Thursday, September 25, 2025

Admin

13295 POSTS 0 COMMENTS

350 ટ્રેન ભરીને 4.70 લાખ મજૂરોને ગુજરાત બહાર મોકલાયા

અત્યાર સુધીમાં ૩૪૯ વિશેષ ટ્રેન દ્વારા કુલ ૪ લાખ ૭૦ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતા પૂર્વક વ્યવસ્થા કરી છે. સમગ્ર દેશમાંથી ૯ લાખ ૮૫ હજાર જેટલા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે તેમાં ૩ લાખ ૯૫ હજાર એટલે કે દેશના કુલ શ્રમિકોના ૪૦ ટકા ગુજરાતમાંથી જનારા શ્રમિકો છે. આજે વધુ ૪૭ સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી ...

મોદીએ ધોલેરાના ધોળા દિવસે મારેલા મહા ગપ્પાં પકડાયા

https://youtu.be/O5Ww4cE_C0s ધોલેરા, દિલ્હીથી બે ગણુ મોટું અને શાંઘાઈ થી છ ગણુ મોટું. આવું મોદી આ વિડિયોમાં કહે છે. આવા ગપ્પા મારતાં નેતા શું ગણાય ? દિલ્હીનો વિસ્તાર ૧૪૮૪ સ્કે.કીમી. શાંઘાઈનો વિસ્તાર ૬૩૪૦ સ્કે.કીમી. ધોલેરા ૯૨૦ સ્કે.કીમી. મોદી જે વિડિયોમાં ગપ્પા મરે છે તે પ્રમાણે ધોલેરાનો આટલો વિસ્તાર ગણાય. દિલ્હી મુજબ ધોલેરાનો વ...

આત્મનિર્ભર, કોરોના અને ગાંધીજી – ‘ગ્રામ સ્વરાજ’, ‘વિકેન્દ્રીકરણ’...

પ્રો. આત્મન શાહ અને ડો. સુનિલ મેકવાન ભારતના વડાપ્રધાને દેશને આત્મનિર્ભર બનવાની વાત રજૂ કરી અને તેની સાથે જય જગતનો ઉલ્લેખ પણ કર્યો. જો કે સ્વદેશીની વાત કરનાર ગાંધીજી કે પછી ‘જય જગત’ ખ્યાલના પ્રણેતા વિનોબા ભાવેનો ક્યાંય ઉલ્લેખ થયો ન હતો. ગાંધીજીએ અર્થશાસ્ત્રના મૂળભૂત વિષય વસ્તુ કે જે માત્ર ગ્રાહકની સર્વોપરીતા અને તેની સ્વતંત્રતા તેમજ પસંદગી ઉપર ભા...

કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ નહીં ? રૂપાણી કપાસના રૂ જેના...

ગાંધીનગર, 15 મે 2020 કપાસની ટેકાના ભાવે ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય કાપડ મંત્રીને રજૂઆત કરી છે. કપાસનો પાક તો ક્યારનો તૈયાર થઈ ગયો છે અને ગરિબ ખેડૂતોએ 60 દિવસ પહેલાં જ પોતોના કપાસ માલેતુજાર વેપારીઓને વેંચી દીધો છે. હવે રૂપાણી સરકાર જાગી છે. જેનો ફાયદો વેપારીઓ અને શ્રીમંત ખેડૂતોને થશે. ગરીબ ખે...

ગુજરાતના વેપારીઓને લોન પર રાહત, વેરામાં કોઈ રાહત નહીં 

ગાંધીનગર, 15 મે 2020 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’ની જાહેરાત કરી છે. બે-અઢી મહિના (ખરેખ તો 53 દિવસ) લોકડાઉનની સ્થિતી રહી તેના કારણે નાના વેપારીઓ, ધંધા-રોજગાર કરતા કારીગરોને જે આર્થિક વિપરીત અસર પડી છે. તેમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની અને રાજ્યના અર્થતંત્રને વેગ આપવા માટે આ યોજના બનાવી છે. લોન પર વ્યાજ રાહત આપી છે પણ...

વડોદરા ફરી પાણીમાં ડૂબી જશે ?

વડોદરા, 15 મે 2020 ચોમાસની ટુક સમયમાં શરૂઆત થશે તે માટે પ્રીમોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે કરવાની માંગણી સાથે મહત્વની ગંભીર બાબત એ છે કે ગત વર્ષે 20 ઇંચ વરસાદમાં સરકારના તંત્રની પોલ ખુલી ગઈ હતી અને આખું શહેર ડૂબી ગયું અને અને ૧૬થી વધારે નિર્દોષ નાગરિકોના મોત થયા અને નાગરિકો અને સરકારની માલ મીલ્ક્તને કરોડો-અબજો રૂપિયાનું નુકશાન થયું હતું. કોંગ્...

800 મજૂર ટ્રેનો કોરોનાની વાહક બની

નવી દિલ્હી, 14 જૂન 2020 શ્રમિક કોરોના ટ્રેન દ્વારા 14 મે 2020 સુધીમાં દેશના 800 શ્રમિક વિશેષ કોરોના ટ્રેન બની ગઈ છે. ટ્રેનો મારફતે 10 લાખથી વધુ મુસાફરોને તેમના ગૃહ રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપૂર, મિઝોરમ, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ, તે...

દેશના લોકો આત્મનિર્ભર છે, સરકાર ભગવાન ભરોસે છે – કોંગ્રેસ

https://youtu.be/82fZDQIcWt4 અમદાવાદ, 14 મે 2020 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે,  જનતા સમજી જ ગઈ છે કે તમારી આત્મનિર્ભરતા નો અર્થ તો "ભગવાન ભરોસે" જ થાય છે. પોતાના ખર્ચે અને જોખમે રઝળપાટ વેઠીને વતન જતા આત્મનિર્ભર મજૂરો 50 દીવસ સુધી ભૂખ્યા તરસ્યા સરકાર પર નિર્ભર રહ્યા પણ પછી તેમને સમજાયું કે ખુદ સરકાર પોત...

લાખો મજૂરો ગુજરાત છોડીને ગયા હવે ધંધાઓનું શુ?

ગુજરાતમાંથી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મારફતે ૩.૯૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના. દેશમાંથી દોડેલી શ્રમિક સ્પેશ્યલ ૬૪૦ ટ્રેનોમાંથી ૪૧ ટકા ટ્રેનો એકલા ગુજરાતમાંથી રવાના થઇ.

વડોદરામાં 1 હજાર શાળાના 90 હજાર વિદ્યાર્થીઓની ઘરે પરિક્ષા લીધી

વડોદરા, 13 મે 2020 વડોદરા જિલ્લાની 1064 પ્રાથમિક શાળાઓના ધોરણ 3 થી 8ના 91,600 વિદ્યાર્થીઓ ઘેર બેઠાં પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપવાની પ્રેક્ટિસ કરી શકે તે માટે પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા. 3 થી 7 મે સુધીમાં તાલુકા, ગ્રુપ અને શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓ સુધી આ પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા. ભણતર તાજું થાય તેવા હેતુસર પરિક્ષા લેવા પાત્ર વિષયોના પ્રશ્નપત્...

ગુજરાતમાંથી 20 લાખ મજૂરો હિજરત કરી જતાં 2 લાખ ઉદ્યોગોને મુશ્કેલી

ગાંધીનગર, 14 મે 2020 ગુજરાતથી 14 મે 2020 સુધીમાં 262 કોરોના હિજરત માટે વિશેષ ટ્રેન ગુજરાત બહાર મોકલી છે. જેમાં કુલ 3.90 લાખ કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. જે સમગ્ર દેશમાં સૌથી વધું છે. કુલ 20 લાખ મજૂરો અત્યારસુધીમાં હિજરત કરી ગયા હોવાનો અંદાજ મજૂર સંગઠનો માની રહ્યાં છે. જેના કારણે 2 લાખ કારખાનાઓ અને કચેરીઓ કામ નહીં કરી શકે. ...

દેશભરમાં ગુજરાતના પત્રકાર ધવલ પટેલ પરના દેશદ્રોહની ખોટા કેસની નોંધ લીધ...

ગુજરાતના પત્રકાર ધવલ પટેલ અંગે છપાયેલા સમાચારોની લીંક અહીં છે. જે તે વેબસાઈટ પર ક્લીક કરવાથી તે ખુલશે. The Hindu The Print All Gujarat News Scroll Free Press Journal Dawn News18 All Gujarat News Satya Hindi Nav Bharat Times All Gujarat News Mera News...

મજૂરોની હિજરત કરાવી અને હવે સમિતિ બનાવી તેની ચર્ચા કરાશે

ગાંધીનગર, 14 મે 2020 કોરોના વાયરસ - કોવિડ-19ની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે ગુજરાતે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. મજૂરો અંગે ભલામણ ગુજરાત સરકારે કહ્યું છે કે, સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે તે સ્...

ગુજરાતની કુલ આવકના 70 ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે, પણ પૈસા ક્યાં છે ?

ગાંધીનગર, 14 મે 2020 1 લાખ કરોડ ગુજરાતના ભાગે આવી શકે છે. દરેક વ્યક્તિને રૂ.15500 મળી શકે છે. આ અંગે ગુજરાત સરકારે તૈયારી શરૂ કરી છે. કારણ કે કોરોનાના કારણે ઉદ્યોગો ભાંગી પડ્યા છે, કચેરીઓ ચાલતી નથી અને રોજગાર રહ્યાં નથી તથા 20 લાખ મજૂરો ગુજરાત છોડીને જતાં રહ્યાં હોવાથી ઉદ્યોગો ચાલી શકે તેમ નથી. તેથી ગુજરાત સરકારની આવકમાં રૂ.20થી 40 હજાર કરોડનો ફ...

કોવિડ-19 વિશે ભારતનું દૈનિક બુલેટીન

Date: 13.5.2020 પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત બનાવવા અપીલ કરી; પ્રધાનમંત્રીએ રૂ. 20 લાખ કરોડનું વિસ્તૃત પેકેજ આપવાનું એલાન કર્યું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. રોગચાળા સામેની લડતમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ને કારણે ઊભી થયેલી કટોકટી અણધારી છે, પણ આ લડાઈમાં આપણે ...