Sunday, May 31, 2026

Tag: Trending News

શિયાળામાં 4 મહિના બંધ રહેતા માર્ગના સ્થાને નવો માર્ગ બની જતાં હવે 12 મ...

કારગિલ યુદ્ધ સમયે, ત્રીજો માર્ગ બનાવવાની યોજના હતી, જેના દ્વારા લદાખ તરફનો રસ્તો આખા વર્ષ દરમિયાન ખુલ્લો મુકાય શકે છે. પહેવા બાજપેઈ અને પછી કોંગ્રેસે જોયેલું સપ્ન, 20 વર્ષની સતત મહેનતથી સાકાર થવા જઈ રહ્યું છે. હવે આખા વર્ષ દરમિયાન લદ્દાખને દેશ સાથે જોડવાનું શક્ય બનશે. રોહતાંગ પાસની નીચેથી નીકળતી સુરંગ શરૂ થતાં જ લદાખ પહોંચવાનો ટૂંકી રસ્તો પણ ખુલશે....

અડધી સદીની અધુરી નર્મદા યાત્રા

ગુજરાત રાજ્યની સ્થાપનાથી શરૂ થયેલી નર્મદા બંધની વેદના ભરી યાત્રા આજે પણ અધૂરી છે. દરેક રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં નર્મદા નદીના બંધનો રાજકીય ઉપયોગ કરતાં આવેલાં છે. આજે પણ એ જ થવા જઈ રહ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે આ યોજના બની હતી પણ પાણી તો ન મળ્યું પણ રાજનેતાઓ માટે તે ખૂરશી મેળવવાનું સાધન બનતી આવી છે. ગુજરાતની દરેક પ્રજાની લાગણી નર્મદા યોજના સા...

ખાંડ, ગોળ અને રસ ઝેર વગરનો મળી શકશે, સેન્દ્રીય શેરડી માટે પ્રયોગો કરીન...

ગુજરાતમાં જ્યાં શેરડીનું સૌથી વધું વાવેતર થાય છે તે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં રસાયણો અને જંતુનાશકો વગરની શેરડી પકવવા માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વૈજ્ઞાનિક આધાર પર પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેના આધારે ખેડૂતો હવે સેન્દ્રિય ખેતી કરી શકશે. પહેલા ખેડૂતો તેની જાતે સેન્દ્રીય કે કુદરતી ખેતી કરતાં હતા. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કૃષિ વિજ્ઞા...

અત્‍યાચાર, ભ્રષ્‍ટાચાર, પોલીસ દમન, શૈક્ષણિક ફી, આરોગ્‍ય, અતિવૃષ્‍ટિના ...

આજરોજ કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ તથા મીડીયાના મિત્રોને સંબોધતાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અધૂરા કામકાજ સાથે મુલત્‍વી રહેલ ગત બજેટ સત્ર સંવૈધાનિક વ્‍યવસ્‍થા મુજબ છ માસમાં ફરજીયાત બોલાવવા સરકારે 21થી પાંચ દિવસ માટે સત્રનું આહ્‌વાન કરેલ છે. ગત તા. 31-8-2020ના રોજ માન. મુખ્‍યમંત્રીશ્રી અને માન. અધ્‍યક્ષશ...

લખન મુસાફિર : ડરીશું નહીં, અવાજ ઉઠાવીશું

નર્મદા જિલ્લાના ખૂબ જ જાણીતા લખન મુસાફિરને હદપાર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમને નર્મદા, ભરૂચ, તાપી, છોટા ઉદેપુર અને વડોદરા – એમ પાંચ જિલ્લામાં હદપાર કરવામાં આવ્યા છે. લખનભાઇ સામેના આરોપો હાસ્યાસ્પદ અને પાયા વિહોણા તો છે જ. આ આક્ષેપો કોઈ પુરાવાઓ, સાક્ષીઓ, દલીલો કે ઉલટતપાસ તેમજ યોગ્ય સુનાવણી કર્યા વિના કરવામાં આવેલ છે. તેમ છતાંય પોલીસ દ્વારા થ...

મજૂરોના કલ્યાણ માટે રાખેલા કરોડો રૂપિયા રૂપાણીએ માર્ગ અને મકાન વિભાગને...

રાજ્યમાં નોંધાયેલા આદિવાસી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત આત્મ નિર્ભર પેકેજ યોજના હેઠળ આવાસ સબસીડી આપવાની યોજનામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અલાયદી નાણાકીય જોગવાઈ કરીને તે માટેની ગ્રાન્ટ કમિશ્નરશ્રી,ગ્રામ વિકાસ ના હવાલે મુકવાના ઠરાવ બાબતે. વાંધો છે. રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા...

શૂન્ય રકમ સાથે બચતા ખાતામાં આવી બધી સગવડો હવે બેંકો આપવા લાગી છે, વ્યા...

ઘણીવાર એવું જોવામાં આવે છે કે ખાતામાં લઘુતમ બેલેન્સ ન હોવાને કારણે, બેંકો ગ્રાહકો પાસેથી દંડ તરીકે મોટી રકમ લે છે. શૂન્ય બેલેન્સ બચત ખાતું એ એક એકાઉન્ટ છે જેમાં કોઈ પણ ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂર નથી. સમજાવો કે ઘણી બેંકોમાં લઘુત્તમ બેલેન્સ લિમિટ 10 હજાર રૂપિયા સુધીની હોય છે. આ બેંકનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ 3 થી 7% ના દરે વ્યાજ મેળવે છે. યશ બેંક ...

શ્રીલંકાના 20માં બંધારણ સુધારાની અસરોથી ભારત કેમ ચિંતિત છે, શું ચીન શ્...

શ્રીલંકાની સરકાર 20મો બંધારણમાં સુધારા લાવીને 19 મી બંધારણ સુધારણા દ્વારા રાષ્ટ્રપતિની શાસન કરતી જોગવાઈઓને નાબૂદ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. ભારતની ચિંતા એ નવી સુધારણા નહીં પણ 1987 ની દ્વિપક્ષીય કરાર છે, જે બદલાયેલા રાજકીય સંજોગોમાં જોખમ હોઈ શકે છે. શ્રીલંકાના તમિલની ન્યાયની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે, ભારત અને શ્રીલંકા વચ્ચે વર્ષ 1987 મા...

આજીવન લાભ, એલઆઈસીની એક વખતના રોકાણની પોલીસીમાં દર મહિને 30 હજાર રૂપિયા...

જીવન વીમા નિગમએ 'જીવન અક્ષય' પેન્શન પોલીસી બનાવી છે. જો રોકાણ પછી તરત જ પેન્શન મેળવવા માટે પોલીસીમાં રોકાણ કરી શકો છો. પોલિસીધારકને એકવાર પ્રીમિયમ ચૂકવીને આજીવન લાભ મળે છે. તમે આ નીતિને ઓછામાં ઓછા 1,00,000 રૂપિયાના રોકાણમાં ખરીદી શકો છો. 30 થી 85 વર્ષની વયના લોકો તેમાં રોકાણ કરવા યોગ્ય છે. પોલિસી ખરીદવા માટે કોઈ આરોગ્ય તપાસની જરૂર નથી. પોલિસીધારકને...

નવો ધંધો – કોરોનામાં સારું આરોગ્ય મેળવવા લોકોને મશરૂમ આપવા માટે ...

કોરોના સમયમાં એક નવા પ્રકારનો ધંધો માત્ર રૂ.50 હજારમાં શરૂં કરીને સારી કમાણી કરી શકાય છે. કોરોના ચેપથી બચવે એવા મશરૂમ્સમાં ઘણા આવશ્યક પોષક તત્વો છે જેની શરીરને ખૂબ જ જરૂર પડે છે. ઘણાં રોગોમાં, મશરૂમ્સનો ઉપયોગ દવાઓ તરીકે થાય છે. લોકોના આરોગ્ય માટે સારો ખોરાક છે કારણ કે તેમાં વધારે કેલરી નથી હોતી. મશરૂમમાં ઘણા મહત્વપૂર્ણ ખનીજ અને વિટામિન જોવા મળે છે....

ગુજરાતનું પાટનગર ગાંધીનગર શહેર દેશભરમાં 24 કલાક પીવાનું પાણી આપનારું પ...

ગાંધીનગર, 17 સપ્ટેમ્બર 2020 રૂ.229 કરોડની પાણી યોજના સરકારે બનાવવાની શરૂ કરી છે. 150 લિટર પાણી આપવામાં આવશે. ગાંધીનગર માં ઘરે ઘરે વોટર મીટર પણ લગાવવા માં આવશે. 30 વર્ષ પહેલાં ગુજરાતમાં પાણીની કારમી તંગી હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર ડેફિસિટ માંથી વૉટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. નીતિ આયોગે પણ બેસ્ટ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ...

મોદી સરકાર આ 6 સરકારી કંપનીઓને કરશે બંધ, ક્યારેક હતું મોટું નામ અને વે...

કેન્દ્ર સરકાર વિનિવેશના મોરચે ઝડપથી આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષ દરમિયાન 2.10 લાખ કરોડ રૂપિયાનું વિનિવેશ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર પબ્લિક સેક્ટરની કંપનીઓના વિનિવેશ દ્વારા 1.20 લાખ કરોડ રૂપિયા ભેગા કરશે. તો નાણાકીય સંસ્થાઓના હિસ્સેદારીના વેચાણ દ્વારા અન્ય 90 હજાર કરોડ રૂપિયા ભેગા કરાશે. કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે વ...

નર્મદાનું પાણી પુરું પાડવા માટે વૈષણવદેવીથી શાંતીપુરા સર્કલ સુધી 130.9...

અમદાવાદ, વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર શાંતીપુરા સર્કલ સરખેજ સુધી 130.91 કરોડના જુદા જુદા વ્યાસની એમ. એસ. ટ્રંક મેઇન્સ પાણીની લાઇન નાંખવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ઝોનના સરદાર પટેલ રીંગરોડ સમાંતર આવેલ ઓગણજ, ભાડજ , હેબતપુ૨, શીલજ વગેરે વિસ્તારોમાં હાલમાં બોર વેલ દ્વારા પાણી પુરું પાડવામાં આવે છે. જય...

ખોટના ખાડામાં પડતી અમદાવાદની લાલ બસ, બે કરોડની આવક અને 13 કરોડની કંપની...

અમદાવાદ, AMTS - લાલ બસ 100 ટકા પેમેન્ટ પેટે માસિક રૂ. 13 કરોડ ચુકવવામાં આવશે. દૈનિક આવકમાં રૂ. 18.50 લાખનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોકમાં બસ સેવા શરૂ થઈ તે સમયથી જ દૈનિક સરેરાશ રૂ.19 લાખનું નુકશાન વકરામાં થઈ રહયુ છે. 1 જુનથી 9 સપ્ટેમ્બર સુધી વકરા પેટે રૂ.21 કરોડનું નુકશાન થઈ ચુકયુ છે 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 100 ટકા બસ સેવામાં પણ દૈનિક વકરામાં ...

અમપાએ 30 દિવસમાં 20 હજાર ખાડા પૂરી દીધા, પણ કેમ પડ્યા તેની સામે કોઈ પગ...

અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા - અમપા - દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી ખાડા કૌભાંડ ચાલી રહ્યું છે. ચોમાસાની સીઝન દરમ્યાન પરંપરાગત રીતે રોડના ધોવાણ થયા બાદ નાગરીકોને થતી હાલાકી નિવારવા માટે 14 ઓગસ્ટ 14 સપ્ટેમ્બર ખાડા પુરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 20 હજાર ખાડા પૂરવામાં આવ્યા હતા. સ્માર્ટસીટી અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલા ખાડા...