Monday, March 30, 2026

Admin

13394 POSTS 0 COMMENTS

રૂપાણીને બચાવવા વેન્ટીલેટર કંપનીનો પક્ષ લેતી આખી ભાજપ સરકાર મેદાને

ધમણની ધમાલ – 6 ગાંધીનગર, 21 મે 2020 મુખ્ય પ્રધાનના હરિફ એવા નાયબ મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી ત્યાર બાદ રહસ્યમય રીતે વિજય રૂપાણીના મિત્રનું કૌભાંડ જાહેર થયું હતું. જે એક રહસ્ય બની રહ્યું છે. ગુજરાતની જ્યોતિ સીએનસીએ કંપનીએ પ્રથમ વખત બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 5 એપ્રિલ 2020ના રોજ વપરાશ માટે ખુલ્લુ મૂક્યું હતું. ...

મુખ્ય પ્રધાનના હરીફ નાયબ મુખ્ય પ્રધાનની બેઠકમાં જ રૂપાણી સામે ધડાકો

ધમણની ધમાલ 5 અમદાવાદ, 21 મે 2020 મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સિવિલના તબીબો દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જણાવાયું હતું કે, ધમણ-1 અને એજીવીએ વેન્ટિલેટરનો કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યું પરિણામ મળી શકતું નથી. આથી સિવિલ...

સુરતનું કેમ ન ખરીદ્યું અને રાજકોટનું કેમ લીધું

ધમણની ધમાલ 4 અમદાવાદ, 21 મે 2020 જીવન મરણ વચ્ચે છેલ્લાં શ્વાસ ચાલતાં હોય તેવી મેડિકલ ઈમરજન્સીમાં લોકોનો જીવ બચાવી લે એવું સસ્તુ વેન્ટીલેટર સુરતની ખાનગી SPTLએ શોદ્યું છે. 8 કિલો વજન ધરાવતું વેન્ટિલેટર સુરતની સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવ્યું છે. જેની કિંંમત રૂ.50 હજાર છે. વજન ખૂબ જ ઓછું હોવાથી તેને આસાનીથી હેરફેર કરી શકાય છે. દર્દીઓ...

વેન્ટીલેટર અંગે રૂપાણી સરકારે 5 એપ્રિલે શું જાહેર કર્યું હતું ?

ધમણની ધમાલ 3 અમદાવાદ, 21 મે 2020 અમદાવાદમાં 5 એપ્રિલ 2020ના રોજ ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC કંપનીના પરાક્રમસિંહ જાડેજાએ માત્ર 10 દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-1’ની સફળતાનું નિરીક્ષણ અમદાવાદ સિવીલ હોસ્પિટલ સંકુલની કોરોના કોવિડ હોસ્પિટલ ખાતે મુખ્ય પ્રધાને કર્યું હતું. વેન્ટીલેટરનો 4 એપ્રિલ 2020માં અમદાવાદ સિવીલ હોસ્પિટલના એક દ...

રૂપાણીને બચાવવા વેન્ટીલેટર કંપનીનો પક્ષ લેતી આખી ભાજપ સરકાર મેદાને

ધમણની ધમાલ – 2 ગાંધીનગર, 21 મે 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મિત્ર ઉદ્યોગપતિ જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાને બચાવમાં આખી ભાજપ સરકાર આવી ગઈ છે. જો તેમ કરે તો જ રૂપાણી બચી શકે તેમ છે. તેથી બચાવ માટે પડદા પાછળ રહીને રૂપાણી કામ કરી રહ્યાં છે. તેઓ પોતાની હાથ નીચેના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને બચાવ માટે મેદાને ઉતાર્યા છે પણ રૂપાણી પોતે જાહેરમા...

રૂપાણીના મિત્ર ઉદ્યોગપતિના નિષ્ફળ ધમણ વેન્ટીલેટરનો ઓર્ડર રદ કરતી પોન્ડ...

ધમણની ધમાલ 1 ગાંધીનગર, 21 મે 2020 પુડ્ડચેરીએ ધમણ-1 વેન્ટિલેટરનો ઓર્ડર કેન્સલ કર્યો છે. મુખ્યમંત્રી નારાયણસામીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ધમણ-1ના પર્ફોર્મન્સને લઈને ઘણો વિવાદ સર્જાયો છે અને સ્વાસ્થ્ય મંત્રી સાથે ચર્ચા કરી છે. જેથી અમે ઑર્ડર કેન્સલ કરીશું અને આ બાબતે પત્ર મોકલી દેવાયો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના...

નિષ્ફળ મુખ્ય પ્રધાનને બચાવવા મેદાને આવતાં “તકસાધુઓ”, પ્રજા...

અમદાવાદ, 21 મે 2020 કોરોના વાયરસના ચેપ સામેની લડાઇમાં જનતાને કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવવા ગુજરાત સરકારે પ્લાન તૈયાર કર્યો છે. જેમાં સરકારી સાધુ અને સરકારી કથાકારો ઉપરાંત સરકાર સાથે સુંવાળી સંબંધો ખરાવતાં લેખકો મેદાને આવી ગયા છે. જે પહેલેથી જ ભાજપને સત્તા અપાવવા અને ટકાવી રાખવા કામ કરી રહ્યાં છે. આ એ સરકારી લોકો છે જે પ્રજાનું માનસ પરિવર્તન કરત...

આત્મનિર્ભર નહીં, બેંક પર નિર્ભર યોજનાની લોનના ફોર્મ 21મીથી મળશે

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ્સનું વિતરણ ગુરૂવાર ર૧મી મે થી આ બધી સહકારી બેંક અને સંસ્થાઓની સમગ્ર રાજ્યની ૯ હજારથી વધુ શાખાઓ પર વિતરણ થવાનું છે. આ યોજના અત્મનિર્ભર હોવાનો દાવો કરે છે. જેમાં લોકોએ બેંકો પર નિર્ભર રહીને વ્યાજે પૈસા લેવાના છે. સરકાર ધંધાની નુકસાની માટે કોઈ મદદ કરવાની નથી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજવાની શ...

કોરોનાને લીધે ભારતમાં કુલ 50 કરોડ લોકો ભયંકર ગરીબીના દળમાં ફસાઈ જશે

થિન્ક ટૅન્ક સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં બેરોજગારીનો દર વધીને 8.7% ટકાનો થઈ ગયો છે. છેલ્લા 43 મહિનાનો તે સૌથી ઊંચો આંક છે. 24થી 31 માર્ચ, 2020ના અઠવાડિયામાં જ તેમાં સીધો 23.8% વધારો થઈ ગયો હતો. 2017-18ના આંકડા દર્શાવે છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઐતિહાસિક રીતે વધી ગયું હતું અને ગ્રામીણ વિસ્તા...

19 દિવસમાં 1595 કોરોના હીજરતી મજૂર ટ્રેનો ચલાવી, ટિકિટ સાથે 21 લાખ મજૂ...

ભારતીય રેલ્વેએ 19 દિવસમાં "શ્રમિક હિજરતી કોરોના સ્પેશિયલ ટ્રેનો દ્વારા 21 લાખ મજૂર મુસાફરોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલી આપ્યા છે. ટીકીટ લઈને. ભારતીય રેલ્વે દ્વારા 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દેશભરમાં 1595 "શ્રમિક સ્પેશિયલ" ટ્રેનો દોડાવવામાં આવી છે. મુસાફરોને મફત ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દે...

ભારતીય રેલ્વેનું સૌથી શક્તિશાળી એન્જિન 12000 એચપી પાટા પર દોડ્યું, દેશ...

ભારતીય રેલ્વે માટે આ ગૌરવની ક્ષણ છે, કારણ કે ભારત દેશમાં વધુ હોર્સપાવર ઉત્પન્ન કરનારા દેશોની પ્રતિષ્ઠિત ક્લબમાં જોડાનાર વિશ્વનો છઠ્ઠો દેશ છે. સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત, ઉચ્ચ રેલ્વે લાઇન પર ઉચ્ચ હોર્સપાવર એન્જિન ચલાવવામાં આવ્યા છે. મધેપુરા ફેક્ટરીમાં નવું ડિઝાઇન રેલ એંજિન એન્જિનનું નામ WAG 12 નંબર 60027 છે. પૂર્વ મધ્ય રેલ્વેના ધનબાદ ડિવિઝનથી ટ્રેન...

કોવિડ-19 વિશે ભારતનું દૈનિક બુલેટીન

દિલ્હી 19 મે 2020 પરપ્રાંતીય શ્રમિકો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે વધુ ટ્રેનો દોડાવવા માટે રાજ્યો અને રેલવે વચ્ચે સક્રિયતાપૂર્વક સંકલન થવું જરૂરી છે; જિલ્લા સત્તામંડળો અવશ્યપણે તેમની જરૂરિયાતો અંગે રેલવેને જાણ કરે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્યો સાથે થયેલા સંદેશાવ્યવહારમાં ટાંક્યું હતું કે, કોવિડ-19નો ચેપ લાગવાનો ડર અને આજીવિક...

ભારતના લોકોની રોગપ્રતિકાર શક્તિ વધું, દુનિયામાં એક લાખે મૃત્યુદર 4.1ની...

Delhi, 19 MAY 2020 અત્યાર સુધીમાં દેશમાં 24 લાખથી વધુ લોકોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. જેમાં વિશ્વ કરતાં ઓછા લોકોને કોરોના માલુમ પડ્યો છે. ભારતના લોકોની રોગપ્રતિકાર શક્તિ વધું, દુનિયામાં એક લાખે મૃત્યુદર 4.1ની સામે ભારતમાં 0.2  મૃત્યુ દર બહાર આવ્યો છે. જે સાબિત કરે છે કે, ભારતના લોકોની રોગપ્રતિકાર શક્તિ વિશ્વના દેશો કરતાં સૌથી વધું મજબૂત છે. ભા...

7.50 લાખ મજૂરોને ટ્રેનથી ગુજરાત બહાર મોકલી દેવાયા

સોમવાર તા.૧૮મી મે ની રાત્રિ  સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૫૧૮  વિશેષ ટ્રેન દ્વારા આશરે ૭.૪૦ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલી દેવાયા છે. ગુજરાતમાંથી તા.૧૮મી મે ની મધરાત સુધીમાં ઉત્તરપ્રદેશ માટે ૩૬૩  ટ્રેન, બિહાર માટે ૫૯ ટ્રેન, ઓરિસ્સા માટે ૪૦  ટ્રેન, મધ્યપ્રદેશ માટે ૨૫  ટ્રેન, ઝારખંડ માટે ૧૬  ટ્રેન, છત્તીસગઢ માટે ૦૭...

અમદાવાદના કોરોના વોરિયર્સ નાયબ મામલતદાર રાવલની શહાદતને હ્વદયાંજલિ આપતા...

રૂ. રપ લાખની પ્રથમ સહાય સદ્દગતના પરિવારને આપવાની રાજ્ય સરકારની સંવેદના ....... રાજ્યમાં કોરોના સંક્રમિતોની સારવાર સુશ્રુષા સહિત આ વૈશ્વિક મહામારીના નિયંત્રણની કામગીરીમાં સંકળાયેલા ફ્રન્ટલાઇન વોરિયર્સની કપરી ફરજ દરમ્યાન કોરોના સંક્રમિત થઇ દુ:ખદ અવસાન પામતા કર્મયોગીઓના પરિવારની પડખે વિપદાની ઘડીએ રાજ્ય સરકાર રૂ. રપ લાખની આર્થિક સહાયથી ઊભી રહે છે. મ...