Wednesday, June 3, 2026

Admin

13438 POSTS 0 COMMENTS

અમદાવાદ શહેરના બફર ઝોનમાં “વેજીટેબલ ઓન વ્હીલ્સ”, 24 ઈ – રીક્ષાઓ ...

અમદાવાદ શહેરના બફર ઝોનમાં “વેજીટેબલ ઓન વ્હીલ્સ”, 24 રીક્ષાઓ દ્વારા શાકભાજીનું વિતરણ કોરોનાની પરિસ્થિતિમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હરતી ફરતી રીક્ષાઓ દ્વારા શાકભાજીનું વિતરણ શરુ કરાયું છે. શહેરના કોટ વિસ્તાર ને બફર ઝોન જાહેર કરાતા વેજીટેબલ on wheels ની 24 રીક્ષાઓ...

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ભાજપના અમિત શાહને બરાબરના લીધા

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કોરોના અને તબલીગી જમાત વચ્ચેના અતૂટ સંબંધો પર કેટલાક મહત્વપૂર્ણ અને પાયાના પ્રશ્નો ઉભા કર્યા છે, જે મીડિયાના એકપક્ષી વરુ-હત્યાના વર્તનને કારણે આગળ આવી શક્યા નથી. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે બેઠક યોજવા માટે તબલીગી જમાતને મંજૂરી આપી ન હતી. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વિવાદાસ્પદ નેતા અમિત શાહે તે ક...

વડોદરાના છોકરાએ ફૂડ પેકેટ્સ અને દવાઓ લઈ જાય તેવા એરોપ્લેન, ડ્રોન બનાવ્...

વડોદરા : વડોદરા શહેરના મકારપુરા રોડ પર આવેલી અમૃતનગર સોસાયટીમાં રહેતાં 20 વર્ષના પ્રિન્સ પંચાલે ખાવાનો અને બીજો હળવો સમાન લઈને ઉડી શકે તેવા એરોપ્લેન અને ડ્રોન બનાવ્યું છે. પ્રિન્સે પ્લેનમા એવી વ્યવસ્થા કરી છે કે તેના મારફતે ફૂડ પેકેટ્સ અન્ય સ્થળે મોકલી શકાય છે. જેમ મોટા એરોપ્લેનમાંથી હવામાં રહીને સમાન નીચે નાખી શકાય છે, તે જ રીતે. નાના એરોપ્લ...

રૂપાણી સરકારનું ગરીબ અનાજનું ચણા દાળ કૌભાંડ, થેલીઓ મળી

રાજકોટના મોરબી હાઇ વે પર ગુજરાતની વિજય રૂપાણીના સરકારી રાશનની ચણા દાળની ખાલી કોથળીઓનો મોટો જથ્થો મળી આવ્યો છે. લોકડાઉનમાં સરકાર તરફથી રાશન આપવા આવી રહ્યું છે. તે થેલીઓ અહીંથી મળી આવતાં કૌભાંડ થયું હોવાની શક્યતા છે. એક કિલો ચણા દાળની ખાલી કોથળીઓનો જથ્થો મળ્યો છે. આથી અનેક કૌભાંડોના સવાલો ઉઠ્યા છે. લોકડાઉનમાં ગરીબ પરિવારો સુધી સરકારી અનાજ પૂરું પહોંચ...

શ્વસન અને અન્ય માટે અત્યંત કાર્યક્ષમ સુપ્રાઇઝોર્બન્ટ સામગ્રીની રચના અન...

દિલ્હી, 09 એપ્રિલ 2020 શ્રી ચિત્ર તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ અને ટેકનોલોજી (એસસીટીઆઇએમએસટી) ના વિજ્ઞાનીઓએ ભારત સરકારના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ (ડીએસટી) હેઠળ એક સ્વાયત સંસ્થાએ પ્રવાહી શ્વસન અને અન્ય માટે અત્યંત કાર્યક્ષમ સુપ્રાઇઝોર્બન્ટ સામગ્રીની રચના અને વિકાસ કરી છે. ચેપગ્રસ્ત શ્વસન સ્ત્રાવના સલામત સંચાલન માટે શરીરના પ્રવાહી નક્કરકરણ...

કોરોના અને સાપ કરડવામાં શ્વાસની સમસ્યામાં પ્રાણવાયું આપતી ડિવાઇઝનું મો...

ડીએસટીના ફંડથી ચાલતી કંપની કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે હવામાં ઓક્સિજનનો પુરવઠો વધારવા ડિવાઇઝનું મોટા પાયે ઉત્પાદન કરશે ડીએસટીના સેક્રેટરી પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું કે, “આ નવીન ઉપકરણ ઉત્કૃષ્ટ રીતે લાભદાયક પુરવાર થશે" વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) પાસેથી ફંડ મેળવતી, પૂણેની સીએસઆઇઆર-નેશનલ કેમિકલ લેબોરેટરી પાસેથી પ્રોપ્રાઇટરી ટેકનો...

નવી શોધાયેલી કોરોના લડતની ડિજિટલ IR થર્મોમીટર અને OEU ટેકલોનોજી કોણ મફ...

તબીબી ઉપકરણોના ઉત્પાદન માટે CSIR- રાષ્ટ્રીય રસાયણ લેબોરેટરીએ (NCL)એ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે જોડાણ કર્યું સમગ્ર ભારતમાં ઉત્પાદકોને જથ્થાબંધ ઉત્પાદન માટે તૈયાર હાર્ડવેર અને સોફ્ટવેરની ડિઝાઇન વિનામૂલ્યે આપવામાં આવશે CSIRની અંગભૂત લેબ, CSIR-NCL પૂણે છેલ્લા એક દાયકાથી તેમના વેન્ચર સેન્ટર દ્વારા નાવીન્યતા અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન ...

ખેત પેદાશોની ટ્રકો ગુજરાતમાં આવી શકશે

ખેડૂતોને ખેતી સાથે સંકળાયેલી કામગીરીઓ, ખેત પેદાશોની તથા ખેત ઉત્પાદનો, ખેતી માટેનાં સાધનો, ફર્ટિલાઈઝર્સ તથા ખેતીનાં ઉપકરણો અને યંત્ર સામગ્રીની હેરફેર કરવા માટે અપાયેલી મુક્તિ બાબતે રાજ્યોને આ ક્ષેત્રમાં કામ કરતી એજન્સીઓને માહિતગાર કરવા કહેવામાં આવ્યું 16, એપ્રિલ, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સીંગ મારફતે ખરીફ નેશનલ કોન્ફરન્સ યોજાશે લઘુત્તમ ટેકાના ...

હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા નહીં આપો તો અમેરિકા બદલો લેશે, ટ્રમ્પની ધમક...

ટ્રમ્પની ધમકી અને ભારતના સાર્વભૌમત્વનું સત્યાનાશ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતને એવી ધમકી આપવામાં આવી કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન નામની દવાની નિકાસ પર ભારત સરકારે જે પ્રતિબંધ મૂક્યો છે તે જો ભારત નહિ ઉઠાવી લે અને અમેરિકાને એ દવાની ભારતમાંથી આયાત નહિ કરવા દે તો અમેરિકા ભારત સામે "બદલો" લેશે. "બદલો લેવો" એટલે સામેની વ્યક્તિ કે સં...

14 લાખ લોકોને IT 5 લાખ સુધીનું ટેક્સ રિફંડ તાત્કાલિક ચૂકવશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતા અને લોકડાઉનને લીધે ધંધા-વેપાર અને ઉદ્યોગોને કમરતોડ ફટકો પડ્યો છે. તેમની આર્થિક મુશ્કેલીને હળવી કરવા માટે આવકવેરા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે સામાન્ય કરદાતાઓ અને વેપારીઓ/બિઝનેસમેનને તેમનું રૂ.5 લાખ સુધીનું પેન્ડિંગ ટેક્સ રિફંડ તાત્કાલિક ચૂકવવી દેવાનો આદેશ જાહેર કરાયો છે....

અલ્ટો, વેગનઆર, સેલેરિયો, સ્વિફ્ટ, એસ-પ્રેસો, બલેનો, ડિઝાયર કારનું ઉત્પ...

મારુતિ સુઝુકીએ માર્ચમાં વાહનોનું ઉત્પાદન 32 ટકા ઘટાડ્યું મુંબઇઃ દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચર્સ કંપની મારુતિ સુઝુકીએ માર્ચ મહિનામાં વાહનોનું ઉત્પાદન 32.05 ટકા ઘટાટ્યું છે. કંપનીએ માર્ચ મહિનાના ઓટો પ્રોડક્શન અંગે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી છે. માર્ચ મહિનામા કંપનીએ 92540 વાહનોનુ ઉત્પાદન કર્યું છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં કંપનીએ 1...

’ગુજરાત આકસ્મિકતા નિધિ’ નું રૂપાણીનું રૂપિયા કાંડ શું છે ?...

પ્રો. હેમંતકુમાર શાહ ગુજરાતના જાણાતા પત્રકાર, લેખક, ચળવળકાર, અર્થશાસ્ત્રી જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત પારદર્શિતા અને  ઉત્તરદાયિત્વ જેવા સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે. હવે બીજો ગંભીર મુદ્દો 1 બંધારણની કલમ-267-2 મુજબ 'ગુજરાત આકસ્મિકત...

ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડમાં ગોલમાલ કેમ ? બંધારણ, કાયદાનો રૂપાણીએ ભ...

- પ્રો. હેમંતકુમાર શાહ અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, ધાર્મિક લોકો-સંપ્રદાય, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસ...

કોરોનામાં કરોડો રૂપિયા આપનારા કયા ઉદ્યોગપતિ દાનવીર છે ? વિવાદ શું છે ?...

નવી દિલ્હી : કોરોના વાયરસનું ખર્ચ મંદીમાં કેન્દ્ર સરકાર કાઢી શકે તેમ નથી તેથી ધનપતિઓએ વડાપ્રધાનના ખાનગી ટ્રસ્ટ પીએમ-કેર ફંડને કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દાન પર ચાલતી અને લોકોએ આપેલા દાનમાંથી સરકારને દાન કરવાના ઘણાં મંદિર છે. એવા 10 લોકો કે જેમણે નરેન્દ્ર મોદીના ખાનગી ટ્રસ્ટને દાન આપ્યું છે. જેમાંથી સરકાર તેમને આવકવેરાની રાહતો આપશે અને કંપનીના...

દુનિયાને ચેપ લગાડનારા વુહાનની જેમ ગુજરાતમાં અઢી મહિના લોકડાઉન રાખવું પ...

નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં જ્યાંથી કોરોના આવ્યો તે વુહાનમાં 76 દિવસ બાદ આજે લોકોને બહાર જવાની છૂટ આપીને લોકડાઉન દૂર કરાયો છે. ભારત અને ગુજરાતમાં જો સંપૂર્ણ રીતે કોરોના દૂર કરવો હોય તો 21 દિવસના બદલે 76 દિવસ સુધી લોકડાઉન રાખવું પડે એવું ચીનના વુહાન પરથી તબીબો કહી રહ્યાં છે. તેથી ભારતમાં હજું લાંબો સમય સુધી લોકડાઉન રાખવું પડશે. કારણ કે ભારતમાં વિદેશ...