Monday, September 22, 2025

Admin

13292 POSTS 0 COMMENTS

આવતીકાલથી મર્યાદિત પેસેન્જર ટ્રેનો, આજ 4 વાગ્યાથી ઓનલાઇન બુકિંગ

રવિવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય રેલ્વે મંગળવારથી મુસાફરોની ટ્રેનોને તબક્કાવાર રીતે ફરીથી શરૂ કરવાની યોજના બનાવી રહી છે, રાષ્ટ્રીય લોકડાઉન સમાપ્ત થવાના પાંચ દિવસ પહેલા ટ્રાન્સમિશનની કોરોનવાયરસ ચેન તોડવા માટે, રવિવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે. ટિકિટ બુકિંગ આજે સાંજે 4 વાગ્યાથી ખોલવામાં આવશે, આ ફક્ત આઇ...

મોરબીને ભાજપે ફટકો માર્યો, ઉદ્યોગો ચાલુ કરવાં રૂપાણી પર વધતું દબાણ

દિલીપ પટેલ allgujaratnews.in અમદાવાદ, 11 મે 2020 મોરબી બંધ તૂટ્યો ત્યારે જે આર્થિક અને સામાજિક નુકસાન થયું ન હતું તેના કરતાં 2020માં કોરોનામાં રૂપાણી સરકારે લીધેલા નિર્ણયોના કારણે મોરબીને આજ સુધીનો સૌથી મોટું નુકસાન થયું છે. ઉદ્યોગો ચાલું કરી શકાય તેમ હતાં છતાં થવા તો ન દીધા પણ મોરબીથી મજૂરોને બહાર ધકેલી દેવામાં મદદ કરી છે. આમ મોરબી ફરી એક વખ...

બી.જે મેડીકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબોરટરીમાં કોરોનાના 21000 ટેસ્ટ ...

ગાંધીનગર, 10 મૅ 2020 અમદાવાદની બી.જે મેડીકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબ 24 કલાક કામ કરી રહી છે. રોજના 700 ટેસ્ટ થાય છે. અત્યાર સુધીમાં કોરોનાના 21000 ટેસ્ટ થયા છે. આ એક સ્વયં એક રેકોર્ડ છે. લેબના ઈન્ચાર્જ ડોક્ટર પ્રણય શાહ કહે છે કે, સામાન્ય દિવસોમાં 150 - 200 ટેસ્ટ થતા હતા. કોરોનાનું સંક્રમણ વધવાના પગલે 200 થી વધારીને 500 કરી અને આજે રોજ 700 જ...

17 મહિનાની શીયા અને 8 મહિનાનો મહંમદ સાજા થઈ ઘરે ગયા, ગોત્રીમાં 55 ટકા ...

વડોદરા, 10 મૅ 2020 8 માસનો મહંમદ હુસેન હાલોલના લીમડી ફળિયાનો છે, જ્યારે 17 માસની શીયા મિનેશ રાણા નાગરવાડાની છે. એમના પરિવારના વડીલો સંક્રમિત થતાં આ બાળકોને ચેપની અસર થઈ હતી. હવે કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. શિયાના માતાએ જણાવ્યું કે મારી દીકરીના બધાં જ રિપોર્ટ સમયસર થયાં,નિયમિત ચેક અપ અને સારી સારવાર મળી, ભોજનની પણ કાળજી લેવામાં આવી હ...

કાલથી પેસસેન્જર ટ્રેન ચાલુ થવાની શક્યતાઓ કેટલી?

મહેરબાની કરીને રેલ્વે ટ્રેક પર ચાલો ન અથવા આરામ ન કરો, ભારતીય રેલ્વએ અપીલ કરી.

આ 70 ઉપાયો કોરોના સામે લડવામાં અસરકારક સાબિત થયી શકે છે.

ડીબીટી-બિરએક કોવિડ -19 રિસર્ચ કન્સોર્ટિયમ દ્વારા રસી, નિદાન, તબીબી અને અન્ય તકનીકોમાં ભંડોળ માટે 70 દરખાસ્તોની ભલામણ કરવામાં આવી છે.

ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કાગળો અને ચલણી નોટોને આ રીતે સેનિટાઇઝ કરી શકાશે

ડીઆરડીઓ લેબ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કાગળો અને ચલણી નોંધોને જંતુનાશિત કરવા માટે સ્વચાલિત યુવી સિસ્ટમ વિકસાવી.

૧ કલાકમાં ૧૨ વખત હવાને શુધ્ધ કરતી નેગેટીવ એર પ્રેસર” સિસ્ટમ ગોઠવાઈ

કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ માટે અલાયદી વ્યવસ્થાના ભાગ રૂપે “નેગેટીવ એર પ્રેસર” સિસ્ટમ કાર્યરત કરાઈ કોવિડ-૧૯ વાયરસને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓન...

રોગ પ્રતિકારક શક્તિ વધારવા સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ,...

આયુર્વેદિક ચા રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે છે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા કોરોના વાઇરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબૂમાં લેવાના હેતુસર COVID-19ના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે તેમને દરરોજ હર્બલ ટી આપવાનું સૂચવવામાં આવ્યું છે. જેના અનુસંધાને રાજ્ય સરકારની સૂચનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા COVID-19ની સારવાર લ...

50 હજાર લોકો અમદાવાદ છોડી વતન ભાગી ગયા

અમદાવાદમાં શ્રમિકોને વતન મોકલી દેવા માટે ટ્રેન થકી ૨૧,૮૫૪ શ્રમિક તથા ગ્રામ્ય વિસ્તારના ૨૧,૬૬૩ શ્રમિકોને ટ્રેન થકી પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૩૬ ટ્રેનમાં જિલ્લાના કુલ ૪૩,૫૧૭ શ્રમિકોને તેઓના વતન ભણી મોકલવામાં આવ્યા છે. સૌ પ્રથમ જે-તે તાલુકામાં શ્રમિકોની નોંધણી કરવામાં આવે છે. નોંધણી બાદ શ્રમિકોની સંપૂર્ણ વિગત સાથેની રાજ્...

અસામાજિક તત્વો દ્વારા વિરોધ કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો ...

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, લૉકડાઉન દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિરોધ કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી ઘટનાઓમાં સામેલ તત્વોને શોધી-શોધીને ધરપકડ કરી શક્ય એટલી વધુમાં વધુ કડક કાર્યવાહી કરાશે. ગઇકાલે પોલીસ પરના હુમલાના બે બનાવો પૈકી અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન અને રાજકોટ જિ...

મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને ગેસમાં રાહતો જાહેર કરાઈ

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ પોતાના ઉદ્યોગ એકમોમાં કરે છે તેમને ચાર જેટલી રાહતો આપી છે. રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી.નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ-૨૦૨૦ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ ૧૦ મે સુધી વધા...

રાજ્યના 90 ટકા મોત અમદાવાદ એકલામાં થયા, કોણ જવાબદાર ?

તા.૦૯.૦૫.૨૦૨૦,૧૭.૦૦ કલાક ૦૮.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ કલાક  બાદ નવા કેસ અને મરણની સ્થિતિ, રાજ્યના કુલ મોતમાં 90 ટકા મોત માત્ર અમદાવાદમાં થયા છે.  આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ૩૯૪ પ્રાથમિક રીતે કોવીડ ૧૯ નાં કારણે કોમોર્બીડીટી, હાઈરીસ્ક, અને કોવીડ -૧૯ ૨૧૯ ૦૮ ૧૫ ૦૮.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ બાદ નવાનોંધાયેલ કેસોની વિગત જીલ્લો કેસ ...

કોવિડ-19નું ભારત બુલેટીન

9.5.2020 દેશમાં કોવિડ-19ના કુલ 59,662 કેસ નોંધાયા છે; 17,847દર્દી સાજા થઇ ગયા છે જ્યારે 1,981 દર્દીના મૃત્યુ થયા છે.. • છેલ્લા 24 કલાકમાં 3,320 નવા કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. • આસામ અને ત્રિપૂરા સિવાય પૂર્વોત્તરમાં મોટાભાગના રાજ્યો હવે ગ્રીન ઝોનમાં આવી ગયા. • પરીક્ષણની ક્ષમતા હવે વધારીને દરરોજ 95,000 પરીક્ષણ સુધી કરવામાં આવી છે. અત્યાર ...

985 દર્દીઓ માંથી 213 લોકોએ આયુર્વેદ સારવારથી પ્રતિકારક શક્તિ વધારી સાજ...

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે કોવિદ 19ના પોઝીટીવ કેસ વાળા લોકોને કોવિદ કેર સેન્ટર ખાતે રાખીને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ ટ્રાયલ ટ્રીટમેન્ટના ખૂબ જ સારા પરિણામો મળ્યા છે કોવિદ કેર સેન્ટર ખાતે 985 દર્દીઓ પૈકી 213 લોકો જે કોરોના પોઝિટિવ હતા તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ...