Monday, March 30, 2026

Admin

13394 POSTS 0 COMMENTS

HIL (ભારત)નું ક્રેડિટ રેટિંગ ‘BB’ થી વધારીને ‘BBB-&#...

કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, પીએસયુ, કેમીકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય હેઠળની ગૌણ જાહેર ક્ષેત્રની ઉપક્રમ (પીએસયુ), કોવિડ -19, એચઆઇએલ (ઇન્ડિયા) લિમિટેડને કારણે થતાં લોજિકલ અને અન્ય પડકારો હોવા છતાં, ખેડૂત સમુદાયને યોગ્ય સમયે જંતુનાશક દવાઓ પ્રદાન કરી હતી. ઉત્પાદન અને સપ્લાયની ખાતરી આપવામાં આવે છે. એચઆઇએલ હવે ભારત અને ઈરાન વચ્ચે સરકારી ગોઠવણ...

હવે ખેડૂતોએ કપાસ વેચવા કાઢ્યો, અનાજના ભાવ ગગડી ગયા

રાજ્યના માર્કેટયાર્ડ ૧૫ એપ્રિલથી શરૂ કરવાની અનુમતિ આપી હતી. રાજ્યભરના માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવેલ અનાજની વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર રાજ્યના માર્કેટયાર્ડમાં તા.૨૩મી મે સુધીમાં કુલ ૬૬ લાખ ૪૯ હજાર ૨૫૪ ક્વિન્ટલ અનાજ ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે. આ અનાજમાં ૧૯,૩૭,૧૬૧ ક્વિન્ટલ ઘઉં ૧૪,૬૬,૪૯૨ ક્વિન્ટલ એરંડા, ૩,૫૩,૧૮૨ ક્વિન્ટલ કપાસ તેમજ ૧,૮૩,૭૯૪...

રાજ્યમાં મંજૂરી સિવાય ફરતી ખાનગી બસો જપ્ત કરાશે

લૉકડાઉન-૪માં નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિયમોને આધિન વિવિધ છૂટછાટો આપવામાં આવી છે. જેમાં ખાનગી બસોને પરિવહન કરવાની છૂટનો સમાવેશ થતો નથી એટલે કે ખાનગી બસોને પરિવહન માટે મંજૂરી આપવામાં આવી નથી. સક્ષમ સત્તાધિકારીની મંજૂરી સિવાય ફરતી ખાનગી બસોને ડિટેઈન કરીને તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિની કુમા...

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જાહેર સ્પષ્ટતામાં શું કહેવું પડ્યું ?

આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રચાર માધ્યમોએ અને દૈનિકપત્રોએ આરોગ્ય મંત્રીની કામગીરીની ટીકા કરી છે અને આરોગ્ય મંત્રી તરીકે મેં કેટલી વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે તે અંગે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની જનતા જાણી શકે એ માટે મારે કહેવું જોઈએ કે, આરોગ્ય મંત્રી તરીકે છેલ્લા બે મહ...

12 લાખ મજૂર કોરોના હિજરતી ટ્રેન દ્વારા ગુજરાત છોડી ગયા

રવિવારે 40 ટ્રેન ગુજરાતથી રવાના થઈ જેની સાથે કુલ સવા બાર લાખ પરપ્રાંતિય શ્રમિકોએ ગુજરાત છોડી દીધું છે. 23 મે 2020 શનિવારની મધ્યરાત્રી સુધીમાં ગુજરાતમાંથી 791 ટ્રેન ચલાવાઇ છે. જેમાં 11.60 લાખ  પરપ્રાંતિય મજૂરોએ પોતાના વતન જવા ગુજરાત છોડી દીધું હતું. ગુજરાતની અત્યારસુધીની સૌથી મોટી હિજરત માનવામાં આવે છે. આ કોરોના ટ્રેનો પૈકી મોટા ભાગની ટ્રેનો ઉત્ત...

રૂપાણીનું ફરી એક વખત જુઠ્ઠાણું પકડાયું, કોરોનાના એક્ટેમરા ઈંજેક્શન આપ્...

અમદાવાદ, 24 મે 2020 રાજ્યની વિજય રૂપાણીની સરકારે કોરોના વાયરસ માટે અકસીર એકટેમરા ઇંજેકશન દર્દીને આપવા જાહેરાત કરી હતી. પરંતુ ગુજરાતમાં અત્યારસુધીમાં માત્રને માત્ર 10 જ દર્દીને એકટેમરા નામનું આ ઇંજેકશન આપવામા આવ્યુ છે. રૂપાણીનું વધું એક જુઠાણું પકડાયું છે. રૂ.35 થી 40 હજારની કિંમતના એકટેમરા નામના ઇંજેકશનને લઇને મોટો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદની સ...

લાંબા ગાળા સુધી પહેરી શકાય તેવું માસ્ક બનાવામાં આવ્યું

સીએનએસ દ્વારા રચાયેલ આરામદાયક ચહેરોમાસ્ક સામાન્ય લોકોને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. તેના લાંબા ગાળાના ઉપયોગ માટે કોવિડ -19 પ્રોટેક્શન માસ્ક માટે મજૂર-કાર્યક્ષમ ડિઝાઇન ફરજિયાત છે: ડીએસટી સચિવ પ્રો. આશુતોષ શર્મા સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સિસ (સીઈએનએસ) ના સંશોધનકારોની ટીમે માસ્કની કપ-આકારની ડિઝાઇન (...

રેલવે આગામી 10 દિવસમાં 36 લાખ પરપ્રાંતીય શ્રમિકોને વતન પહોંચાડશે

ભારતીય રેલવે આગામી 10 દિવસમાં વધુ 2600 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવશે આ નિર્ણયના કારણે અંદાજે 36 લાખ પરપ્રાંતીય શ્રમિકોને લાભ મળશે છેલ્લા 23 દિવસમાં ભારતીય રેલવેએ 2600 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કર્યું છે અંદાજે 36 લાખ ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો અત્યાર સુધીમાં તેમના વતન રાજ્યમાં પહોંચી ગયા છે સમગ્ર દેશ અત્યારે કોવિડ-19 મહામારી સામે...

પશ્ચિમ બંગાળમાં અમ્ફાન ચક્રાવાત બાદ વ્યવસ્થાપન કરવા માટે NDRFની વધુ 10...

પશ્ચિમ બંગાળ સરકારના આપત્તિ વ્યવસ્થાપન અને નાગરિક સંરક્ષણ અગ્ર સચિવે રાજ્યમાં વધારાની ટીમો નિયુક્ત કરવા માટે લેખિત વિનંતી કરી હોવાથી, NDRFની વધુ 10 ટીમો રાજ્યમાં નિયુક્ત કરવામાં આવી છે અને તેમને રવાના કરી દેવામાં આવી છે. તેઓ વહેલામાં વહેલી તકે રાજ્યની બહાર દેશમાં NDRFના વિવિધ ઠેકાણાઓ પરથી પહોંચી જશે. આ ટીમો આજે મોડી રાત્રે કોલકાતા પહોંચે તેવી સંભાવ...

ખાનગી કંપનીએ ઈ ખેડૂત માર્કેટ શરૂં કર્યું, કેન્દ્ર સરકારને શરૂ કરતાં 3 ...

અમદાવાદ, 24 મે 2020 APMC એક્ટ 1963માં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે ખેડૂતોના તેમનાં ઉત્પાદનો એપીએમસી માર્કેટયાર્ડ્સમાં જ વેચી શકતા હતા પરંતુ નવા સંશોધન બાદ તેમને પોતાના ઉત્પાદનો વેચવા મોટો વ્યાપારિક મંચ ઉપલબ્ધ થશે. દેશની એક જ બજારની રચના કરવામાં આવશે. માળખાને લાગુ થતાં હજુ બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. તેથી ખેડૂતોને તેનો સીધો લાભ...

ટામેટાના ભાવ 3 વર્ષના તળીયે, 4-10 રૂપિયાના ભાવે ખેડૂતોનું વેચાણ

દિલ્હી, 24, મે 2020 દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદની જથ્થાબંધ માર્કેટોમાં ટામેટાના ભાવ ઘટીને 3 વર્ષની નીચી સપાટીએ પ્રતિ કિલોગ્રામ 4-10 રૂપિયાના ભાવે વેચાયા હતા. ગયા વર્ષે 22 મેના રોજ દિલ્હીના આઝાદપુર જથ્થાબંધ બજારમાં ટામેટાની કિંમત કિલો દીઠ 14.30 રૂપિયા હતી. જ્યારે હૈદરાબાદ અને બેંગ્લોરમાં તેની કિંમત 30 રૂપિયા હતી. ગુજરાતમાં પણ એજ ભાવ હતો. હાલ ગુ...

કોરોના-યુગમાં શું ખાવું અને શું ટાળવું તે જાણો.

વર્તમાન રોગચાળો ફાટી નીકળતાં લોકોનાં જીવન, તેમના આરોગ્ય અને સુખાકારીને અસર થઈ છે. રોજિંદા નિત્યક્રમનું અચાનક ભંગાણ, સામાજિક અંતરના અનિચ્છનીય કાયદાઓ અને માહિતીનો પૂર મેળવવાથી આપણા બધાને માનસિક તાણ અને મૂંઝવણ થવાનું જોખમ રહેલું છે. સતત ભય, અસ્વસ્થ મૂડ, ચીડિયાપણું, અપરાધભાવની લાગણી, નિરાશાવાદ અને નકામુંપણું, અનિદ્રા, ભૂખ અથવા વજનમાં ઘટાડો, નબળી એકા...

ચા કોરોના-વાયરસની પ્રવૃત્તિમાં ઘટાડો કરી શકે છે – સંશોધન

કાંગરા ચા HIV દવાઓ કરતાં વધુ સારી રીતે કોરોના-વાયરસની પ્રવૃત્તિમાં ઘટાડો કરી શકે છે

ચક્રવાત એમ્ફાન: એર ફોર્સ રાહત કામગીરી માટે સંપૂર્ણ તૈયાર

ચક્રવાત અમ્ફાનના પગલે માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (એએચડીઆર) ને તેના ઝડપી પ્રતિસાદના ભાગ રૂપે ભારતીય વાયુસેના (દેશ) પૂર્વના ભાગોમાં રાહત કામગીરી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતીય વાયુસેના દ્વારા 25 ફિક્સ-વિંગ એરક્રાફ્ટ અને 31 હેલિકોપ્ટર ધરાવતા કુલ 56 હેવી અને મીડિયમ લિફ્ટની ઓળખ કરવામાં આવી હતી. રાહત કામગીરી માટે જરૂરી સાધનો સાથે વિમાન / હે...

બનાસકાંઠામાં 5 વર્ષથી કોરોના હોટેલ સેલ્ફી પોઈન્ટ બની ગઈ છે

પાલનપુર, 23 મે 2020 હોટેલ કોરોના ગુજરાતમાં કોરોના ચેપી રોગ પહેલાથી જ અસ્તીત્વ ધરાવે છે. હોટેલની શરૂઆત 2015માં થઈ હતી. કોરોના નામથી લોકો ફફડી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠામાં લોકો 5 વર્ષથી ખાવા પીવા અને રહેવા જઈ રહ્યાં છે. હોટલ કોરોના શરૂ કરનાર બરકતભાઇ ઉત્તર ગુજરાતના સિદ્ધપુરના રહેવાસી છે. બનાસકાંઠામાં રાજસ્થાન સરહદ પર અમીરગઢમાં કોરોના નામની એક ...