Tag: National
ગરીબોનાં સોના તરીકે જે રોકાણકારે ચાંદી પકડી રાખી તેઓ માલદાર બની ગયા
મુંબઈ,તા:૩૦ સોનું અને ખાસ કરીને ચાંદી હવે મની મેનેજરો માટે આકર્ષક અસ્કયામત બની ગઈ છે. લાંબા સમય પછી ચાંદી મંદીના પીંજરામાંથી બહાર આવીને સોનાને ઝાંખું પાડવાના પ્રયાસમાં લાગી ગઈ છે. જે ટ્રેડરો સોનાને પકડવાનું ચુકી ગયા છે, તેઓ હવે ચાંદીને વેલ્યુ બાઈંગ પ્લે સમજીને લેવા દોડ્યા છે. ભાવને હજુ વધુ ઉંચે જવાની જગ્યા છે. ગરીબોના સોના તરીકે જે રોકાકારોએ ચાંદી ...
કપાસનું વાવેતર ૬ ટકા વધ્યું રૂ ઉત્પાદન ૨૦ ટકા વધશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ તા. ૨૯: જી-૭ બેઠકના અંતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એક નિવેદનમાં “તમને ફૂલ દીધાની યાદ” એવું ચીનને કહ્યું, તે સાથે જ ઈરાન સાથે કુટનીતિક વાટાઘાટોના દ્વાર અમે ખુલ્લા રાખ્યા છે એમ પણ કહ્યું. આ ઘટનાએ આખા વિશ્વના નાણાબજારને આંચકો આપ્યો હતો. શુક્રવારે અમેરિકા અને ચીને સામસામાં ટ્રેડ વોર ટેરીફનાં દારૂગોળા ફોડ્યા, પછી કોમોડીટી કોમ...
154 વર્ષ જૂની શાપોરજી પલોનજી કંપનીનાં વળતાં પાણી
મુંબઈઃ 154 વર્ષ જૂની શાપુરજી પલોનજી કંપની હાલમાં આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે, જેના ભાગરૂપે કંપનીએ પોતાના સોલાર પાવર પ્લાન્ટ વેચવાની યોજના બનાવી છે, જેમાં 298 મેગાવોટ અને બીજો પ્લાન્ટ 900 મેગાવોટ એમ બે પ્લાન્ટ સામેલ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પલોનજી મિસ્ત્રીની માલિકીની કંપની હાલમાં 4000 કરોડના ભારેખમ દેવામાં છે, જેમાંથી બહાર આવવા માટે કંપની દ...
મલેશિયન રીફાઇન્ડ પામોલીન પર ૧૮૦ દિવસ માટે પાંચ ટકા સેફગાર્ડ ડ્યુટી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૬: મલેશિયાથી આયાત થતા રીફાઇન્ડ બ્લીચ્ડ ડીઓડરાઈઝ્ડ (આરબીડી) પામોલીન પર ૧૮૦ દિવસ માટે વધારાની પાંચ ટકા સેફગાર્ડ ડ્યુટી લાગુ કરવાનું નોટીફીકેશન નાણા મંત્રાલય ગમ્મે ત્યારે જારી કરશે. વાણીજ્ય મંત્રાલય હેઠળની તપાસ સંસ્થા ડીરેક્ટોરેટ ઓફ ટ્રેડ રેમેડીઝએ કહ્યું હતું કે અમે સોલ્વન્ટ એક્સ્ટ્રેકટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડીયા (સી) દ્વારા ...
બે સપ્તાહમાં મકાઈ વાયદો ૧૪ ટકા તુટ્યો
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૬: જો અમેરિકન કૃષિ મંત્રાલયના મકાઈ ઉત્પાદનના આંકડા સાચા પડશે, તો વૈશ્વિક બજારમાં મોટો માલભરાવો થશે, આવી ચેતવણી યુનોની કૃષિ સંસ્થા ફાઓનાં ઈકોનોમિસ્ટ અબ્દુલરઝા અબ્બાસીને આપી છે. તેમણે કહ્યું કે વિશ્વના સૌથી મોટા મકાઈ ઉત્પાદક અમેરિકામાં વાવણી સમય અગાઉ પુષ્કળ વરસાદ પડ્યો હતો, વાવણી પણ દિવસો સુધી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પણ...
મિડકેપ મ્યુચ્યુઅલ ફંડના વળતા પાણીઃ ટૂંકા ગાળાના ઇન્વેસ્ટર્સ સાવધ રહે
મુંબઈ,તા:૨૫
શેરબજાર વધઘટ થઈ રહ્યું છે. સેન્સેક્સ 37000થી 40500ની રેન્જ વચ્ચે અથડાયા કરે છે. પરિણામે મ્યુચ્યુઅલ ફંડમાં મધ્યમ ને ટૂંકા ગાળા માટે વળતા પાણી જોવા મળી રહ્યા છે. લાંબા ગાળાના ઇન્વેસ્ટર્સ આ વધઘટ અંગે ઓછા ચિંતાતુર છે. પરંતુ ટૂંકા અને મધ્યમગાળાના ઇન્વેસ્ટર્સને અપેક્ષા પ્રમાણે વળતર ન મળે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. તેમાંના કેટલાક ઇન્વ...
દલાલ સ્ટ્રીટઃ ઓલ ફોલ ડાઉન, સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ છ મહિનાના નીચ...
મુંબઈ,તા:૨૩
સરકારના રાહત પેકેજની આશા ધૂંધળી થતાં રોકાણકારોએ શેરોની જાતેજાતમાં ભારે વેચવાલી કરી હતી. બજારમાં સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં વેચવાલી જારી રહી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી આશરે છ મહિનાના નીચલા સ્તરે બંધ આવ્યા હતા. સેન્સેક્સ પાંચ માર્ચ પછીના નીચલા સ્તરે પહોંચ્યો હતો, નિફ્ટી 26 ફેબ્રુઆરીના પછીના નીચલા સ્તરે બંધ આવ્યો હતો, વળી નિફ્ટી મહ...
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ પેસ બોલર શ્રીસંથ શું હવે ફરી ક્રિકેટ રમતો જ...
આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં સંડોવણી બદલ તેના પર ભારતીય ક્રિકેટ બોર્ડે આજીવન પ્રતિબંધ લાદ્યો હતો જે હવે ઘટાડીને સાત વર્ષનો કરી દેવાયો છે, 13 સપ્ટેમ્બર 2020ના રોજ પ્રતિબંધ પૂરો થતા તે ફરી ક્રિકેટમાં સક્રિય થઈ શકશે, તેના પર 13 સપ્ટેમ્બર 2013એ આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જુલાઈ 2015માં શ્રીસંથ, અંકિત ચવ્હાણ અને અજિત ચંદીલા સહિત 36 આરોપીઓને આઇપીએલ...
ભારતની ખાંડ નિકાસ સબસીડી સામે ડબલ્યુટીઓએ તપાસ સમિતિ નીમી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૯: વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનાં નિયમ કાનુનના દાયરામાં રહીને ભારત ટૂંકમાં કિલો દીઠ રૂ. ૧૦.૫૦થી ૧૧ પ્રતિ કિલોની નિકાસ સબસીડીની દરખાસ્ત હાથ ધરશે, કૃષિ મંત્રાલય નજીકના વિશ્વસનીય સુત્રોએ આ માહિતી આપી હતી. આ તરફ નિકાસ સબસીડી આપીને ભારત જાગતિક વેપાર કાનુનોનું ઉલંઘન કરે છે કે નહિ, તે સંદર્ભે એક લવાદ સમિતિની સ્થાપના કરવાની માંગ,...
મિન્ડા ઇન્ડસ્ટ્રીઝઃ ઘટાડે ખરીદનારને લાંબા ગાળે લાભ થઈ શકે
મુંબઈ,તા:૧૮
મંદીની પકડમાં આવી ગયેલા ઓટોમોબાઈલ સેક્ટરને પૂરજાઓ પૂરા પાડવાનું કામ કરતી મિન્ડા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ઘટાડે રોકાણ કરનારાઓ લાંબા ગાળે લાભ મેળવી શકે તેમ છે. વર્તમાન બજારમાં રૂા. 308.15ના ભાવે આ સ્ક્રિપના સોદા પડી રહ્યા છે. બાવન અઠવાડિયામાં રૂા. 440નું ટોપ અને 260નું બોટમ આ સ્ક્રિપે જોયું છે. કંપની વિશ્વના જુદા જુદા લોકેશન પર 62 પ્લાન...
જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી જોરદાર ફાયરિંગ, ભારતન...
જમ્મુ, તા:૧૭
જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યાં બાદ એલઓસી પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરીને ઉશ્કેરણી કરી રહ્યું છે, નૌસેરા સેક્ટરમાં બોર્ડર પારથી થયેલા ફાયરિંગમાં ભારતીય સેનાના જવાન સંદીપ પાથા શહીદ થયા છે, સામે ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો છે, બીજી તરફ પાકિસ્તાને એલઓસી પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે, સંયુક્ત રાષ્ટ્...
ચાંદીમાં ૨૧ ડોલર ઉપરની તેજીની સવારીનો આરંભ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૬: બુલિયન બજાર ભાગ્યેક સીધી અને સમાંતર રેખામાં આગળ વધતી હોય છે. જુલાઈ ૨૦૧૬મા નવી ઉંચાઈએ ગયા પછી સોના ચાંદીએ બહુ ઓછો સમય મોટાપાયે ભાવ ઘટાડા અનુભવ્યા છે, હવે આવો સમયગાળો પણ પૂરો થયો છે. અલબત્ત, આગામી સપ્તાહો અને મહિનાઓમાં આડાટેઢા ભાવ ઘટાડા (કરેકશન)નાં દોર આવતા રહેશે, પણ પ્રત્યેક નફારૂપી ઘટાડા પછી સુધારાનો દોર ચાલુ રહેશે. ...
ગુજરાતી
English