Admin
17 મહિનાની શીયા અને 8 મહિનાનો મહંમદ સાજા થઈ ઘરે ગયા, ગોત્રીમાં 55 ટકા ...
વડોદરા, 10 મૅ 2020
8 માસનો મહંમદ હુસેન હાલોલના લીમડી ફળિયાનો છે, જ્યારે 17 માસની શીયા મિનેશ રાણા નાગરવાડાની છે. એમના પરિવારના વડીલો સંક્રમિત થતાં આ બાળકોને ચેપની અસર થઈ હતી. હવે કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.
શિયાના માતાએ જણાવ્યું કે મારી દીકરીના બધાં જ રિપોર્ટ સમયસર થયાં,નિયમિત ચેક અપ અને સારી સારવાર મળી, ભોજનની પણ કાળજી લેવામાં આવી હ...
કાલથી પેસસેન્જર ટ્રેન ચાલુ થવાની શક્યતાઓ કેટલી?
મહેરબાની કરીને રેલ્વે ટ્રેક પર ચાલો ન અથવા આરામ ન કરો, ભારતીય રેલ્વએ અપીલ કરી.
આ 70 ઉપાયો કોરોના સામે લડવામાં અસરકારક સાબિત થયી શકે છે.
ડીબીટી-બિરએક કોવિડ -19 રિસર્ચ કન્સોર્ટિયમ દ્વારા રસી, નિદાન, તબીબી અને અન્ય તકનીકોમાં ભંડોળ માટે 70 દરખાસ્તોની ભલામણ કરવામાં આવી છે.
ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કાગળો અને ચલણી નોટોને આ રીતે સેનિટાઇઝ કરી શકાશે
ડીઆરડીઓ લેબ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કાગળો અને ચલણી નોંધોને જંતુનાશિત કરવા માટે સ્વચાલિત યુવી સિસ્ટમ વિકસાવી.
૧ કલાકમાં ૧૨ વખત હવાને શુધ્ધ કરતી નેગેટીવ એર પ્રેસર” સિસ્ટમ ગોઠવાઈ
કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ માટે અલાયદી વ્યવસ્થાના ભાગ રૂપે “નેગેટીવ એર પ્રેસર” સિસ્ટમ કાર્યરત કરાઈ
કોવિડ-૧૯ વાયરસને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓન...
રોગ પ્રતિકારક શક્તિ વધારવા સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ,...
આયુર્વેદિક ચા રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે છે
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા કોરોના વાઇરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબૂમાં લેવાના હેતુસર COVID-19ના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે તેમને દરરોજ હર્બલ ટી આપવાનું સૂચવવામાં આવ્યું છે. જેના અનુસંધાને રાજ્ય સરકારની સૂચનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા COVID-19ની સારવાર લ...
50 હજાર લોકો અમદાવાદ છોડી વતન ભાગી ગયા
અમદાવાદમાં શ્રમિકોને વતન મોકલી દેવા માટે ટ્રેન થકી ૨૧,૮૫૪ શ્રમિક તથા ગ્રામ્ય વિસ્તારના ૨૧,૬૬૩ શ્રમિકોને ટ્રેન થકી પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૩૬ ટ્રેનમાં જિલ્લાના કુલ ૪૩,૫૧૭ શ્રમિકોને તેઓના વતન ભણી મોકલવામાં આવ્યા છે.
સૌ પ્રથમ જે-તે તાલુકામાં શ્રમિકોની નોંધણી કરવામાં આવે છે. નોંધણી બાદ શ્રમિકોની સંપૂર્ણ વિગત સાથેની રાજ્...
અસામાજિક તત્વો દ્વારા વિરોધ કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો ...
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે,
લૉકડાઉન દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિરોધ કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી ઘટનાઓમાં સામેલ તત્વોને શોધી-શોધીને ધરપકડ કરી શક્ય એટલી વધુમાં વધુ કડક કાર્યવાહી કરાશે.
ગઇકાલે પોલીસ પરના હુમલાના બે બનાવો પૈકી અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન અને રાજકોટ જિ...
મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને ગેસમાં રાહતો જાહેર કરાઈ
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે,
રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ પોતાના ઉદ્યોગ એકમોમાં કરે છે તેમને ચાર જેટલી રાહતો આપી છે.
રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી.નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ-૨૦૨૦ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ ૧૦ મે સુધી વધા...
રાજ્યના 90 ટકા મોત અમદાવાદ એકલામાં થયા, કોણ જવાબદાર ?
તા.૦૯.૦૫.૨૦૨૦,૧૭.૦૦ કલાક
૦૮.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ કલાક બાદ નવા કેસ અને મરણની સ્થિતિ, રાજ્યના કુલ મોતમાં 90 ટકા મોત માત્ર અમદાવાદમાં થયા છે.
આજના કેસ
આજના મરણ
આજના ડીસ્ચાર્જ
૩૯૪
પ્રાથમિક રીતે કોવીડ ૧૯ નાં કારણે
કોમોર્બીડીટી, હાઈરીસ્ક, અને કોવીડ -૧૯
૨૧૯
૦૮
૧૫
૦૮.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ બાદ નવાનોંધાયેલ કેસોની વિગત
જીલ્લો
કેસ
...
કોવિડ-19નું ભારત બુલેટીન
9.5.2020
દેશમાં કોવિડ-19ના કુલ 59,662 કેસ નોંધાયા છે; 17,847દર્દી સાજા થઇ ગયા છે જ્યારે 1,981 દર્દીના મૃત્યુ થયા છે..
• છેલ્લા 24 કલાકમાં 3,320 નવા કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.
• આસામ અને ત્રિપૂરા સિવાય પૂર્વોત્તરમાં મોટાભાગના રાજ્યો હવે ગ્રીન ઝોનમાં આવી ગયા.
• પરીક્ષણની ક્ષમતા હવે વધારીને દરરોજ 95,000 પરીક્ષણ સુધી કરવામાં આવી છે. અત્યાર ...
985 દર્દીઓ માંથી 213 લોકોએ આયુર્વેદ સારવારથી પ્રતિકારક શક્તિ વધારી સાજ...
આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે
કોવિદ 19ના પોઝીટીવ કેસ વાળા લોકોને કોવિદ કેર સેન્ટર ખાતે રાખીને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ ટ્રાયલ ટ્રીટમેન્ટના ખૂબ જ સારા પરિણામો મળ્યા છે
કોવિદ કેર સેન્ટર ખાતે 985 દર્દીઓ પૈકી 213 લોકો જે કોરોના પોઝિટિવ હતા તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ...
છેલ્લા પંદર દિવસમાં દર્દીના ડિસ્ચાર્જ રેટમાં ૪૫૭ ટકાનો વધારો
ICMR દ્વારા રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર
કોવિડ -૧૯ના એસિમ્પ્ટોમેટિક અને સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને
સારવારના ૧૦ દિવસ પછી RT-PCR ટેસ્ટ કર્યા વિના ડિસ્ચાર્જ આપી શકાશે
ગંભીર લક્ષણો સાથેના દર્દીઓને ડિસ્ચાર્જ કરતાં પહેલા RT-PCR ટેસ્ટ કરાશે
રાજ્યમાં નવા ૩૯૪ પોઝિટિવ કેસની સાથે ડિસ્ચાર્જનો આંક ૨૧૯ એ પહોંચ્યો
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ક...
નિષ્ફળ રૂપાણીને બચાવવા માટે દિલ્હીથી ડોક્ટરોને બોલાવાયા ?
અમદાવાદ, 9 મે 2020
કોરોના-કોવિડ-19ની સ્થિતીમાં ગુજરાતમાં માર્ગદર્શન માટે દેશના શ્રેષ્ઠ તબીબોની ટીમ, એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાએ આજે અમદાવાદની સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં બધું બરાબર ચાલી રહ્યું હોવાનું પ્રમાણપત્ર રૂપાણીને આપી દીધું છે. જો બધું બરાબર જ ચાલતું હતું તો તેમને શ...
રૂપાણી ગરીબોને અનાજ આપે છે તેમાં 7 ટકા ખરાબ ?
ગાંધીનગર, 9 મે 2020
ગુજરાત સરકાર દ્વારા અનાજ, કઠોળ, તેલ, મીઠા સહિતના ખાદ્યાન્નનું ગાંધીનગર ખાતે એફ.એસ.એલની ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે.
ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી માટે નિયત કરાયેલા માપદંડમાં સહેજ પણ કચાસ દેખાય તો FRL દ્વારા નેગેટીવ રિપોર્ટ મોકલવામાં આવે છે. જે આધારે પુરવઠા વિભાગ દ્વારા સપ્લાયરનો તમામ જથ્થો રીજેક્ટ કરી દેવા...
ગુજરાતી
English