Saturday, August 15, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

VIDEO રૂપાણીએ કેમ તાકીદે બે કથાકાર સાથે વાત કરવી પડી ? શું કારણ ?

122ને કોરોના થયો. રૂપાણી હિંદુ કથાકારો પાસે દોડી ગયા અને મોબાઈલથી વાત કરી હતી. આ બન્ને કથાકારો ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. અને ચૂંટણી સમયે પણ ભાજપને મદદ કરતાં આવ્યા છે. હવે કોરોનામાં વિજય રૂપાણીએ રમેશ ઓઝા અને મોરારી હરીયાણી સાથે વાત કરીને ફરી એક વખત સરકારી સાધું તરીકે માન્યતા આપી છે. ગઈ રાતે 18 કેસ કોરોનાના બહાર આવ્યા બાદ સરકાર હચમચી ગઈ હતી અ...

ઘરના છાપરા પર 500 મેગાવોટ સૂર્ય ઉર્જા કોણે પેદા કરી ?

વીજ વપરાશ માટેની સોલાર રૂફટોપ સીસ્ટમનું સપ્લાઈ , ઈન્સ્ટોલેશન , કમીશનીંગની કામગીરી ગુજરાતમાં અત્યંત ઝડપીથી થઈ રહી છે. આ યોજના થકી તમામ એજન્સીઓ દ્વારા 500 મેગાવોટનાં લક્ષ્યાંકમાંથી 490 મેગાવોટ સોલાર સીસ્ટમ લગાવવા અંગેની ઓનલાઈન નોંધણી નવેમ્બર 2019થી માર્ચ 2020 એટલે કે માત્ર 4 માસમાં જ કરેલી છે . આ લક્ષ્યાંક અન્વયે એક કંપનીને બીજી 570 કિલોવોટનાં લક્...

ગુજરાતમાં 1 લાખથી ઓછી કિંમતમાં વેન્ટીલેટર તૈયાર કરાયું

અમદાવાદ સિવીલ હોસ્પિટલની કોરોના કોવિડ હોસ્પિટલમાં વેન્ટીલેટરનો દર્દી પર સફળ પ્રયોગ કરાયો છે ગુજરાતના રાજકોટની ગૌરવપૂર્ણ સિદ્ધિ કંપની 1 હજાર વેન્ટીલેટર્સ રાજ્ય સરકારને વિનામૂલ્યે અપાશે અમદાવાદ, 5 એપ્રિલ 2020 ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC કંપનીના પરાક્રમસિંહ જાડેજાએ માત્ર 10 દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-1’ની સફળતાનું નિ...

ગુજરાતમાં 4 દિવસમાં 66 લાખ કુટુંબોને મફત અનાજ અપાયું

ગાંધીનગર, 5 એપ્રિલ 2020 ગુજરાત રાજ્યમાં અંત્યોદય-પી.એચ.એચ રેશનકાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોમાંથી 90 ટકાથી વધુ 59 લાખ પરિવારોએ 1 એપ્રિલથી 4 એપ્રિલ 2020ના ચાર દિવસમાં  વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું. હવે, રેશનકાર્ડ ન ધરાવતા ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે. વૃદ્ધો, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા વ્યકિતઓને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગ...

અમદાવાદમાં વેપારીઓ સહિતના 52 પ્રકારનો ધંધો કરનારાઓ બહાર નિકળી શકશે

આખું અમદાવાદ 5 એપ્રિલ 2020થી બંધ કરી દેવાયું છે. હવે મંજૂરી વગર કોઈ બહાર નિકળી નહીં શકે. જે નિકળશે તેમને પોલીસ પકડીને ગુના દાખલ કરશે. પોલીસે બહાર ન નિકળવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તે હિસાબે કોણ બહાર નિકળી શકશે અને કોણ નહીં તે આ યાદી પરથી સ્પષ્ટ થાય છે. અમદાવાદ પોલીસે સત્તાવાર જાહેરામું બહાર પાડીને આ વ્યવસાય કે સેવાના લોકોને બહાર નિકળવાની...

ગુજરાતમાં 5 લાખ લોકો પર એક ડ્રોન નજર રાખીને જાસૂસી કરે છે

ગાંધીનગર, 5 એપ્રિલ 2020 રાજ્યમાં 114 ડ્રોન મારફતે ગુજરાતના 6.50 કરોડ લોકો અને વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે . 5,70,175 લોકો પર એક ડ્રોન ઉડાવવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદમાં થોડા લોકો પકડાયા છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 24 કલાકમાં 1213 અને હોમ કવોરન્ટાઈન ભંગના 415 તથા અન્ય 201 ગુનાઓ મળી કુલ 1865 ગુનાઓ 04 એપ્રિલ 2...

ગુજરાતમાં મહામારીની તમામ વિગતો

તા.૦૪.૦૪.૨૦૨૦,૧૦.૦૦ કલાક ગત અખબારી યાદી બાદનવા કેસ અને મરણની સ્થિતિ આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ૧૦ ૦૧ ૦૪   ગત અખબારી યાદી બાદ નવા નોંધાયેલ કેસોની વિગત-૧૦   ક્રમ ઉમર જાતિ જીલ્લો પ્રવાસની વિગત હોસ્પિટલનું નામ ૧ ૫૫ સ્ત્રી ભાવનગર લોકલ ટ્રાન્સમીશન સર.ટી.હોસ્પિટલ ભાવનગર ૨ ૩૪ સ્ત્રી ભાવનગ...

ગામના સરપંચો સાથે વાત કરતાં રૂપાણી

કોરોનાને કારણે લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં ગ્રામીણ વિસ્તારોમાં મહામારી કોરોના વાયરસને પગલે દેશમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉનની સ્થિતીમાં ગુજરાતના છેવાડાના અંતરિયાળ ગામોના ગ્રામજનોને જીવનજરૂરી ચીજવસ્તુઓ, આરોગ્ય સેવાઓ વગેરે નિયમીત મળે છે કે કેમ તેનું મોનિટરીંગ મુખ્યમંત્રી સ્વયં આ ગામના સરપંચો સાથે વાતચીત કરીને કર્યુ હતું. વિજયભાઈ રૂપાણીએ...

સાંજે 5 વાગ્યા સુધીની ગુજરાતની કોરોનાની વિગતો

તા.૦૩.૦૪.૨૦૨૦,૧૭.૦૦ કલાક ગત અખબારી યાદી બાદનવા કેસ અને મરણની સ્થિતિ આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ૦ ૦૧ ૦૦ ગત અખબારી યાદી બાદ નવા નોંધાયેલ કેસોની વિગત-૦૦ ગત અખબારી યાદી બાદ નવા નોંધાયેલ મરણની વિગત- ૦૧ ક્રમ ઉમર જાતિ હોસ્પિટલનું નામ અન્ય બિમારીની વિગત ૧ ૬૭ પુરુષ સિવિલ હોસ્પિટલ, સોલા ડાયાબિટીસ, હાયપર ટેન્શન હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વિગત...

મોદીના રાજકીય ગુરૂ કહે છે, થાળી, દીવો, મોબાઈલ ટોર્ચ નહીં પણ વેન્‍ટીલેટ...

Not Deep give Ventilator મોદીના રાજકીય ગુરૂ કહે છે થાળી, દીવો, મોબાઈલ ટોર્ચ નહીં પણ વેન્‍ટીલેટર આપો. વિડિયો સાંભળવા જેવો છે. ઘણાં સમય પછી શંદરસિંહ વાઘેલા પ્રજાની વેદના કહી રહ્યાં છે. https://youtu.be/SAXoYjmS9oI

જ્યારે દેશ કોરોનાના સંકટથી ગભરાયેલો છે, ત્યારે 20 થી 30 હજાર વેન્ટિલેટ...

આ વેન્ટિલેટર ગંભીર કોરોના દર્દીનું જીવન બચાવી શકે છે. થોડી ખામીના કારણે 30-40 હજાર વેન્ટીલેટર ચાલતાં નથી. તેને રિપેર કરવામાં આવ્યા નથી. સાવ નકામા પડી રહ્યાં છે. આ વાતનો ખુલાસો કોરોના નિવારણ માટે રચાયેલા અધિકારીઓના જૂથોની બેઠકમાં થયો છે. આ વેન્ટિલેટર ખાનગી અને સરકારી બંને હોસ્પિટલોમાં સ્થિત છે. આ બેઠકમાં એનઆઇટીઆઇ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિ...

કોરોનાના દીવા નીચે અંધારું, ભગવા અંગ્રેજોએ લાઈટની મદદ કેમ લેવી પડી ?

કોરોના વાયરસ ચેપના વૈશ્વિક પડકારના આ યુગમાં, જ્યારે યુરોપિયન રાષ્ટ્રવાદની ઊંચાઈ તૂટી રહી છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકન રાષ્ટ્રવાદ પણ પ્રશ્નાર્થમાં આવી ગયો છે, ત્યારે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ સળગતા પ્રશ્નો સાથે ભારતીય રાષ્ટ્રવાદની જ્યોત સળગાવી રહ્યા છે. બચવાનો દરેક પ્રયાસ કરી રહ્યાં છે. વિશ્વના તમામ દેશોના રાજ્યોના વડાઓ તેમના સંબં...

અમેરિકામાં બે અઠવાડિયામાં એક કરોડ બેરોજગાર ?

છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાએ યુનાઇટેડ સ્ટેટ્સમાં 1 કરોડ લોકો ગુમાવ્યા છે? આ પ્રશ્ન .ભો થાય છે કારણ કે અમેરિકામાં બેરોજગાર લોકોએ સુવિધાઓ આપવાનો દાવો કરીને 66.50 લાખ લોકોએ ગયા અઠવાડિયે અરજી કરી હતી. અગાઉના અઠવાડિયામાં, 33 લાખ લોકોએ તે જ દાવો કર્યો હતો. શું વાત છે? યુ.એસ.ની નોકરી છોડ્યા પછી પ્રથમ અઠવાડિયામાં અરજી કરવા માટે સરકાર થોડી તાત્કાલિક સહ...

મુંબઈમાં સીઆઈએસએફના 11 જવાનોનું કોરોના

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ) ના જવાનો પણ કોરોના વાયરસની લપેટમાં આવી ગયા છે. મુંબઇ નજીકના પનવેલ વિસ્તારમાં સીઆઈએસએફના 11 સુરક્ષા જવાનોની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી છે. આશંકા છે કે આ સુરક્ષા કર્મીઓ મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તહેનાત દરમિયાન વાયરસથી ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવી શકે છે. નવી મુંબઈ અંતર્ગત પનવેલ વિસ્તારમાં અત્...

ભારત કોરોના સામે લડવા રૂ.42000 કરોડની લોન લેશે

સરકારે એશિયન ડેવલપમેન્ટ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેંટ બેન્ક પાસેથી 6 અબજ ડોલર લેવાનું નક્કી કર્યું છે. 600 કરોડ ડોલર - 42000 કરોડ થાય છે. આ નાણાંનો ઉપયોગ કોરોના સામે લડવા માટે કરવામાં આવશે. એડીબીનું શું કહેવું છે? એશિયન વિકાસ બેંકે એક દિવસ અગાઉ કહ્યું હતું કે કોરોના સંક્રમણને કારણે ભારતમાં આર્થિક વિકાસની ગતિ ધીમી થશે. તે અનુમા...