Admin
ભાજપનું ગંદુ રાજકારણ, ગુજરાતમાં વસતી દીઠ વધું મોત છતાં મહારાષ્ટ્રમાં સ...
ગુજરાતમાં ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સદંતર નિષ્ફળ ગયા હોવા છતાં અહીં તે સરકારને ઉથલાવીને રાષ્ટ્રપતિ સાશનની માંગણી કોંગ્રેસે કરી નથી. પણ ભાજપે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકારને ઊથલાવી મારવા માટે રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી છે.
વસતીની દ્રશ્ટીએ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં માણસો સૌથી વધું મોતને ભેટ્યા છે. છતાં કોંગ્રેસે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનન...
નવસારી જિલ્લામાં ૧૩,૧૪,૯૧૧ લોકોનો ઘરે જઈને સર્વે કરાયો
નવસારી,
કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૨૫/૦૫/૨૦૨૦ના રોજ ૫૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૦૯, જલાલપોર- ૧૦, ગણદેવી- ૦૯, ચીખલી- ૦૮, ખેરગામ-૦૫ વાંસદા-૦૯ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૨૬૫૧ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૨૫૫૪ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૫૦ સેમ્પલના રીઝલ્ટ બાકી છે. જિલ્લામાં આરોગ્ય કર્મચા...
ગોલમાલ રૂપાણી : કોરોનાના મોત સરખા તો દિલ્હીમાં દર્દીઓ કેમ વધું ને ગુજર...
ગાંધીનગર, 26 મે 2020
ગુજરાતમાં કોરોના દર્દીઓના 14,056 માંથી 858 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે દિલ્હીમાં 14,053 દર્દીઓમાંથી 271 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. એટલે કે ગુજરાતમાં કોરોનાને કારણે સરેરાશ મૃત્યુ 6.10% છે, જ્યારે દિલ્હીમાં તે માત્ર 1.92% છે. ડtorsક્ટરો કહે છે કે ચેપ બંને રાજ્યોમાં સમાન હોવા છતાં, જાગરૂકતા, સારી આરોગ્ય સેવાઓ અને ઓક્સિજનની ઉપ...
કમ્યુનિટિ ટ્રાન્સમિશન જાણવા સુરત અને અમદાવાદમાં સેરો સર્વે, રૂપાણીનું ...
ભારતમાં સમુદાય સંક્રમણ શરૂ થયો છે? શું લોકોએ કોરોના સામે લડવા માટે ટોળાની પ્રતિરક્ષા વિકસાવી છે? શું આપણે અત્યારે કોરોના (COVID-19) સાથે રહેવા માટે તૈયાર રહેવું જોઈએ? આ બધા પ્રશ્નો માટે, ભારત સરકાર સેરોસર્વીનું આયોજન કરશે. આ સર્વે શું છે અને તેની પ્રક્રિયા શું છે? શીખો-
ભારતમાં દરરોજ, દર્દીઓની સંખ્યામાં વિક્રમી વધારો થાય છે. છેલ્લા 24 કલાકમાં કો...
મુસ્લિમ સમાજે લોક ડાઉન અને સોશીયલ ડિસ્ટન્સના નિયમો પાળીને રમજાન ઈદની ઉ...
વડોદરા: કોરોના સંકટ વચ્ચે આવેલા સહુ થી મોટા તહેવાર એટલે કે રમજાન ઈદની આજે વડોદરા શહેર અને જિલ્લામાં શાંતિ અને ભાઇચારાના વાતાવરણમાં અને બહુધા સોશીયલ ડિસ્ટન્સ અને લોક ડાઉન ના નિયમો પાળીને મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઘરમાં જ અને ઘરના સદસ્યો સાથે નમાજ અને બંદગી કરીને ઈદની ઉજવણી કરનારા નગરસેવક ફરીદ ભાઈ લાખાજીવાલા એ જણાવ્યું કે અમે ઘરને જ ...
હપ્તાનો સમય લંબાયો પણ મોદી સરકારે પાછલા બારણે ફટકો પણ માર્યો
અમદાવાદ, 26 મે 2020
RBIએ કોરોના વાયરસના પગલે દેશમાં ચાલી રહેલા લોક ડાઉનથી ઉદ્યોગ ધંધા ઠપ્પ થઇ જતા લોકોને બેંક લોનની ચુકવણીમાં રાહત આપી છે. 3 મહિના સુધી EMIની અવધી લંબાવી શકવાની સુવિધા આપી છે. RBIએ કહ્યું છે કે આમ કરવાથી તમારી કુલ ચુકવણીનું ભારણ વધી જશે. કારણ કે આ સમયગાળા દરમિયાનનું વ્યાજ ચઢતું રહેશે. તે કુલ વ્યાજ કેટલું છે.
ગ્રાહકે 6 લાખ રૂપિ...
15 જુલાઈ પછી સીબીએસઈની 35 શાળાઓમાં ઓડ-ઈવનથી બાળકો ભણશે
2017માં કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં 21 હજાર તો ધોરણ 12માં 14 હજાર વિદ્યાર્થીઓએ આજે પ્રથમ પરીક્ષા આપી હતી. ધોરણ 10માં કોર એન્ડ ઓબ્જેક્ટીવ તથા ધોરણ 12માં અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાઈ હતી. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદમાં 7 જેટલી કેન્દ્રીય વિદ્યાલય અને 29 કરતા વધુ સ્વાનિર્ભર શાળા આવેલી હતી. આજે આવી 35 શાળાઓ છે. જેમની પરીક્ષા 15 જુલાઇએ પરીક્ષ...
મોદીની છેતરામણી LIC યોજના, 4.80 કરોડ રોનો અને 36 હજારનું મહિને પેન્શન ...
મોદી સરકારે શ્રીમંત લોકો માટે નિવૃત્તી પછીની આવક મેળવવા પેન્શન તરીકે વર્ષે 12 હજાર રૂપિયા સુધીની રકમ મેળવવા માટે 15.66 લાખ રૂપિયા કુલ રોકાણ અને મહિનાના 1000 રૂપિયાની લઘુત્તમ પેન્શન માટે રૂ. 1.62 લાખનું રોકાણ કરવું પડે છે. 60 વર્ષની વય પછી લાભ મળી શકે છે. આવી વિચિત્ર યોજના બનાવી છે.
તેનો મતલબ એ થયો કે ઘર ચલાવવા માટે મહિને આવશ્યક રૂ.36 હજાનું પેન્...
ગુજરાતના હિજરતી આદિવાસી મજૂરો બીડીના જંગલી પત્તા એકઠા કરીને ગુજરાન ચલા...
લુણાવાડા, 26 મે 2020
ગુજરાતના મહિસાગર જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા કડાણા અને સંતરામપુર તાલુકામાં વસતા આદિવાસી લોકો વતનથી બહાર દૂર દૂર સુધી ગુજરાતના ખૂણે ખૂણે જઇને મજૂરી કરી ઘર ચલાવે છે. કોરોનાવાયરસથી લોકડાઉન થતાં આદિવાસી મજૂરોએ રોજગારી ગુમવી દીધી છે. હીજરત કરીને 50 લાખ આદિવાસીઓ વતન આવી ગયા છે. તેમાંથી ઘણાં લોકો હવે, બીડી બનાવવા વપરાતા પાન જંગલ...
ગુજરાતમાંથી ૮૩૯ કોરોના ટ્રેન મારફતે ૧૨ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન મોકલ...
૨૫મી મે, સોમવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૮૮૨ વિશેષ શ્રમિક સ્પેશયલ ટ્રેન દ્વારા આશરે ૧૨.૯૬ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.
૨૪મી મે મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર દેશમાંથી દોડેલી કુલ ૨,૯૮૯ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મારફત આશરે ૪૦ લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતન રાજ્યમાં પહોં...
૬પ૯ર ગામોમાં મનરેગાના ર૯,૮૬૯ કામો પર ૬.૮૦ લાખને કામ મળ્યું
સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાઓની ૬પ૯ર ગ્રામ પંચાયતો દ્વારા આવાં કામો શરૂ કરવામાં આવ્યા છે.
આ ગ્રામ પંચાયતોમાં ર૯,૮૬૯ કામોથી ૬,૭૯,૮૪ર શ્રમિકો રોજગારી મેળવતા થયા છે.
તેમણે ઉમેર્યુ કે, આવા કામો પર આવતા શ્રમિકો માટે સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન પણ કરાવાય છે.
રાજ્યમાં મનરેગાના આવાં કામો અંતર્ગત વનબંધુ જિલ્લા દાહોદમાં સૌથી વધુ એટલે કે ૧,૦૬,૯પ૬ શ...
1.33 કરોડ ઘનમીટર માટીથી લાખો હેક્ટર જમીન કઈ રીતે નવસાધ્ય થઈ ?
ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન દરમ્યાન સમગ્ર ગુજરાતમાં વરસાદી પાણીના સંચયથી કુદરતી પાણીના સ્ત્રોત ઊંચા લાવવા સુજલામ સુફલામ જળ અભિયાન શરૂં થયું છે.
ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં ૧૪૦૩ કામો પૂર્ણ થયા છે તેમજ ૫૬૭૬ કાર્યો પ્રગતિમાં છે.
તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડીસીલ્ટીંગ, નદીઓના કાંપની સફાઇ જેવા કામોમાં અત્યાર સુધીમાં ૨૬૫૩૫ જે.સી.બી અને ૧ લાખ પ હજાર જેટલ...
હીજરતી મજૂરની કોરોના ટ્રેન ભાજપનું મહા કૌભાંડ
અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે મજૂરોની રેલ્વે ટિકિટના કાળા બજાર કરતાં પકડીને તેમની સામે ગુનો દાખલ કર્યો છે જેમાં ભાજપના એક કાર્યકર પણ છે. કોરોના ટ્રેન આ ભાજપના કાર્યકરો માટેનું મહા કૌભાંડ છે. જેમાં રાજકારણનો અને મતનો ઉપયોગ કરીને કુપનના કાળાબજાર કરવામાં આવી રહ્યાં છે.
કોરોના ટ્રેનની ટિકિટોના કાળાબજાર કઈ રીતે થઈ રહ્યાં છે તે જાણો...
મધ્ય રાત્રિએ શ્રમિક વિશેષ ટ્રેનના પ્રવાસીઓને ફૂડ પેકેટ નું અને ભર બપોર...
કોરોના સંકટ વચ્ચે જિલ્લા કલેકટર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ કમિટી છેલ્લા લગભગ 50 દિવસ કરતાં વધુ સમય થી અન્ન સેવાનું કામ રાત દિવસ જોયાં વગર કરી રહી છે. આ કમિટી નાયબ કલેકટર ખ્યાતિ પટેલ ના નેતૃત્વ હેઠળ કાર્યરત છે અને વિવિધ સેવા સંસ્થાઓ તેમજ સરકારના વિવિધ ખાતાઓના કર્મચારીઓ તેના કામમાં યોગદાન આપી રહ્યાં છે
આ કામગીરીના ભાગરૂપે ફૂડ કમિટીએ શનિવારની...
રાજ્યભરના માર્કેટયાર્ડમાં 67 લાખ ક્વિન્ટલ અનાજ-ખાદ્ય ઉત્પાદનો વેચાણ મા...
કોરોના વાયરસ કોવિડ-19ની વિશ્વ વ્યાપી મહામારી સાથે મહામારી સામે સતર્કતાપૂર્વક જનજીવન પૂર્વવત કરવા રાજ્યમાં ઉદ્યોગ, વેપાર, ધંધા-રોજગાર ખેતીવાડીની પ્રવૃતિને વેગ આપવામાં આવી રહ્યો છે.
લોકડાઉન-4માં કેટલીક શરતો અને નિયમોને આધીન આપેલી છુટ્ટછાટોને પરિણામે રાજ્યના માર્કેટયાર્ડ પણ ખેત ઉત્પાદન વેચાણ પ્રવૃત્તિઓથી ધમધમતા થયા છે. રાજ્યના માર્કેટયાર્ડ ૧૫ એપ્રિ...
ગુજરાતી
English
