Tuesday, June 2, 2026

Tag: gujarat

ડેરી અને નોન ડેરી પ્રોડક્ટ્સ પર વેજ-નોનવેજ જેવા સિમ્બોલ મૂકવાની સિસ્ટમ...

અમદાવાદ,શનિવાર ઘી, માવો અને દૂધ જેવા ડેરી ઉત્પાદનોના ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ તૈયાર કરીને ખોટી નકલ કરીને અસલી કરતાંય ઊંચા ભાવે બજારમાં મૂકીને ગ્રાહકોના ખિસ્સા ખંખેરવા ઉપરાંત તેમની સાથે કરવામાં આવતી છેતરપિંડીને અટકાવવા માટે ડેરી પ્રોડક્ટ અને નોન ડેરી પ્રોડક્ટ્સના અલગ સિમ્બોલ તૈયાર કરવામાં આવશે તેમ જ તેમના અલગ અલગ કલર કોડ પણ નક્કી કરવામાં આવશે. આગામી...

ચોમાસા માં 200 લોકોના મોત કેમ થયા?

ગાંધીનગર,તા:20 ચોમાસા ની સત્તાવાર વિદાય બાદ રાજ્ય સરકારે જાહેર કર્યા આંકડા, વરસાદની સિઝન દરમિયાન ચાલુ વર્ષે રાજ્યમાં 199 લોકોએ જીવ ગુમાવ્યા, વીજળી પડવાથી 54 લોકોના મોત, 89 લોકો પાણીમાં તણાયા, દીવાલ તેમજ ઝાડ પડવાથી 56ના મૃત્યુ, રાજ્ય સરકારે પ્રત્યેક મૃતકના પરિજનોને 4 લાખની સહાય ચૂકવી, કુલ 179 પરિવારજનોને 7.16 કરોડની સહાય ચૂકવ...

ડીફેકટ લાયબલિટીવાળા શહેરમાં કેટલા કીલોમીટરના રોડ છે તેનાથી સ્થાયી સમિત...

અમદાવાદ,તા.૧૮ અમદાવાદ શહેરમાં આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં તુટેલા રસ્તાઓ મામલે મેયરે કરેલા નિવેદનથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી શકે છે.સ્થાયી સમિતિના ચેરમેન અમુલ ભટ્ટે આજે કહ્યુ,શહેરમાં હાલ રોજ ૧૫ ટન ડામરની મદદથી રોડ રીસરફેસની કામગીરી કરાઈ રહી છે.સાથે જ તેમને પુછવામાં આવ્યુ કે,શહેરમાં જે રોડ તુટેલા છે એ પૈકી ડીફેકટ લાયબલિટીવાળા રોડ કેટલા ...

જાફરાબાદના કાગવદર ગામે સિંહોના ધામાથી લોકોમાં ભય

જાફરાબાદ,તા.18 ગીર અને તેના આસપાસના વિસ્તારોમાં સિંહનું નિવાસસ્થાન છે. ત્યારે અહીં જંગલોમાંથી સિંહો હવે ગ્રામીણ વિસ્તારોમાં વિચરી રહ્યાં છે. જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથ જેવા જીલ્લાઓમાં સિંહોના આંટાફેરા હોય છે. હવે ગીરના સાવજો દિવસે પણ ગામડાઓની સીમમાં ઘૂમતા જોવા મળી રહ્યાં છે. આવો જ એક વિડિયો વાઇરલ થયો હતો. અમરેલી જીલ્લાના જાફરાબાદના કાગવદર ગામેસિ...

ફિઝિયોથેરાપી-નર્સિગમાં સરકારી કોલેજના ત્રીજા રાઉન્ડ પછી ૧૮૫ બેઠકો ખાલી...

ગાંધીનગર,તા.18 પેરા મેડિકલમાં ફિઝિયોથેરાપી-નર્સિગ સહિતની પ્રવેશ પ્રક્રિયામાં સરકારી કોલેજોમાં ખાલી પડેલી ૩૮૨ ઉપરાંત પ્રવેશ રદ થ‌વાના કારણે ખાલી પડેલી બેઠકો માટે નવેસરથી રાઉન્ડ કરવામાં આવ્યો હતો. હાલમાં આ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો તેની ફી ભરવાની મુદત પુરી થઇ ચુકી છે. આ રાઉન્ડ પછી પણ સરકારી કોલેજોની ૧૮૫ બેઠકો ખાલી પડતાં હવે ચ...

પુત્રને ત્યાં વાસ્તુનાં પ્રસંગમાં હાજરી આપીને પરત આવતાં પિતાપુત્રનું ...

અમરેલી,તા:૧૮ અમરેલીના ખાંભાનાં પીપળવા ગામનાં પિતા-પુત્રનું ધંધુકા નજીક માર્ગ અકસ્મા તમાં મોત થતાં સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પિતાપુત્રના 108 ઘ્વાારા ધંધુકા ખાતે પી.એમ અર્થે બન્નેી મૃતદેહને ખસેડવામા આવેલ પોલીસ ઘટના સ્થળે દોડી જયને કાર્યવાહી હાથ ધરી હતી મળેવી વિગતો મુજબ અમરેલી જીલ્લાના ખાંભાનાં પીપળવા ગામનાં પિતા-પુત્રનું ધંધુકા ...

રિલાયન્સના પ્રોત્સાહક પરિણામોએ શેરોમાં તેજી, રિલાયન્સનું માર્કેટ કેપ ન...

અમદાવાદ,તા:૧૮ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. હેવીવેઇટ રિલાયન્સ અને એચડીએફસી બેન્કના ટેકાએ શેરોમાં જોરદાર તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 246.32 પોઇન્ટ વધીને 39,298.38ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 75.50 પોઇન્ટ વધીને 11,661.90ના મથાળે બંધ રહ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઇઇક્વિટીમાં રોકાણપ્રવાહ અને કેટલીક અગ્રણી...

ધવલ જાની સામે કડક કાર્યવાહીના બદલે ભ્રષ્ટ પ્રક્રિયાથી સરકારે બઢતી આપી

અમદાવાદ, તા. 18 વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી જીતેલા ભાજપના ઉમેદવાર અને આ બેઠકના ચૂંટણી અધિકારીએ કાવતરાથી ભારત સરકારના ચૂંટણી પંચનો ગુનો કર્યો છે અને લોકપ્રતિનિધિત્વ ધારાના અમલમાં ભ્રષ્ટ પ્રક્રિયા કરી હોવાનું નીરિક્ષણ ગુજરાત હાઈકોર્ટે કર્યું છે. અને હવે આ કેસની સુનાવણી આગાની 15મી નવેમ્બર મુકરર કરવામાં આવી છે. કોર્ટે...

રાજયનાં નવ લાખ આઉટસોર્સ કર્મચારીઓની ભરતીનું અબજો રુપિયાનું કૌભાંડ

ગાંધીનગર, તા.18 બિનસચીવાલય કર્મચારીઓની ભરતી માટે પરીક્ષા રદ કરવામાં આવી તેની પાછળ કેટલાંક કારણો પૈકી આઉટસોર્સ માટે કામ કરતી ભાજપની એજન્સીઓ પણ જવાબદાર માનવામાં આવી રહી છે. 3થી 4 લાખ કર્મચારીઓ સરકારમાં આઉટસોર્સથી લેવામાં આવેલા છે. સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં 4થી 5 લાખ બીજા કર્મચારીઓ આઉટસોર્સથી કામ કરે છે તે મળીને કુલ 9 લાખ કર્મચારીઓ આઉટસોર્સથી ...

મીઠી બરફીનો ઝેરી વેપાર

અમદાવાદ,શુક્રવાર ગુજરાતની અને દેશની જનતાના આરોગ્ય સાથે ચેડાં કરીને મીઠી બરફીનો ઝેરી વેપાર હજીય ચાલુ જ છે. પરિણામે આજે બજારમાં પ્લાસ્ટિકની બેગમાં કોઈપણ જાતની વિગતો છાપ્યા વિના મીઠી બરફીનો સપ્લાય ચાલુ જ છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કચેરીના અધિકારીઓની ખાનગી મંજૂરીથી આ વેપાર ચાલી રહ્યો છે. ઉત્પાદકોની અને અધિકારીઓની દિવાળી સચવાઈ જાય તે માટે આ વેપાર કરનાર...

રાજ્યમાં નકલી અને બનાવટી મીઠાઈ બનાવતા 45 એકમોને સીલ કરાયા

ગાંધીનગર, તા.18 રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ મીઠાઈ બનાવતા એકમો પર તવાઈ શરૂ કરી દીધી છે. વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અખાદ્ય બરફી બનાવતા 45 જેટલા એકમોને સીલ કરી દીધી છે તેમ જ આ એકમોને તેમનું લાઈસન્સ રદ્દ કેમ ન કરવું તે અંગેની નોટીસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ વર્ષ ચાલવા દ...

ઈન્સ્યોરન્સ પોલિસીના નામે વધુ એક વ્યક્તિ સાથે 10.20 લાખની છેતરપિંડી

અમદાવાદ, તા. 18 ઈન્સ્યોરન્સ પોલિસીના નામે લોકોની સાથે છેતરપિંડી કરતી ગેંગનો વધુ એક યુવક ભોગ બન્યા હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાઈ છે. જેમાં આ ગેંગે બોડકદેવના યુવક સાથે રૂ. 10.20 લાખની ઠગાઇ અંગે છેતરપિંડી કરવા અંગે એક યુવતી સહિત ચાર જણા સામે ફરિયાદ નોંધવાઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના બોડકદેવના સીમંધર ટાવરમાં રહેતા માર્કંડેય ...

અલ્પેશનું વ્યસનમુકિત મહાકુંભ મહાદંભ?, મહેસાણાના 900 દારુના અડ્ડા હજુ ક...

ગાંધીનગર,તા.18 ગુજરાતને દારુના પ્રશ્ને બદનામ કરવામાં આવે છે. સરકારે કડક કાયદો મારા આંદોલનના કારણે બનાવ્યો છે. તેનો અમલ થયો છે. રાજસ્થાનમાં દારૂ બંધ કરવી જોઈએ. ગાંધીનું ગુજરાત. ગુજરાતની દારૂબંધીના કારણે શાંતિ છે. ચૂંટણી પતવા દો, સામાજિક રીતે અમે ફરીથી કામ કરવાના છીએ. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના દારુ બદીના સૂર બદલાયા છે. કારણ કે તે ભાજપમાંથી રાધનપુરમ...

29 લાખના ખર્ચે બનેલ કેનપુર-બેવંટા આરસીસી રોડ એક જ મહિનામાં તૂટ્યો

હિંમતનગર, તા.૧૭ હિંમતનગર તાલુકાના કેનપુર -બેવંટા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલ આરસીસી રોડ પર એક મહિનામાં કેટલીક જગ્યાએ તકલાદી બની જતા રોડની કામગીરીમાં વપરાયેલ મટીરીયલની ગુણવત્તા બાબતે અંગુલિ નિર્દેશ થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા હાથ ધરાયેલ સ્થળ તપાસ દરમિયાન તાજા કામ દરમિયાન થયેલ વરસાદને કારણે 5 થી 10 મીટરમાં નુકસાન થયાનુ જણાવાઇ ...

હિંમતનગરમાં માસિક 3 ટકાએ લીધેલા 50 હજારના 3 વર્ષમાં 20 લાખ ચૂકવ્યા

હિંમતનગર, તા.૧૭ તાજેતરમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માસિક 15 ટકા થી વધુ વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ હિંમત ખુલતાં વધુ એક શોષિત અને 10 થી 15 ટકા માસિક વ્યાજ થી પાયમાલ થઇ જતાં અને મારી નાખવાની તથા બૈરી-છોકરાને ઉપાડી જવાની ધમકીઓથી ડરીને કચ્છમાં ભાગી ગયેલ કુરીયર સર્વિસના વ્યવસાયીએ એડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હ...