Monday, March 2, 2026

Admin

13385 POSTS 0 COMMENTS

કોરોનામાં કઠણાઈ, સુરતની સોસાયટીએ શિક્ષિકાને મકાન ખાલી કરાવી હાંકી કાઢી...

સુરતમાં કોરોનાના ભયને કારણે લોકોએ શિક્ષિકા વ્યારાની રહેવાસી રાધા ગામિતને માનવ વસાહતમાંથી હાંકી કાઢી મૂકી છે. કોરોનાના કપરા સમયમાં શિક્ષિકા વ્યારાથી સુરત લોકસેવા કરવા માટે આવી હતી. પણ તેને અઠવાલાઈન્સની સોસાયટીમાંથી જાકારો મળ્યો છે. ભયને કારણે લોકોએ ઘરની બહાર કઢાવી હતી. અઢી મહિનાના બાળક સાથે મહિલા ઘરમાં રહેવા કરગરતી રહી પણ કોઈ એકનું બે ન થયું. શિક...

જાપાની પત્રકારોના બુલેટ ટ્રેનના અહેવાલો બાદ, ખેડૂતો જાપાનમાં GICA સામે...

જાપાનનો ભારતમાં સૌથી મોટો બાંધકામ પ્રોજેક્ટ નિષ્ફળ જઈ રહ્યો હોવાનું જણાતાં જાપાનના સ્વતંત્ર મીડિયાએ ગુજરાતમાં આવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અહેવાલો આપવાનું શરૂં કર્યું છે. જાપાનના બે છાપાઓએ અમદાવાદથી મુંબઈ સુદીના સંપૂર્ણ માર્ગ પર 4 દિવસ ગુજરાતમાં મુલાકાત એક મહિના પહેલા જાત માહિતી મેળવી હતી. તેના પગલે હવે ગુજરાતના ખેડૂતો જાપાનમાં જઈને ત્યાંની અદાલતમ...

સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી તો 59 લોકોને શિવાનંદ ઝાની પોલીસે પકડી લીધા...

અમદાવાદ, 3 એપ્રિલ 2020 સોશિયલ મીડિયા ટ્રાફિક પર પોલીસ નજર રાખી રાજ્યમાં 25 ગુના નોંધીને 59 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ સોસાયટી અને મહોલ્લામાં પણ નાગરિકોએ એકત્ર થવું નહીં. ડ્રોનના ફૂટેજની ચકાસણી કરીને તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે. આવું ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. જે એક ગુજરાતનો ક્રાઈમ રેકર્ડ છે. મ...

કોરોનામાં બાળકો શાળા સાથે વિડિયોથી ભણવા માંગે છે પણ નેટની સ્પીડ કેન્દ્...

ગાંધીનગર, 3 એપ્રિલ 2020 શાળાઓ બંધ તો શું થયું, આ સરકારી શાળાના શિક્ષકોએ વોટ્સેપ પર ભણાવવાનું શરૂ કર્યું છે. મોટા ભાગના વિદ્યાર્થિઓ અને વાલીઓ વિડિયો દ્વારા પોતાના બાળકોને શાળા ભણાવે એવું ઈચ્છે છે, શાળા પણ એવું ઈચ્છે છે. પણ મોદી, રૂપાણી અને અંબાણી ઈન્ટરનેટની પૂરી કેબીપીએસ આપતા ન હોવાથી તેમ કરી ન શકતાં ભણતર બગડી રહ્યું છે. રાજનેતાઓને ઈન્ટરનેટની પૂર...

ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ ફરી મહિલાને ધમકી અપાવી, સોશિયલ મિડિયામાં...

અમદાવાદ, 2 એપ્રિલ 2020 ભાજપના ધારાસભ્યો કોરોના અને ગરીબો માટે પ્રજાની વચ્ચે જતાં ન હોવાની વાતને લઈને અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના માણસો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ વટાવીને સામાજિક કામ કરતાં મહિલા દીપાબેન સંતવાણીના ઘરે જઈને 2 એપ્રિલ 2020ની રાતના સમયે ઘમકી આપી હતી. થાવાણીના બે માણસો સંતોષ અને રાજાભાઈ સામાજિક કાર્યક...

7 દિવસના લોકડાઉનથી ઉત્પાદન સૌથી નીચે , 30 વર્ષના તળિયે વિકાસ પહોંચ્યો

ભારતમાં માર્ચ મહિનામાં મેન્યુફેક્ચરિંગ 4 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે. એટલું જ નહીં, કોરોનાને કારણે, આગામી દિવસોમાં તેમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. ખાનગી સર્વેમાં આ માહિતી સામે આવી છે. 25 માર્ચથી 14 એપ્રિલ સુધી દેશમાં લોકડાઉન છે અને તે માર્ચ મહિનામાં માત્ર 7 દિવસનો છે. મેન્યુફેક્ચરિંગ લોકડાઉનના માત્ર 7 દિવસમાં માર્ચમાં 4-વર્ષના નીચા સ્તરે પ...

સ્પેનમાં કોરોના મૃત્યુની સંખ્યા 10 હજાર, રાતે 950ના મોત, ઈટલીમાં 13 હજ...

કોરોના વાયરસ સામે લડતા સ્પેનમાં ગઈકાલે રાત્રે 950 લોકોના મોત બાદ અહીં કોવિડ -19 માંથી મૃત્યુઆંક 10,000થી વધી ગયો છે. સ્પેનિશ મંત્રાલયે આ માહિતી આપી. ઈટલી  સૌથી ખરાબ પરિસ્થિતિ ઇટાલીની છે જ્યાં 13 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ, અહીં 727 લોકોના મોત થયા હતા, જે મંગળવારના 837 ના આંકડા કરતા ઓછા હતા. અમેરિકા અમેરિકા તે ...

સુવર્ણ મંદિરના પૂર્વ હઝુરી રાગીનું કોરોના મોત, 100 લોકોને ભજન કરાવ્યા ...

'હઝુરી રાગી', ભૂતપૂર્વ સુવર્ણ મંદિરના પદ્મશ્રીથી સન્માનિત, ગુરુવારે (2 એપ્રિલ, 2020) કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે 'ગુરબાની' ના તમામ રાગનું જ્ઞાન ધરાવતા 62 વર્ષીય ભૂતપૂર્વ 'હઝુરી રાગી' હાલમાં જ વિદેશથી પરત ફર્યા હતા અને બુધવારે કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. 62 વર્ષિય સિંહ અસ્...

સૌથી સલમત કાર ટાટા નેક્શનના તમામ અકસ્માતમાં કોઈને ઈજા ન થઈ, બધા બચી ગ...

ટાટા નેક્સનની ટોયોટા ફોર્ચ્યુનર દેશની સલામત કાર સાથે ટકરાઈ, મોટા અકસ્માત બાદ પણ બધા મુસાફરો સલામત! કિંમતો ફક્ત 6.95 લાખથી શરૂ થાય છે ટાટા મોટર્સ દ્વારા ભારતની સૌથી પહેલી સલામત કાર બનાવી અને ભારતમાં સૌથી વધુ વેચાયેલી કોમ્પેક્ટ એસયુવી નેક્સન છે. નેક્સન આજે ભારતમાં સૌથી વધુ વેચાયેલી કોમ્પેક્ટ એસયુવી છે. જેને દેશની પહેલી સલામત કાર જ નહીં પણ મેડ ઈન ઈ...

કોરોનાના 69 દર્દી સ્ટેબલ થઈ ગયા, સાજા થઈ રહ્યાં છે દર્દીઓ

1 એપ્રિલ 2020માં નવા આઠ પોઝેટીવ કેસ નોંધાયા છે. જે તમામે તમામ અમદાવાદના છે. જેમાં ચાંદખેડા, બોડકદેવ, રાયપુર, શાહપુર, કાલુપુર અને બાપુનગર વિસ્તારનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતમાં કુલ 82 પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં અમદાવાદના ૩૧ સુરતના ૧૦, રાજકોટના ૧૦, ગાંધીનગરના ૧૧, વડોદરાના ૯, ભાવનગરના ૬, ગીર સોમનાથના બે અને કચ્છ, મહેસાણા, પોરબંદરના એક - એકનો સમા...

ગુજરાતમાં 24 લાખ દેવાદાર ખેડૂતોનું બે મહિનાનું વ્યાજ માફ

કોરોના વાયરસના કારણે ખેડૂતોના તૈયાર પાકનું વેચાણ હાલ બંધ છે. તેથી 24.21 લાખ ખેડૂતોએ બેંકમાંથી લીધેલ ધિરાણ પરત ભરી શકતા નથી. બેંકો દ્વારા ખેડૂતોને નોટીસ મળે છે. ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો દ્વારા જે ટુંકી મુદ્દતનું ધિરાણ લીધું હતું તે ભરપાઇ કરવાની મુદ્દત બે માસ વધારીને 31 માર્ચથી વધારીને 31 મે 2020 કરી આપવામાં આવી છે. જેમાં રૂ.160 ક...

અમદાવાદમાં 18 હજાર પશુ અને 2 હજાર માનવ કુટુંબોને ખાવાનું અપાયું

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર ફૂડપેકેટ્સ અને અનાજ-કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦૦૦ કુટુંબોને શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજે ૬ હજાર કિલોગ્રામ શાકભાજી જરૂરિયાતમંદ કુટુંબોને આપવામાં આવી છે. અસારવા, સાબરમતી અને મણિનગર વિસ્તારના વિવિધ કુટુંબોને આ શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હ...

વિદ્યાર્થીઓ ‘ વંદે ગુજરાત ’ ચેનલ DD ફ્રી ડીશ પર ભણે છે

ધોરણ- ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ મુખ્ય વિષયનો અભ્યાસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ  બોર્ડની ‘You Tube’ ચેનલમાં ઘરે બેઠા નિહાળી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા BISAGના સહયોગથી ધોરણ - ૯ થી ૧૨ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમો રાજ્યના તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરાયો છે. જેને BISAG મારફતે ‘ વંદે ગુજરાત ’ ચેનલ ન...

વડોદરામાં નિર્મલ સિંહનું મોત, કોરોનાનું નિદાન ન કરાયું

52 વર્ષીય જ્ઞાની નિર્મલ સિંહનું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોરોના વાયરસથી મૃત્યુ થયું હતું. નિર્મલસિંહની પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પુત્રી સહિતના આ દર્દી પરિવારના અન્ય ચાર સભ્યો પણ કોરોના સકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. જ્ઞાની નિર્મલ સિંહ અને તેની 46-વર્ષીય પત્ની શ્રીલંકા ગયા હતા.

32 નવા સકારાત્મક કેસમાં 29 તબલીગી જમાતનાં સભ્યો

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે બુધવારે (1 એપ્રિલ) ના રોજ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળતા 32 લોકોમાંથી 29 તબ્લિગી જમાતના હતા જેઓ નિઝામુદ્દીનના માર્કાઝમાં જોડાયા હતા. એક મંત્રી તરીકે, 700 વિવિધ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે મૌલાના સાદ સહિત સાત સામે એફઆઈઆર ન...