ગોલ છે તે સિદ્ધ થઇ શકશે અને શિક્ષિત બેકારોને કામ મળશે. શિક્ષણ સાથે નોકરી જર્મનીમાં જે વિદ્યાર્થીઓ તેમની સ્કૂલ શિક્ષણ પૂર્ણ...

અમપામાં સમાવાયેલા નવા વિસ્તારોને સો ટકા ડ્રેનેજ સિસ્ટમ પણ પૂરી પાડવાન...

અમદાવાદ,તા.૨ અમપાની હદમાં સરદાર પટેલ રીંગરોડ આસપાસના નવા વિસ્તારોના સમાવેશની વધી રહેલી રાજકીય હીલચાલની વચ્ચે વર્ષ-૨૦૧૦માં અમપાની હદમાં જે વિસ્તારોનો સમાવેશ કરાયો છે એ વિસ્તારો સુધી પણ સો ટકા ડ્રેનેજ સિસ્ટમ પુરી પાડી શકાઈ નથી.ઓકટોબર-૨૦૨૦માં અમપાની આવી રહેલી સામાન્ય ચૂંટણી અગાઉ પોતાની વોટબેંકને મજબૂત કરવાની કોશિશમાં લાગેલા સત્તાધારીપક્ષની હીલચાલની...

અમદાવાદમાં અગીયારમી સદીનીપ્રાચીન સૂયૅનારાયણની પ્રતીમાં

અમદાવાદ,તા:૦૨ અમદાવાદના વિક્ટોરિયા બગીચા પાસે આવેલ પ્રાચીન નિંબાકૅદેવતીથૅ, પંચનાથ મહાદેવ મંદિરમાં સૂયૅનારાયણની શૈલીની દૃષ્ટિએ અગીયારમી સદીના ઉત્તરાર્ધ કે બારમી સદીના પૂર્વાઘૅનું ઉપાસ્ય શિલ્પ છે. સૂયૅ નારાયણનુ શિલ્પ 66. 5 સેન્ટિ. ઉચુ અને 4 સેન્ટિ. પહોળું છે બને હાથમાં કમળ છે. કવચઘારી પ્રતિમાની ઉપર બંને બાજુએ અશ્ચમુખી અશ્ર્વિનીકુમારો તથા નીચે આયુઘ...

ટ્રાફિકના નિયમો નવા પરંતુ મેમો બુક જૂની!!

અમદાવાદ,તા.02 તા. 1 નવેમ્બરથી નવા ટ્રાફિક નિયમનો અમલ થઈ ગયો છે.  ઢેર ઢેર ટ્રાફિક પોલીસ લોકોને નવા નિયમ મુજબ લોકોને દંડ તો ફટકારી રહી છે. પરંતુ ટ્રાફિક પોલીસ પાસે નવી મેમો બુક નથી ટ્રાફિક પોલીસ પોતાના જૂની મેમો બુક સાથે નવા નિયમ મુજબ દંડ ફટકારી રહી હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસ પાસે  જૂના ટ્રાફિક નિયમન ભંગ દર્શાવતી બુક છે. નવા નિય...

સામાન્ય કરદાતાને નળ, ગટર જોડાણ કાપવાની ધમકી આપનારું તંત્ર કરોડોના બાકી...

પ્રશાંત પંડિત, અમદાવાદ,તા:૦૨ રૂપિયા આઠ હજાર કરોડનું રાજ્યનું બીજા નંબરનું વાર્ષિક અંદાજપત્ર ધરાવતા અમપાના વહીવટી તંત્રમાં એસ્ટેટ અને ટીડીઓ પછી ટેક્સ વિભાગ ભ્રષ્ટાચારમાં બીજા નંબરે છે. સામાન્ય કરદાતાને ટેક્સ ભરવામાં એક દિવસ પણ મોડું થાય તો ૧૮ ટકા વ્યાજ ચઢાવી દેતું અમપાનો વેરાવિભાગ અમદાવાદ શહેરમાં વર્ષોથી કરોડો રૂપિયાનો કર ન ભરનારાઓ પાસેથી બાકી...

નવરત્ન ડેવલપર્સના સિક્યુરિટી કોન્ટ્રાક્ટના મુદ્દે બે એજન્સી વચ્ચે મારા...

અમદાવાદ, તા.2 સિંધુભવન રોડ પર આવેલા નવરત્ન ડેવલપર્સના બિઝનેસ પાર્ક ખાતે સિક્યુરિટી કોન્ટ્રાક્ટને લઈને બે એજન્સી વચ્ચે ઝઘડો મારામારી થતા વસ્ત્રાપુર પોલીસે બંને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધી છે. સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ ધરાવતી જુની એજન્સી બિલ્ડરે પેમેન્ટ નહીં કર્યું હોવાથી નવી એજન્સીને ચાર્જ સોંપવા માટે ના પાડી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સ...

કમલમમાં મેરેથોન બેઠકો, અયોધ્યા મામલે કડક આદેશ અપાયા

ગાંધીનગર, તા.૦૨ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના ખરાબ પરિણામો અને કેન્દ્રીય નેતાગીરીની નારાજગી પછી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં પાર્ટીના સ્ટેટ કાર્યાલય કમલમમાં મળેલી મેરેથોન બેઠકમાં પાર્ટીએ મહત્વના નિર્ણયો લીધા છે. ગુજરાતમાં ઘટી રહેલો જનાધાર વધારવા માટે સોશ્યલ મિડીયાને એક્ટિવ કરવા તેમજ સરકાર અને સંગઠન વચ્ચે સંકલન કરવા પર ભાર મૂક...

ગાંધીનું ગુજરાત: જુના સચિવાલયમાં કલાસ વન અધિકારી વિદેશી દારૂની બોટલો સ...

અમદાવાદ, તા.02 ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો તો સરકારે બનાવી દીધો છે, પરંતુ તેનો અમલ કેટલો થાય છે તે સૌ કોઈ જાણે છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કલાસ વન અધિકારી જુના સચિવાલયમાં નોકરીના સ્થળેથી વિદેશી દારૂની બે મોંઘીદાટ બોટલો સાથે ઝડપાતા તેની સેકટર-7 પોલીસે ધરપકડ કરી ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત કરી દીધો હતો. કબ્જે લેવાયેલી બે દારૂની બ...

ધરોઈ ડેમ લાભપાંચમના દિવસે જ 100 ટકા ભરાયો

મહેસાણા, તા.૦૨ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ શુક્રવારે લાભ પાંચમના દિવસે જ તેની પૂર્ણક્ષમતાએ એટલે કે 622.01 ફૂટે છલોછલ ભરાયો છે. 2017 પછી આ વર્ષે ડેમ પૂરેપૂરો ભરાયો છે. ડેમના ઉપરવાસમાં નવરાત્રિના ગાળામાં થયેલા વરસાદના કારણે પાણીની સતત આવક ચાલુ રહેતાં ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો હોવાનું ધરોઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આવું છેલ્લા 15 વર્...

સરદારની 2098 કરોડની પ્રતિમાની યોજના 10000 કરોડ પર પહોંચશે

અમદાવાદ, તા.03 નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે, જે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી બનાવાઈ હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જો કે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે માત્ર એક માણસની ઘેલછાના કારણે જ સમગ્ર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેના માટે રૂ.3500 કરોડ સિંચાઈ માટેના મહત્ત્વના ગણાતા સરદાર સરોવરન...

મહા વાવાઝોડાની અસરથી વાવ-થરાદ પંથકમાં કરા સાથે વરસાદ, હજુ વરસાદ પડી શક...

વાવ, તા.૦૨ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક ફૂંકાયેલા મહા વાવાઝોડાની અસર છેક ઉત્તર ગુજરાત સુધી વર્તાઇ છે. શુક્રવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટા બાદ બનાસકાંઠાના સરહદી વાવ અને થરાદ પંથકનાં ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જેને લઇ જાહેર માર્ગો પર પાણી ભરાઇ ગયાં હતાં. કમોસમી વરસાદને લઇ ઉભા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. તો હવામાન વિભાગ દ્વા...

બિનહિસાબી સોનું જાહેર કરવા માટે સરકાર માફી યોજના લાવે તેવી સંભાવના

અમદાવાદ,તા.01 સોનાનો બિનહિસાબી જથ્થાને કાયદેસર કરી આપવાની યોજનાની ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યોજનાને પ્રધાનમંત્રીના કાર્યાલયના અધિકારીઓ અને નાણાં મંત્રીના કાર્યાલયના અધિકારીઓ આખરી ઓપ આપી રહ્યા છે. દરેક વ્યક્તિદીઠ સોનાનો જથ્થો નિશ્ચિત હિસ્સો નક્કી કરવામાં આવશે. ત્યારબાદ તેનાથી વધ...

ડીસામાં સગીરને નગ્ન કરી સોટીથી મારમારી હેવાનિયત દર્શાવતો વીડિયો ઉતારના...

ડીસા, તા.૦૨ ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તારમાં રહેતા સગીરને નદીના પટમાં લઈ જઈ નગ્ન કરી મારમારી અપશબ્દો બોલી ધમકી આપી તેનો વીડિયો બનાવી વાઇરલ કર્યા મામલે 5 શખ્સો વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 4 શખ્સોની અટકાયત કરી છે. ડીસામાં છેલ્લા દોઢ માસમાં સોસિયલ મીડિયામા બેથી વધુ વાઇરલ થયેલા વિડીયોએ ચકચાર મચાવી છે. વેમ્પનો મેકઅપ કર...

રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપમાં ભારતના ઉત્પાદકોને સમાન...

અમદાવાદ,તા.01 નોટબંધી કરવાના અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવાના કેન્દ્રના ભાજપ સરકારના નિર્ણય પછી જો રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપના કરાર કરી દેવામાં આવશે તો તે ભારતની જનતાનો આપવામાં આવેલો ત્રીજો મોટો ઝટકો હશે.આ સંજોગોમાં આરસીઈપીમાં સહીસિક્કા કરતાં પહેલા સરકારે પ્રજાજનો સાથે આ મુદ્દે ચર્ચા વિચારણાં કરવી જોઈએ. તેમ કરવામાં નહિ ...