Tuesday, January 27, 2026

Tag: Trending News

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

શરદી થાય તો રસોડામાં આટો મારીને આટલું કરજો, બધુ ગાયબ થશે

સૂંઠ (આડું) અને તુલસીનાં પાનનો ઉકાળો પીવો, ચણોઠી કે નાગરવેલનાં પાન ચાવીને ખાવા,  હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવો. ગોળ, ફુદીનો અને આદુંનો ઉકાળો પીવો. અજમાને વાટીને સૂંઘવો કે ખાવો. મરી, તજ અને આદુંનો ઉકાળો પીવો. હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી. તુલસી કે ફુદીનાનો તાજો રસ પીવો. લવિંગ કે નિલગિરી તેલ રૂમાલમાં નાખી સૂંઘવાથી...

ફ્રાન્સના ચર્ચમાં આતંકી હુમલો: મહિલાનું ચાકૂ વડે ગળુ કાપી અન્ય 2 લોકોન...

પેંગમ્બર કાર્ટૂન વિવાદમાં ફ્રાન્સમાં ટીચરનું ગળુ કાપને હત્યા કર્યા બાદ આવા જ પ્રકારની એક હત્યાનો મામલો સામે આવ્યો છે. ફ્રાન્સના એક ચર્ચમાં એક હુમલાખોરે એક મહિલાનું ગળુ કાપી અને બે અન્ય લોકોને ચાકૂ મારીને નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટના ફ્રાન્સના નીસ શહેરમાં બની છે. શહેરના મેયરે આ દર્દનાક ઘટનાને આતંકવાદનું ષડયંત્ર ગણાવ્યુ છે. મેયર ક્રિસ્ચિયન...

કામગીરી કર્યા વગર ખોટા બિલો બનાવીને સરકાર પાસેથી નાણાં પાડવાનું મનરેગા...

શહેરા તાલુકામાં મનરેગા હેઠળના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરાયો. શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકારી યોજનામાં કોઈ પણ પ્રકારની સ્થળ પર કામગીરી કર્યા વગર ખોટા બિલો તેમજ ખોટા જોબકાર્ડ બનાવીને સરકારી નાણાંનો દૂર ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. મનરેગા યોજના અં...

કેશુભાઈ પટેલને અંતિમ વિદાય આપતા વિજય રૂપાણી અને નીતિન પટેલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ. કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વ. કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટવૃક્ષ ઊભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. https://twitter.com/vijayrupa...

હાર્દિક પટેલનો મોટો દાવો કોંગ્રેસ કરજણ બેઠક 25 હજાર મતોથી જીતશે

પેટાચૂંટણીનો પ્રચાર હાલ ચરમસીમા પર છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ જીતના દાવા કરી રહ્યાં છે.  કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કરજણમાં ભાજપ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. હાર્દિક પટેલે સંબોધન કરતાં કહ્યું હતું કે, 2017માં સભા કરવા આવ્યો હતો ત્યારે મારી પર કેસ થયો હતો,  અક્ષયભાઈ જે હાલ ભાજપના ઉમેદવાર બની ગયા છે તેમના લીધે કેસ સહન કર્યો હતો. આ...

સુપ્રીમ કોર્ટના વરિષ્ટ વકીલે 65 વર્ષે ફરી લગ્ન કર્યા, અંબાણી-ટાટાનો કે...

લગ્ન માટે હરીશ સાલ્વે ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી ખ્રિસ્તી બન્યા મોટી ઉંમરે લગ્ન કરવાનું હાલ સામાન્ય વાત થઈ ગઈ છે. દેશના પૂર્વ સોલિસિટર અને સુપ્રીમ કોર્ટના વરિષ્ટ વકીલ 65 વર્ષિય હરીશ સાલ્વે (Harish Salve) લંડનમાં બીજા લગ્ન કર્યા છે. હરીશ સાલ્વેએ તાજેતરમાં પોતાની પહેલી પત્ની મીનાક્ષી સાલ્વેને છૂટાછેડા આપ્યા છે. સાલ્વે લંડનમાં પોતાની મિત્ર કૈરોલ...

નીતિન પટેલ પર ચંપલ ફેંકનાર અને પત્ની ભાજપના કાર્યકર્તા

ગુજરાતમાં 8 બેઠકોની પેટાચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. બંને પક્ષો પોતાના ઉમેદવારની જીત માટે મતદારોને રીઝવવા અલગ-અલગ જગ્યા પર સભાને સંબોધી રહ્યા છે. ત્યારે વડોદરાના કરજણમાં અક્ષય પટેલના પ્રચાર અર્થે ગયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સભાને સંબોધન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત...

કેશુભાઈને ઉથલાવ્યા ન હોત તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોત, તેમને રાજકી...

ગુજરાતમાં ભાજપની સ્થાપના કરનાર અને રાજ્યના સૌથી શક્તિશાળી ક્ષત્રપ તરીકે ગણાતા કેશુભાઈ પટેલના સિતારા રાજ્યના રાજકારણમાં બુલંદ હતા. તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી હતા. એક સમયે ગુજરાતમાં તેમની ઇચ્છા વિના ભાજપમાં એક પાન પણ તૂટી શકતું ન હતું. ગુજરાતની પ્રજા તેમને લોખંડી પુરૂષ તરીકે માનતી રહી છે. પણ પછી ભાજપના જે હાલના નેતાઓએ તેમને હાંસીયામાં ધકેલી દીધા હત...

વિદેશીઓને ઠગીને ડોલર પડાવતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ

અમદાવાદ, રાતોરાત કરોડપતિ થવાના સપનાઓ જોઇને યુવાઓ હવે બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં છે. ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા થોડા જ સમયમાં બોગસ કોલ સેન્ટરનો રાફડો ફાટ્યો છે, પોલીસ પણ એક પછી એક આવા કોલ સેન્ટર પકડી રહી છે. શહેરના ચાંદખેડાના સર્કલ પાસે ચાલી રહેલા બોગસ કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ચાંદખેડા પોલીસ અને ઝોન-2 ડીસીપી વિજય પટેલની ટીમે દ...

ACBએ અંકલેશ્વર GIDCના અધિકારીને રૂ.2.25 લાખની રોકડ સાથે ઝડપ્યા

દિવાળી પહેલા જ ભ્રષ્ટ બાબુઓ પર એન્ટી કરપ્શન બ્યુરોએ સપાટો બોલાવ્યો છે. અંકલેશ્વર GIDCના અધિકારી રૂપિયા 2.25 લાખની રોકડ રકમ સાથે ACBના હાથે ઝડપાયા ગયા છે. અંકલેશ્વર GIDCના વર્ગ-2 ઓફિસર પંકજ શેઠ સરપ્રાઇઝ ચેકિંગમાં ઝડપાઇ ગયા છે. ACBએ બાતમીને આધારે ઓફિસમાં જ આ ચેકિંગ હાથ ધર્યું હતુ. ACBએ દિવાળી સરપ્રાઇઝ ચેકિંગમાં તેમની પાસેથી રોકડ રકમ ઝડપી લીધી છે. ...

એન્ટ્રી લેવલના 2 જીબી રેમ સાથેના મોબાઇલ માટે એન્ડ્રોઇડ ગો એડિશન, પ્રાઇ...

એન્ટ્રી લેવલના 2 જીબી રેમ અને લો સ્ટોરેજ સાથેના એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝ કરતાં લોકો માટે એક સારા સમાચાર છે.ગૂગલે 2 જીબી અને તેથી ઓછી રેમવાળા સ્માર્ટફોન માટે Android 11 Go એડિશન લોન્ચ કરી છે. એન્ડ્રોઇડના આ નવા વર્ઝનથી એન્ટ્રી લેવલ મોબાઇલને પણ વધુ સારા પ્રાઇવેસી ફિચર્સ અને પર્ફોર્મન્સ મળશે. એક ફિચર જે એન્ડ્રોઇડ 11 ગો એડિશનને ખાસ બનાવે છે તે Conver...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૫: કેસ ખેંચાયો

કેસ ચાલ્યો. સરકારી વકીલ, મૅજિસ્ટ્રેટ વગેરે ગભરાયેલા હતા. શું કરવું તે તેમને સૂઝતું નહોતું. સરકારી વકલી સુનાવણી મુલતવી રાખવાની માગણી કરી રહ્યો હતો. હું વચ્ચે પડયો ને મેં વિનંતી કરી કે મુલતવી રાખવાની કશી જરૂર નથી, કેમ કે મારે ચંપારણ છોડવાની નોટિસનો અનાદર કર્યાનો ગુનો કબૂલ કરવો છે. એમ કહીને મેં બહુ જ નાનકડું બયાન તૈયાર કર્યું હતું તે વાંચી ગયો. તે આ પ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

તલ અને માખણ હરસ – મસા માટે દુનિયાનો શ્રેષ્ઠ ઉપાય છે, અજમાવી જૂઓ

હરસ - મસા માટે તલ વાટીને માખણમાં ખાવો, સૂંઠ કે આદું છાશમાં નાખીને પીવાથી. નરણે કોઠે મૂઠી જેટલા તલ ગોળ સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય. કેરીની ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી. લીમડાનાં પાનને પાણી સાથે પીસીને પીવાથી સૂરણ રાંધીને ઘીમાં ખાવો. કારેલાના રસમાં સાકર મેળવીને પીવો. ધાણા અને ગોળનો ઉકાળો પીવાથી મસામાંથી પડત...
Seaplane - સી પ્લેન

સી પ્લેના ભાડામાં એક જ દિવસમાં ધરખમ ઘટાડો, જાણો નવું ભાડું

ગુજરાત સરકારના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા સી-પ્લેનના ભાડામાં ઘરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. સી-પ્લેનનું વન-વે ભાડું પંદરસો રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલા ભાડુ 4 હજાર 800 નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ મુસાફરોને આકર્ષવા માટે હવે સરકારે ભાડામાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. 31 ઓક્ટોબ...

નીતિ આયોગમાં સરકારી નોકરીનો મોકો, આટલા પદો પર થઇ રહી છે ભરતી

નેશનલ ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગે અનેક પદો પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવારો આ પદો માટે આવેદન કરી શકે છે. આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર 2020 છે. આ પદો માટે કુલ 13 વેકેન્સી છે. જો તમે પણ આ પદો પર નોકરી કરવા ઇચ્છતા હોવ તો જલ્દી અપ્લાય કરો. મહત્વપૂર્ણ તારીખ આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસમ્બર 2020 પદોની...