Admin
ભારતમાં ગઈકાલના કુલ કોરોનામાં એક દિવસમાં 10 ટકા નવા કેસ, ગુજરાતમાં 5 ટ...
હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વિગત
ક્રમ
અત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દી
દાખલ દર્દી
ડીસ્ચાર્જ
મૃત્યુ
વેન્ટીલેટર
સ્ટેબલ
૧
૧૮૬
૦૨
૧૪૩
૨૫
૧૬
કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો
૨૫૭ કોરોન્ટાઇન ફેસિલીટી- ૧૫, ૨૮૪ બેડ
ક્રમ
હોમ કોરોન્ટાઇન
સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇન
પ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇન
કુલ કોરોન્ટા...
ગુજરાતના ખેડૂત વૈજ્ઞાનીકે વિકસાવેલા બાયો-ફોર્ટિફાઇડ ગાજરની વેરાઇટીથી સ...
ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ખેડૂત વિજ્ઞાની વલ્લભાઈ વશરામભાઈ મરવાણિયાએ ઊંચું બીટા-કેરોટિન અને આયર્ન ધરાવતા બાયોફોર્ટિફાઇડ ગાજરની વેરાઇટી મધુવન ગાજર વિકસાવ્યું છે, જેનો લાભ આ વિસ્તારનાં 150થી વધારે સ્થાનિક ખેડૂતોને મળી રહ્યો છે. આ ગાજરનું વાવેતર જૂનાગઢમાં 200 હેક્ટરથી વધારે વિસ્તારમાં થાય છે અને સરેરાશ ઉપજ હેક્ટરદીઠ 40 થી 50 ટન છે, જે સ્થાનિક ખેડૂતોની આ...
મધ્યમ વર્ગના 3 કરોડ લોકોને મફત અનાજ આપવા રૂપાણીનો નિર્ણય
વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યના 60 લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારકો પરિવારો એટલે કે 2.50 થી 3 કરોડ જેટલા મધ્યમ વર્ગીય લોકોને અનાજ અપાશે. રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ર્ડધારકોને મધ્યમ વર્ગના લોકોને એપ્રિલ માસમાં કુટુંબ દિઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દ...
ગુજરાતના ધારાસભ્યોને એક વર્ષ માટે દર મહિને મળતા વેતનમાં 30% ઘટાડો
ગુજરાતના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે.
રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1.50 કરોડની એમ.એલ.એ.લેડ ગ્રાન્ટ 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વપરાશે એવું મુખ્યમંત્રીઓની કોર કમિટિમાં લેવાયેલા નિર્...
31 ખાનગી હોસ્પિટલોને કોરોના સારવાર માટે જાહેર કરાઈ, ક્યાં છે હોસ્પિટલો...
૩૧ ખાનગી હોસ્પિટલોને ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કામ કરશે, કુલ ૪૦૬૪ બેડની ક્ષમતા વધવાની છે. સમગ્ર ગુજરાતમાં કોવિડ-19 કોરોના વાયરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ ૯૪૬૪ બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો તૈયાર છે.
રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ...
કોવિડ-19ના સ્ક્રિનિંગ માટે પૂણેમાં ઝડપી નિદાન કીટ તૈયાર કરવામાં આવી રહ...
ભવિષ્યમાં દર કલાકે વધીને 100 નમૂનાનું પુષ્ટિકરણના થઇ શકશે
DSTના સચિવ પ્રોફેસર આસુતોષ શર્માએ કહ્યું કે, “કોવિડ-19 માટેના મુખ્ય પડકારોમાં ઝડપ, ખર્ચ, ચોક્કસાઇ અને વપરાશના સ્થળે તેની સંભાળ અથવા સુલભતા છે”
CovE-Sens ટેકનોલોજી કોવિડ 19 માટેની ખાસ ટેલનોલોજી છે
બે ઉત્પાદનો – મોડિફાઇડ પોલીમરાઇઝ ચેઇન રીએક્શન (PCR) આધારિત નિદાન કીટ અને ઝડપથી સ્ક્રિનિ...
ભારતીય સંશોધકોએ નોવેલ કોરોનાવાયરસ જનીનની શ્રેણી પર કામગીરી શરૂ કરી
નોવેલ કોરોનાવાયરસ નવો વાયરસ છે અને સંશોધકો એના તમામ અલગ પાસાંઓની જાણકારી મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. બે સંસ્થાઓ સેન્ટર ફોર સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઇઆર) સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયોલોજી (સીસીએમબી), હૈદરાબાદ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (આઇજીઆઇબી), નવી દિલ્હીએ સંયુક્તપણે નોવેલ કોરોનાવાયરસના જનીન...
35 હજાર લોકોએ ફોન કર્યા, હાઇડ્રોકસીકલોરોકવીન દવા માત્ર તબિત આપી શકશે
રોગની પરીસ્થિતિ
કોરોના વાયરસ રોગની પરીસ્થિતિ
વિશ્વ
ભારત
ગુજરાત
નવા કેસ
૬૮૭૬૬
૩૬૮
૦૪
કુલ કેસ
૧૨૭૯૭૨૨
૪૭૮૯
૧૭૯
નવા મરણ
૫૦૨૦
૧૦
૦૨
કુલ મરણ
૭૨૬૧૪
૧૨૪
૧૬
૧૦૪ હેલ્પ લાઈન વિગત
ક્રમ
વિગત
સંખ્યા
૧
કોરોના રીલેટેડ કોલ
૩૫૨૫૫
૨
સારવાર અપાયેલ વ્યક્તિ
૬૧૭
કોરોના વાયરસ...
ગુજરાતના દોઢ લાખ લોકોને દુનિયાથી અલગ કરી દેવાયા
કલ્સટર કન્ટેન્મેન્ટ
અમદાવાદ શહેર વિસ્તારમાં જોવા મળેલ પોઝીટીવ દર્દીઓના કલ્સટરના પગલે રાજય સરકારે આ વિસ્તારમાં કલ્સટર કન્ટેન્મેન્ટ કામગીરી હાથ ધરી છે. જેમાં આ વિસ્તારોને સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવે છે. તેમજ સઘન સર્વે હાથ ધરી હાઇ રીસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢી તેઓને નિદાન અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવે છે.
વિગ...
ભારતમાં 124 મોતમાંથી ગુજરાતમાં 13 ટકા મોતનો ઊંચો આંક
રોગની પરીસ્થિતિ
કોરોના વાયરસ રોગની પરીસ્થિતિ
વિશ્વ
ભારત
ગુજરાત
નવા કેસ
૬૮૭૬૬
૩૬૮
૦૪
કુલ કેસ
૧૨૭૯૭૨૨
૪૭૮૯
૧૭૯
નવા મરણ
૫૦૨૦
૧૦
૦૨
કુલ મરણ
૭૨૬૧૪
૧૨૪
૧૬
૧૦૪ હેલ્પ લાઈન વિગત
ક્રમ
વિગત
સંખ્યા
૧
કોરોના રીલેટેડ કોલ
૩૫૨૫૫
૨
સારવાર અપાયેલ વ્યક્તિ
૬૧૭
મહામારી કોરોના ચેપ કયા જિલ્લામાં કોને લાગ્યો ?
હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વિગત
ક્રમ
અત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દી
દાખલ દર્દી
ડીસ્ચાર્જ
મૃત્યુ
વેન્ટીલેટર
સ્ટેબલ
૧
૧૭૯
૦૨
૧૩૬
૨૫
૧૬
કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો
૨૫૭ કોરોન્ટાઇન ફેસિલીટી- ૧૫, ૨૮૪ બેડ
ક્રમ
હોમ કોરોન્ટાઇન
સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇન
પ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇન
કુલ કોરોન્ટ...
આવશયક ચીજવસ્તુ ધારાએ લોકોની પરેશાની અને વેપારીઓની નફાખોરી વધારી ?
ભારત સરકારને આર્થિક ચિત્ત : ભાગ - 2
આર્થિક સર્વેક્ષણ : 2018 - 19નો સારાંશ '
પ્રો . હેમંતકુમાર શાહ ,
05 - 04 - 2020
બજારને સરકારની નીતિઓથી લાભ કે નુકસાન ?
અર્થતંત્રમાં સરકારની દરમ્યાનગીરી ઘણી વાર સારા ઈરાદા સાથેની હોય છે પણ તે સંપત્તિના સર્જનને ટેકો આપતા બજારને હાનિ પહેંચાડે છે અને ઈરાદો ના કર્યો હોય તેવાં પરિણામો આપે છે .
આવી કઈ સ...
15 મે સુધી ભારત બંધ ? શહેરના લોકોએ ગામડાંમાં ચેપ લગાવ્યો
મંત્રીઓના સમૂહે 15 મે સુધી ધર્મિક પ્રવૃત્તિ શૈક્ષણિક સંસ્થાઓ, મોલ બંધ રાખવા અને લોકોની સહભાગીતા વાળી તમામ પ્રવૃૃ્તિ પર ભલામણ કરી છે. 21 દિવસનું લોકડાઉન આગ વધારેકે નહીં 15મી સુધી પ્રતિબંધ મૂકવો જોઈએ. રાજનાથસિંહની અધ્યક્ષતાવાળી સમિતિએ બીજા 4 સપ્તાહ સુધી બંધ રાખવા કહ્યું છે. મંજૂરી આપવી ન જોઈએ. વડાપ્રધાને ભલામણ કરી છે. તેનો અમલ કરવો કે નહીં તે વડાપ્રધ...
ગુજરાતમાં હિન્દુઓ મુસ્લિમ બનતાં જ્ઞાતિ, ભૂત-પ્રેત-તંત્રમંત્ર, સિંદૂર, ...
સલ્તનત કાળમાં ગુજરાતના મુસ્લિમ સમાજજીવન પર હિંદુ સંસ્કૃતિનો પ્રભાવ પણ પડવા લાગ્યો. જે આખી ને આખી જ્ઞાતિઓએ ઇસ્લામ અંગીકાર કર્યો . તેઓએ પોતાની અગાઉની રહેણીકરણી , પરંપરાગત પ્રથાઓ અને માન્યતાઓ ચાલુ રાખી . મુસ્લિમ કુટુંબોમાં પરણેલી હિંદુ સ્ત્રીઓએ અનેક હિંદુ પ્રથાઓને મુસ્લિમ પરિવારોમાં પ્રસ્થાપિત કરી . હિંદુ જ્ઞાતિવ્યવસ્થા જેવા જ વર્ગભેદ મુસ્લિમ સમાજમાં...
અમેરિકાના ટ્રમ્પટની દાદાગીરી સામે મોદી કેમ ઝૂકી ગયા
દુનિયાપામાં લુખ્ખી દાદાગીરી કરવા અમેરિકા જાણીતું છે . અમેરિકાને કોરોનાના કાળો કેર વર્તાવ્યો હોવા છતાં અમેચ્છિાનો તીર ઉતર્યો નથી . અમેરિકા ભીખ પણ દાદાગીરી કરીને માગે છે . તેના મિજાજનો પરચો તેણે મંગળવારે આપી દીધો . કમનસીબી એ છે કે , અમેરિકાએ એ પરચો આપણને જ આપ્યો છે. ને રીતસરની ધમકી આપીને હાઈડ્રોક્સિક્લોરોક્વિન નામની દવા પરનો પ્રતિબંધ ઉઠાવવાની આપણને ફ...
ગુજરાતી
English