Saturday, May 30, 2026

Tag: Trending News

મજૂર સંગઠને મોદી સામે બાંયો ચડાવી: 23 સપ્ટેમ્બરથી દેશભરમાં દેખાવો

દેશમાં વધતા આર્થિક સંકટ વચ્ચે કેન્દ્ર સરકારને અનેક મોરચા પર લડવું પડી રહ્યું છે. એક બાજુ રાજસ્વની કમાણીના કારણે ખર્ચમાં કાપ મુકવો પડ્યો છે તો બીજી બાજુ હવે સરકારી કર્મચારીઓના પ્રિમેચ્યોર રિટાયરમેન્ટની નીતિ અને આર્થિક સુધારના નિર્ણ્યો વિરૂદ્ઘ મજુર સંગઠન માર્ગ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. 30 વર્ષથી વધુ અનુભવ ધરાવતા વરિષ્ઠ સરકારી કર્મચારીઓના પરફોર્...

કોરોનામાં મહા-માર: રેલ્વે કર્મચારીઓના પ્રવાસ ભથ્થા ઉપર 50% કાપ મુકયો

દેશભરમાં રેલ્વે કર્મચારીઓના પ્રવાસ ભથ્થા (TA) પાછળ વર્ષમાં અંદાજીત 1300 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. રેલ્વે બોર્ડ નિર્દેશક મંજુએ આ સંબંધે મળેલી ફરીયાદો ધ્યાને લઇ ખર્ચ અડધો કરી નાખવા આદેશો કર્યા છે. કોરોના કાળમાં આવક ઓછી થવાના પગલે રેલ્વેએ પણ કરકસરના પગલા શરૂ કરી દીધા છે. કર્મચારીઓ-અધિકારીઓના પ્રવાસ ભથ્થા અને ઓવરટાઈમ પર કાતર મુકી દીધી છે. આ અંગે તમામ ...

BSNL પાયમાલ: 14 મહિનાથી કોન્ટ્રાકટ વર્કરોને ચુકવણી નથી થઈ, છટણી કરાશે

BSNL કર્મચારી સંઘે કંપનીના અધ્યક્ષને મોકલેલા એક પત્રમાં કહ્યું છે કે કંપનીની નાણાકીય હાલતની પાછળ VRS જવાબદાર છે. જ્યારથી આ યોજના પર અમલ થયો છે ત્યારથી કંપનીની નાણાકીય હાલત ખરાબ થઇ ગઇ છે. એટલું જ નહિ હવે કર્મચારીઓની અછતને કારણે અનેક સ્થળે યોગ્ય કામ પણ થયું નથી. તેથી લાઇનમાં ફોલ્ટ અને નેટવર્ક ફોલ્ટ વધી ગયા છે. યુનિયને એવું પણ કહ્યું છે કે છેલ્લા 14 મ...

ભારતીય સૈન્ય કેમ શ્રેષ્ટ છે તેનું ઉમદા ઉદાહરણ: ઉત્તર સિક્કિમમાં ચીની ન...

ભારતીય સૈન્યએ 03 સપ્ટેમ્બર 2020 ના રોજ, ઉત્તર સિક્કિમના પઠાર ક્ષેત્રમાં રાસતો ભૂલનાર ત્રણ ચીની નાગરિકોની મદદ માટે હાથ લંબાવ્યો. ઉપ-શૂન્ય તાપમાનમાં બે પુરુષો અને એક મહિલા સહિતના ચીની નાગરિકોના જીવન માટેના જોખમને સમજીને, ભારતીય સેનાના સૈનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને વધુ પડતી ઉંચાઇ અને કઠોર આબોહવાથી બચાવવા માટે ઓક્સિજન, ખોરાક અને ગરમ વસ...

આજે શિક્ષક દિન પર દેશમાં 47 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો

મુંબઇથી રસાયણશાસ્ત્ર શિક્ષક અને અસરકારક શિક્ષણ, શૈક્ષણિક કઠોરતા અને વિદ્યાર્થીઓના સારા પ્રદર્શન માટે રાષ્ટ્રીય એવોર્ડ મેળવે છે. આર્ટ-ઇન્ટિગ્રેટેડ લર્નિંગ અને કમ્યુનિટિ એકત્રીકરણનો ઉપયોગ કરીને, અહમદનગરના પ્રાથમિક શાળાના શિક્ષકનું એક મોડેલ પ્રાથમિક શાળા બનાવવા બદલ સન્માન કરાયું. ભારતના રાષ્ટ્રપતિ, રામનાથ કોવિંદે આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા શિક્...

રાજ્યના 8 મોટા શહેરોમાં 2700 બગીચાઓમાં સવારથી લોકો ફરવા નિકળી પડ્યા

ગાંધીનગર, 5 સપ્ટેમ્બર 2020 રાજ્યના લગભગ તમામ બાગબગીચાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 5 સપ્ટેમ્બર 2020થી બગીચા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. બગીચામાં લોકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ગુજરાતમાં 4 મહિના બાદ બગીચા ખુલ્લા મૂકાયા છે. બગીચામાં સોશિયલ ડિસ્ટન્સિંગનુ પણ ધ્યાન રાખવું પડશે. બગીચામાં જો કોઈ વ્યક્તિ માસ્ક નહી...
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

ટેકનોલોજીની પેટન્ટ મેળવનારી કંપની છાણને પ્રોસેસ આ રીતે કરી આપશે, પછી ખ...

અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.

માનસિક આરોગ્ય પુનર્વસન હેલ્પલાઈન શરું

દિલ્હી, 04 સપ્ટેમ્બર 2020 કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, 07 સપ્ટેમ્બર 2020 (સોમવાર) ના રોજ વર્ચુઅલ મોડ દ્વારા મફત માનસિક આરોગ્ય પુનર્વસન હેલ્પલાઈન નંબર (1800-500-0019) "કિરણ" નું ઉદઘાટન કરશે. માનસિક રોગોથી પીડિત લોકોને રાહત અને સહાય આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના વિકલાંગતા અધિકારીતા વિભાગ દ્વારા આ હેલ્પલાઈન બનાવવા...

આર્મી ચીફ જનરલ એમએમ નરવાને આજે લેહની બે દિવસીય મુલાકાતે

દિલ્હી, 4 સપ્ટે 2020 આર્મી ચીફ જનરલ એમએમ નરવાને આજે લેહની બે દિવસીય મુલાકાતની સમાપન કર્યું છે. આર્મી ચીફ 03 સપ્ટેમ્બર 2020 ના રોજ લેહ પહોંચ્યા હતા અને વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પરિસ્થિતિનો સીધો આકારણી કરવા આગળના વિસ્તારમાં પણ ગયા હતા. તેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઉચ્ચ itudeંચાઇવાળા વિસ્તારોમાં તૈનાત સૈનિકો અને સ્થાનિક કમાન્ડરો સાથે વાતચીત...

નિકાસ અને આયાતમાં સકારાત્મક સંકેત, વેપાર ખાધ નીચે આવી રહી છે

દિલ્હી, 4 સપ્ટેમ્બર 2020 યુનિયન કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ દેશના વૈશ્વિક વેપાર, જમીનની પરિસ્થિતિ અને નિકાસકારોની સમસ્યાઓ અંગે વિવિધ નિકાસ પ્રમોશન કાઉન્સિલ (ઇપીસી) ના અધિકારીઓ સાથે બેઠક કરી. લોકડાઉન થયા બાદથી તેમણે ઇપીસી સાથે અનેક ચર્ચાઓ કરી હતી. વાણિજ્ય સચિવ ડો.અનૂપ વાધવન, ડીજીએફટી શ્રી અમિત યાદવ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ...

04 સપ્ટેમ્બર 2020 સુધીમાં ખરીફ પાકનું વાવેતર 1095.38 લાખ હેક્ટર વિસ્તા...

ડાંગરની વાવણી હજી ચાલુ છે, જ્યારે કઠોળ, બરછટ અનાજ, બાજરી અને તેલીબિયાંની વાવણી લગભગ પૂરી થઈ ગઈ છે. દિલ્હી, 4 સપ્ટે 2020 ખરીફ 2020 ની વર્તમાન સીઝનમાં 1095.38 લાખ હેક્ટરમાં વિક્રમી વાવેતર થયું છે. ડાંગરની વાવણી હજી ચાલુ છે, જ્યારે કઠોળ, બરછટ અનાજ, બાજરી અને તેલીબિયાંની વાવણી લગભગ પૂરી થઈ ગઈ છે. ખરીફ પાકના ક્ષેત્ર વૃદ્ધિ પર કોવિડ -19 ની કોઈ અસર ...

સી.આર. પાટીલ અને વિવાદોનો દોર: હવે મંડપ એસોસિએશ નારાઝ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને વિવાદ એકબીજાની પૂરક હોય તેમ લાગી રહ્યું છે. આ પહેલાના ભાજપ પ્રદેશ અધ્યક્ષ જેટલા વિવાદ નથી રહ્યાં એટલા સી. આર પાટીલના વિવાદ રહ્યા છે. હવે મંડપ એસોસિએશનની નારાજગી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અનલોક-4માં પણ ડેકોરેશનને છૂટછાટ આપવામાં આવી નથી. તેથી ગુજરાતમાં મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા લોકોને ...

ફી મામલે સ્કૂલ સંચાલકોની મનમાની, હાઇકોર્ટે માંગ્યો જવાબ

રાજ્યમાં કોરોનાની સ્થિતી હોવા છંતા ખાનગી સ્કૂલો વાલીઓને માનસિક ત્રાસ આપીને ઉંચી ફી પડાવી રહી છે, સ્પષ્ટ સૂચના હોવા છંતા ટ્યૂશન ફી સિવાયની ફી પણ સ્કૂલો વસૂલી રહી છે, આ મામલે સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરીને સ્વીકાર્યું છે કે ખાનગી સ્કૂલો તેમનું કંઇ માનવા તૈયાર નથી. રાજ્યની ભાજપ સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે અને ખાનગી શાળા સંચાલકો કોઇ પણ પ્રકારના ...
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

આણંદમાં છાણ ક્રાંતિ ખરેખર કઈ રીતે થઈ રહી છે તેના સવાલો ઊભા થયા છે

અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.

ગુજરાતની ખેતી અને ખેડૂત કઈ તરફ જઈ રહ્યાં છે તે જરા આ આંકડા પર નજર નાંખ...

ગુજરાતની જમીનનો ખેડૂતો કેવો ઉપયોગ કરી રહ્યાં છે તે વાવેતર પૂરું થયા પછી સ્પષ્ટ થયું છે. કૃષિ વિભાગે જાહેર કરેલા અહેવાલ પ્રમાણે હવે વાવણી પૂરી થઈ છે. છેલ્લે દિવેલાનું વાવેતર થયું છે. જોકે, ખાદ્ય પદાર્થો કરતાં કોમર્શિયલ પાક વધું જોવા મળે છે. અનાજ, કઠોળ, શાકભાજી માણસના જીવન આવશ્યક પાક છે. જેનું વાવેતર માંડ 25 ટકા છે. તેની સામે કોમર્શિયલ પાક લગભગ 75 ટક...