Tuesday, July 28, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

પરપ્રાંતિય જીટીયુ વિદ્યાર્થીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણય

શિક્ષણ વિભાગે આજે કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉનના લીધે ઘણા વિદ્યાર્થીઓ અન્ય જિલ્લા-રાજ્યમાં તથા વિદેશ પોતાના વતનમાં જતા રહ્યાં છે. જો તેમને ફક્ત પરીક્ષા માટે જ પરત બોલાવવામાં આવે તો અસુવિધા પડે. માત્ર પરીક્ષા માટે મૂવમેન્ટ કરવી ન પડે તેથી વિદેશી વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન યોજવાની રહેશે. અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ઓન...

ગાંધીનગર જિલ્લામાં ૧૬,૧૨૪ વ્યક્તિઓનો નવા જાહેર કરેલા કન્ટેન્ટમેન્ટ ઝોન...

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના જે ગામોમાં નોવેલ કોરોના વાઇરસના નવા પોઝિટીવ કેસો આવ્યા છે. તેમાં દહેગામ તાલુકામાં એક, ગાંધીનગર તાલુકામાં પાંચ, કલોલ તાલુકામાં ૧૦ અને માણસા તાલુકામાં ત્રણ ગામ મળી જિલ્લાના કુલ- ૧૯ ગામના અુમક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન  તરીકે જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જાહેર કર્યો છે. નવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૪૯૯ ઘરોની ૧૬,૧૨૪ વસ્તીઓનો...

એગ્રીકલ્ચર ટ્રેકટર્સ BS-6 નહિ પરંતુ BS-3 માં ગણાય છે: વાહનવ્યવહાર કમિશ...

વાહનવ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં જણાવાયુ છે કે, રાજ્યમાં BS-૩ એમિશન નોર્મ્સ મુજબ કન્સ્ટ્રકશન ઇક્વીપમેન્ટ વ્હીકલ્સ (CEV), એગ્રીકલ્ચર ટ્રેકટર્સ, કમ્બાઈન્ડ હાર્વેસ્ટર અને પાવર ટીલરનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. યાદીમાં વધુમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકારની તા.17-03-2020ની સુચનાનુસાર ગુજરાત રાજ્યમાં ભારત સ્ટેજ-3  CEV  એમિશન નોર્મ્સ ધરાવતા કન્સ્ટ્રકશ...

આઈ.એ.એસ. કૈલાસનાથન ધારાસભ્યોને કરોડોમાં ખરીદ કરી રહ્યાં છે – કોંગ્રેસ

ગાંધીનગર, 4 જૂન 2020 કોરોના રોગમાં ભાજપે ભ્રષ્ટચારના રૂપિયા એકઠા કર્યા છે. તેનાથી કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના પ્રયત્નો કરી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં વડાપ્રધાન ના ઈશારે ધારાસભ્યો તોડવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાનની કચેરીમાં કામ કરતાં આઈએએસ કૈલાસનાથન ધારાસભ્યો તોડવાનું કામ કરે છે. કલેકટર અને પોલીસ અધિકારીઓ થકી કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ લ...

લગ્નપ્રસંગનું આયોજન કરતા પહેલા આ જાણી લો.

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલી છે. લોકોએ લગ્ન પ્રસંગોની મંજુરી માટે જીલ્લા કક્ષા સુધી લંબાવવું ન પડે અને યોગ્ય મોનીટરીંગ થાય તે માટે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્નનું આયોજન કરી શકાશે અને જે જગ્યાએ લગ્ન યોજાનાર હોય તે જગ્યાએ કોરોન...

સરકારના નામે ઉલ્લુ બનાવતી વેબસાઈટ સામે એકશન

નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (એમએનઆરઇ) ના ધ્યાનમાં આવ્યું છે કે ઘણી નવી વેબસાઇટ્સ પ્રધાનમંત્રી કિસાન jaર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (પીએમ-કુસુમ) યોજના માટે નોંધણી પોર્ટલ હોવાનો દાવો કરે છે. આવી વેબસાઇટ્સ સંભવિતપણે સામાન્ય લોકોને છેતરતી હોય છે અને બનાવટી નોંધણી પોર્ટલો દ્વારા મેળવેલા ડેટાનો દુરૂપયોગ કરે છે. સામાન્ય લોકોને કોઈપણ નુકસાનથી ...

વિદેશીઓને ભારત આવવા દેવા વિચારણા

ભારત આવવું જરૂરી હોય તેવા વિદેશી નાગરિકોને ભારતમાં આવવા માટે ચોક્કસ શ્રેણીમાં વીઝા અને પ્રવાસમાં પ્રતિબંધોમાં રાહત આપવાની બાબતને ભારત સરકારે ધ્યાનમાં લીધી છે. ભારત આવવા માંગતા વિદેશી નાગરિકોને નીચે દર્શાવેલી શ્રેણીઓમાં ભારતના પ્રવાસ માટે મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે:- વિદેશી વ્યાવસાયિકો કે જેઓ બિઝનેસ વીઝા (રમતગમત માટેના B-3 વીઝા સિવાય...

કોલસા ક્ષેત્રમાં જૂના કાયદાઓ સુધારવા પર ચર્ચા

કોલસા મંત્રાલયે કાર્યક્ષમતામાં સુધારો, ધંધામાં સરળતા અને કોલસા ક્ષેત્ર શરૂ કરવાના હેતુસર જૂના કાયદાઓ પર ફરીથી ચર્ચા કરવા પહેલ કરી છે જેના પરિણામે ઘરેલું કોલસાના ઉત્પાદનમાં સુધારો થશે અને આયાત ઓછી થશે. કોલસા ક્ષેત્રના હાલના માહોલમાં કોલસાની શોધખોળ અને ખાણકામ બંને ક્ષેત્રે જાહેર ક્ષેત્રની કંપનીઓનો દબદબો છે. વર્ષો જુના ખનિજ રાહત નિયમો, 1960 માં કોલ...

ભારત વિદેશી પરત ફરતા નાગરિકોની સ્કિલ મેપ તૈયાર કરશે

દેશમાં ફેલાતા રોગચાળાને કારણે પાછા ફરતા આપણા કુશળ કર્મચારીઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે, ભારત સરકારે વળતર નાગરિકોની કુશળતાને નકશા બનાવવા માટે વંદે ભારત મિશન અંતર્ગત નવી પહેલ સ્વેડેસ (રોજગાર સહાયતા માટે કુશળ કામદારોના આગમન ડેટાબેસ) ની શરૂઆત કરી. છે તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને વિદેશ મંત્રાલયની સંયુક્ત પહેલ છે, જેનો...

ભારત અને ભૂટાન વચ્ચે આ બાબતે MOU થયા

મંત્રી મંડળની બેઠકે ભારત અને ભૂટાનની શાહી સરકાર વચ્ચે પર્યાવરણના ક્ષેત્રમાં સાથસહકાર પર સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે. વિગતઃ સમજૂતીકરાર પર્યાવરણના સંરક્ષણ અને સમાનતા, પારસ્પરિક સહકાર અને એકબીજાના લાભ પર આધારિત કુદરતી સંસાધનોના મેનેજમેન્ટના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે ગાઢ અને લાંબા ગાળાના સાથસહકારના સંબંધો સ્થાપિત કરવા અને એને પ્રોત્સાહન ...

AI નો ઉપયોગ કરી પોતાની જાતે એડજસ્ટ થતું વેન્ટિલેટર

દુર્ગાપુર સ્થિત સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએમઇઆરઆઈ) ના સંશોધનકારોએ કોવિડ -19 ના વધતા જતા કેસોમાં સ્વદેશી ટેકનોલોજી પર આધારિત નવું વેન્ટિલેટર બનાવ્યું છે. દુર્ગાપુરના હેલ્થ વર્લ્ડ હોસ્પિટલ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર, સીએસઆઇઆર-સીએમઇઆરઆઈના ડિરેક્ટર પ્રોફેસર (ડ Dr) હરીશ હિરાની અને ડો.અરૂનાંગશુ ગાંગુલીની હાજરીમાં બુધવારે વેન...

સીવીલ ડિફેન્સના 60 સ્વયસેવકો કોરોના વોરિયર તરીકે કાર્યરત

કચ્છ, ગુજરાત સહિત કચ્છમાં પણ સીવીલ ડિફેન્સ કચ્છ-ભુજના 60 સ્વયંસેવકોએ સ્વયભૂ કરફયુથી લઇ લોકડાઉન દરમ્યાન 20 વોર્ડનથી ભુજમાં છેલ્લા બે માસથી સક્રિય છે. ભુજ નાગરિક સંરક્ષણદળના સ્વયંસેવકોએ કોરોનાના કપરા સમયમાં ભુજ શહેર તેમજ માધાપર વિસ્તારના જરૂરતમંદ નાગરિકોને મદદરૂપ થવા સી.સી.હેલ્પલાઇન કન્ટ્રોલરૂમ 02832-251007નો પ્રારંભ ભુજના 11 વોર્ડમાં કાર્યરત થ...

કન્ટેન્ટમેન્ટ વિસ્તાર 30 જૂન સુધી નઈ ખુલે

સમગ્ર દેશમાં COVID–19ની અસરોને ધ્યાને લેતા National Disaster Management Authorityના નિર્દેશ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦.૦૫.૨૦૨૦ના હુકમથી કન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૦.૦૬.૨૦૨૦ સુધી lock down ની અવધિ લંબાવવામાં આવેલ છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયન...

વડોદરા RTO ખાતે વિવિધ સેવાઓનો પ્રારંભ આવતી કાલથી થશે

વડોદરા, વડોદરા શહેર - જિલ્લાના ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા અરજદારો તેમજ મોટર વાહન સબંધિત વિવિધ સેવાઓ ઇચ્છતી મોટરીંગ પબ્લીકને માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ( RTO )  વડોદરા દ્વારા તા.04/06/2020 ના રોજથી વિવિધ કામગીરી શરૂ કરવામાં આવશે. આર.ટી.ઓ.સબંધિત કામગીરી માટેની વેબસાઇટ www.parivahan.gov.in પર મુલાકાત લઇ પોતાને સબંધિત કામગીરીની ઓનલાઇન એપ...

બોટ પર કોરંટાઇન કર્યું એવું સાંભળ્યું છે?

દેવભૂમિ દ્વારકા, વહાણના આશરે ૨૦૦ થી વધારે ખલાસીઓને હાલ કાળુમ્બેર ટાપુની નજીક સોંગો વિસ્તારમાં બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે. લોકલ વહાણ જે હાઇસીમાંથી આવેલ છે તેમાં ૭૩ ખલાસીઓને બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે. કોરોના વોરિયર્સ અને આરોગ્યમની ટીમ દ્વારા નિયત સમયે ચૌદ દિવસમાં ત્રણ –ચાર વખત તેઓની આરોગ્ય  તપાસ કરવામાં આવે છે. કોઇપણ પ્રકારના લક્ષણ ન જ...