Tag: SARS-CoV-2
કોરોનાને કારણે પોલીસ કર્મચારીનું મોત, સુરતમાં પ્રથમ કેસ
કોરોના વાઇરસને લઈએં સુરતમાં સતત સંક્રમિત કેસ વધી રહ્યા છે, કોરોનાએ અત્યાર સુધીમાં સુરત શહેર-જિલ્લામાં મોતની સેન્ચુરી વટાવી ચુક્યો છે. ત્યારે ગતરોજ કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા સુરત શહેર પોલીસના એક ASI મગન રણછોડભાઇ બારીયાનું મોત થયું છે.
કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા એવા સુરત શહેર પોલીસના મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મગન બાર...
રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની વાતો માત્ર અફવા: વિજય રૂપાણી
મુખ્યમંત્રી સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશીયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરી રહી નથી તેમ પણ સ્પષ્ટ કર્યું છે.
મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આવી અફવાઓથી ગેરમાર્ગે દોરવાઈ ના જવાની અપીલ કરી છે.
ભાભા અણુ સંશોધન કેન્દ્ર (BARC)માં ઉચ્ચ ગુણવત્તાવાળા ફેસ માસ્ક વિકસિત ક...
ભાભા અણુ સંશોધન કેન્દ્ર (BARC) મુંબઇમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ફેસ માસ્ક વિકસિત કરવામાં આવ્યા છે. BARC એટોમિક એનર્જી વિભાગ સાથે જોડાયેલ છે. માસ્ક HPA ફિલ્ટર્સની મદદથી વિકસિત કરવામાં આવ્યો છે અને આર્થિક હોવાની પણ અપેક્ષા છે.
નોંધનીય છે કે અણુ ઉર્જા વિભાગમાં લગભગ 30 એકમો છે જેમાં R&D શૈક્ષણિક સંસ્થાઓ, સહાયિત હોસ્પિટલો, પીએસયુ વગેરેનો સમાવેશ થાય છે....
કોરોના સારવારનું બિલ અમેરિકામાં 11 લાખ ડોલર, સુરતમાં 12 લાખ રૂપિયા
અમેરિકા,
સીઆટલ ટાઇમ્સે શનિવારે અહેવાલ આપ્યો છે કે 70 વર્ષીય અમેરિકન વ્યક્તિ, જેને COVID-19 થયો હતો, તેના હોસ્પિટલના ખર્ચ રૂપે 1.1 મિલિયન સોલાર એટલે કે 8 કરોડ 35 લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું
માઇકલ ફ્લોરને 4 માર્ચે ઉત્તરપશ્ચિમ શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, અને 62 દિવસ રોકાયો હતો - એક સમયે મૃત્યુની એટલી નજીક આવી ગઈ હતી ક...
માસ્ક ન પહેરવા પર હવે પોલીસ કાર્યવાહી
રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે અનેક એક્શન પ્લાન બનાવ્યાં હતા, પરંતુ તેનો યોગ્ય અમલ ન થતા કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની છે. માસ્ક,સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ કોરોના સંક્રમણને રોકવાનો એક માત્ર ઉપાય છે. ત્યારે જાહેર સ્થળોએ લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરાયા છે.
તેમ છંતા કેટલાક બેજવાબદાર લોકો મ...
બ્રેકીંગ: શહેરમાં વધુ એક ભાજપ કોર્પોરેટર કોરોના પોઝીટીવ
નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનને કોરોના પોઝિટિવ
સાધનાબેન અને તેમના પરિવારના બીજા ૨ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ
મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં હતા હાજર
કન્ટેનમેન્ટ ઝોનમાં યોજ્યો હતો કાર્યક્રમ
તુલસી રોપના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હતા હાજર
કેમ IMCR એ કહ્યું કે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ફેઝ હજુ શરુ નથી થ...
દેશમાં કોરોનાના સંક્રમણની હાલની સ્થિતિ અંગે IMCRના વડા પ્રોફેસર બલરામ ભાર્ગવે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું છે કે દેશમાં હાલ કોરોના કોમ્યનિટી ટ્રાન્સફરનો તબક્કો શરુ નથી થયો અને હાલમાં તેની શક્યતા પણ નથી. આરોગ્ય મંત્રાલયે 83 જેટલા શહેરોમાં સર્વે હાથ ધર્યો હતો. જેના રિપોર્ટ મુજબ દેશમાં લોકડાઉનનો અમલ ખુબ સારી રીતે થતા મૃત્યુંનું પ્રમાણ ઘટ્યું છે.
...
કોરોનાના દર્દીના મોત પછી તેના મૃતદેહની જાળવણી બાબતે સુપ્રીમ કોર્ટે દિલ...
નવી દિલ્હી,
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે કોરોનાના મોત બાદ તે મૃતદેહોની સાથે દુર્વ્યવહાર કરવા અંગે ચુકાદો કર્યો છે. કોર્ટે કહ્યું કે કોરોનાના દર્દીઓની સાથે જાનવરોથી પણ ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને મૃતદેહો કચરામાંથી મળી રહ્યા છે. કોર્ટે આ મુદ્દે ચાર રાજ્યો પાસેથી રીપોર્ટ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશભરના કોરોનાથી મૃત્યુ...
ભારતમાં કોરોનાના છેલ્લા 7 દિવસમાં 61,000 નવા કેસ
લોકડાઉનમાં છૂટ આપ્યાં પછી ભારતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે, છેલ્લા 7 દિવસમાં કોવિડ-19ના નવા 61 હજાર કેસ નવા નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, વધુ 294 લોકોનાં મોત થયા છે, ઇટાલીમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યાં 2 લાખ 34 હજાર આસપાસ છે, જ્યારે ભારતમાં 2 લાખ 36 હજાર જેટલા કેસ થઇ ગયા છે, કુલ 6600 લોક...
કોરોના વોરિયર્સ સાથે અન્યાય, કપરા કાળમાં પગાર કાપ
અમદાવાદ,
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હૉસ્પિટલમાં કોરોના વોરિયર્સના પગારમાં કાપ મૂકવામાં આવતાં હોબાળો મચી ગયો છે. કોવિડ 19ની સારવાર માટે ડોકટર્સ, નર્સ સહિત કોરોના યોદ્ધાઓ દિવસ-રાત જીવના જોખમે કામ કરી રહ્યાં છે ત્યારે આવા જ સમયે તેમના પગાર કાપના નિર્ણયથી વિવાદ ઉભો થયો છે.
SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના લોકો હડતાલ ઉપર ઉતારતા SVPના સત્તાધીશ...
CM કેજરીવાલની હાલત કથળી, કોરોના ટેસ્ટ કરાશે
નવી દિલ્હી.
ગળાના દુખાવા અને હળવા તાવની ફરિયાદ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાને કોરન્ટીન કરી દીધા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીના CM કેજરીવાલને કોરોનો વાયરસ ટેસ્ટ કરાવવો પડશે. અહેવાલ મુજબ, કેજરીવાલ મંગળવારે સવારે COVID-19 પરીક્ષણ કરાશે. કોરોનો વાયરસ સામે દિલ્હીની લડતમાં કેજરીવાલ અગ્રણી રહ્યા છે.
ગઈકાલે રવિવારે કેજરીવા...
આ રોબોટ કોરોના ના દર્દીઓને ખોરાક, પાણી અને દવાઓ આપે છે
આપણા સમાજમાં વૉર્ડ બોય, નર્સો અને અગ્ર હરોળમાં લડત આપી રહેલા કોરોના યોદ્ધાઓ સંભવતઃ કોરોના પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં સૌથી વધુ વખત અને સૌથી લાંબા સમય સુધી આવે છે. આ યોદ્ધાઓને મદદરૂપ થવાના એક ઉમદા ઉદ્દેશ્ય સાથે થાણેના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર પ્રતિક તીરોડકર આગળ આવ્યા અને તેમણે એક એવો રોબોટ તૈયાર કરવાનો વિચાર રજૂ કર્યો જે કોરોનાની સારવાર લઇ રહેલા દ...
રાજ્યમાં કુલ કેસ 19,617; કુલ મોત 1,219; કુલ સાજા થયા 13,324
ગુજરાતમાં નવા 498 પોઝિટિવ કેસ નોંધાયા, 29 લોકોનાં મોત, 313 લોકોને ડિસ્ચાર્જ કરાયા
24 કલાકમાં અમદાવાદ-289, સુરત-92 ,વડોદરા-34 ,ગાંધીનગર-20 ,રાજકોટ-8 ,વલસાડ-7 ,મહેસાણા-પાટણ 6, સાબરકાંઠા-કચ્છ 5, બનાસકાંઠા-પંચમહાલ 4, ભરૂચ-છોટાઉદેપુર 3, ભાવનગર-અરવલ્લી-આણંદ-ખેડા-ગીરસોમનાથ-નવસારી 2 કેસ નોંધાયા
રાજ્યમાં કુલ કેસ
19,617
રાજ્યમાં કુલ મોત
1,21...
ભારત કોરોનાથી પ્રભાવિત દેશોમાં છઠ્ઠા ક્રમે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2....
દેશમાં કોરોના વાયરસના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે. કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં હવે ભારત ઇટાલીને પાછળ છોડી ગયું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,887 નવા દર્દીઓ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં કોવિડ -19 કેસ વધીને 2,36,657 થયા છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં શનિવારે સવારે 8 વાગ્યા સુધી 294 દર્દીઓએ કોરોના વાયરસનો ભોગ લ...
કોરોના માટે ભારત-ઓસ્ટ્રેલિયા સાથે મળીને કામ કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન સાંસદે 04 જૂન 2020 ના રોજ ભારત-ઓસ્ટ્રેલિયન નેતાઓની વર્ચ્યુઅલ સમિટ દરમિયાન વર્ષ 2020 માં વિશેષ COVID-19 સહયોગની ઘોષણા કરી હતી.
તદનુસાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી), વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય, ભારત સરકાર અને ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગ, વિજ્ઞાન, ઉર્જા અને સંસાધન વિભાગ, કોવિડ -1...