Sunday, March 1, 2026

Admin

13385 POSTS 0 COMMENTS

સિક્કિમમાં હિમાલયની હિમનદીઓ ઝડપથી ઓગળી રહી છે

દિલ્હી, 25 માર્ચ 2020 વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિઓલોજી (ડબ્લ્યુઆઈએચજી) ના વૈજ્ઞાનીકો, વૈજ્ઞાનીકો અને ટેકનોલોજી વિભાગ હેઠળ હિમાલયના ભૂસ્તરશાસ્ત્રના અભ્યાસ માટે એક સ્વાયત્ત સંશોધન સંસ્થા, દેહરાદૂનને જાણવા મળ્યું છે કે હિમાલયના અન્ય પ્રદેશોની તુલનામાં સિક્કિમના હિમનદીઓ વધુ તીવ્રતા પર ઓગળી રહી છે. . પ્રકાશિત થયેલા અધ્યયનમાં 1991-2015ના સમયગ...

190 દેશમાં કોરોના છતાં એક પણ દેશ રોગપ્રતિકારક રસી બનાવી ન શક્યા

આ વાયરસને કારણે વિશ્વના લગભગ 190 દેશો છે. અત્યાર સુધીમાં, વિશ્વવ્યાપી સાડા ત્રણ કરોડથી વધુ લોકોને COVID-19 માં ચેપ લાગ્યો છે, જ્યારે 16 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. મંગળવારે, સકારાત્મક કેસોની કુલ સંખ્યા વધીને 500 ની આસપાસ થઈ ગઈ છે, જ્યારે 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. ક્યાંક લ...

કેજરીવાલ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય પરીક્ષા માટે તૈયાર કરશે, મોદીની ઊ...

શિક્ષણ ક્ષેત્રે દિલ્હી સરકારે એકી સાથે 3 મહત્વના પગલાં લઈને ગુજરાતની ભાજપ સરકારને અને કેન્દ્રસરકારની આવડત ઝાંખી થાય એવું પગલું ભર્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન, શિક્ષણ પ્રધાન અને રાજ્ય શિક્ષણ પ્રધાન વિદેશ જઈને પછાત દેશોમાં રોડ સો કરી આવ્યા છે. ગુજરાત સરકાર વિદેશીઓ ભારતમાં ભણવા આવે એવું ઈચ્છે છે. પણ ગુજરાતના પોતાના ઘરના છોકરા ઘંટી ચાટે અને વિદેશીઓ છ...

તબીબી કર્મચારીઓ તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ડૉક્ટરો, નર્સો અને લેબ ટેકનિશિયનો સહિત સમગ્ર દેશના તબીબી કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોવિડ-19નો સામનો કરવા માટે ભારતના મેડિકલ પ્રોફેશનલ્સ કામ કરી રહ્યા છે. સમગ્ર રાષ્ટ્રએ ‘જનતા કર્ફ્યૂ’ દરમિયાન તેમને સલામ આપી હતી અને ફરી એકવખત તેમણે રાષ્ટ્રને સમર્પિ...

પાંચ દિવસમાં દરરોજ 1338 કોરોનના નમૂનાનું પરીક્ષણ થાય છે

કોવિડ-19 પર અપડેટ દેશમાં કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન પર ઉચ્ચ સ્તરે નજર રાખવામાં આવી રહી છે તેમજ રાજ્ય સરકારો સાથે સહયોગમાં વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. આદરણીય પ્રધાનમંત્રી સંબંધિત મંત્રાલયો/વિભાગો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ટોચના અધિકારો સાથે સ્થિતિ પર નિયમિતપણે નજર રાખી રહ્યાં છે અને એની સમીક્ષા કરી રહ્યાં છે. તેમણે ...

આવકવેરાનું રિટર્ન 31 માર્ચના બદલે 30 જૂન કરાઈ

કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ મંત્રી નિર્મલા સીતારામને આજે કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારત સરકારનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ રાહતના પગલાંની જાહેરાત કરી હતી, ખાસ કરીને કેટલાંક ક્ષેત્રો સાથે સંબંધિત કાયદેસર અને નિયમનકારી નીતનિયમોના પાલનમાં. આજે તેમણે વીડિયો કોન્ફરન્સ દરમિયાન એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં સીતારામને આવકવેરા, જીએસટી, કસ્ટમ્સ એન્ડ ...

‘મહામારી’માં ભારત બંધનો સત્તાવાર આદેશ

લૉકડાઉનનો આદેશ  જાહેર કર્યો કોવિડ-19થી દુનિયાના ઘણા દેશો અસરગ્રસ્ત થયા છે અને વિશ્વ આરોગ્ય સંગઠને તેને જાહેર કર્યો છે. ભારત સરકાર (GOI) તબક્કાવાર આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ કડક કરવી, જાહેરજનતા માટે માર્ગદર્શિકા બહાર પાડવી, ક્વૉરેન્ટાઇન સુવિધા ઉભી કરવી, વાયરસ દ્વારા અસરગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ અને વિવિધ સામાજિક અંતર...

30 લાખ લોકોની તપાસ થઈ, બે સપ્તાહમાં 6.50 કરોડને તપાસ-ટ્રેકિંગ પૂર્ણ કર...

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકિમે જણાવ્યું છે કે, કોરોના વાયરસને આગળ વધતો તેમજ તેના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકારે સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે રાજય સરકાર દ્વારા ખાસ કરીને જયાં કોરોના વાયરસના જે વિસ્તારોમાંથી પોઝિટિવ કેસ મળ્યા છે તેવાં વિસ્તારમાં ૩૦ લાખથી વધુ નાગરિકોનું સર્વેલન્સ-ટ્રેકિંગ પૂર્ણ કરાયું છે. જયારે આગામી બે સપ્તાહમાં રાજયભરના...

કોરોનામાં કેદીઓએ માનવતા બતાવી, 10 રૂપિયામાં માસ્ક તૈયાર કર્યા

કોરોનાની વિપત ઘડીમાં જેલના કેદીઓની પણ સમાજસેવા, કેદીઓ દ્વારા નિર્મિત માસ્ક ફ્ક્ત રૂ. ૧૦ માં શહેરીજનોને મળશે રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં સમાજનો દરેક નાગરીક અન્યને મદદરૂપ થવા માટે તૈયાર છે તેવા સમયે જેલમાં રહેલા કેદીઓ પણ આ વિપતની ઘડીમાં પોતાનું યોગદાન આપવા માટે કટીબધ્ધ બન્યા છે. અમદાવાદ મધ્યસ્થ જેલના દરજી વિભાગ ખાતે રહેલ...

સોસાયટીમાં ગૃપ બનાવી, વારાફરતી વસ્તુઓ લેવા નીકળે – પોલીસનો નિયમ

કોરોના વાયરસ સંદર્ભે રાજયના પોલીસ વડાએ યોજેલી પત્રકાર પરિષદની મુખ્ય વિગતો ............ • ગુજરાત સરકારના ગૃહ વિભાગના ગઇકાલના જાહેરનામાં અન્વયે રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આ લોકડાઉનનો હાલ રાજ્યની પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવી રહ્યો છે. • હાલ સુધી સમગ્ર રાજયમાં લોકડાઉનનો અમલ કરાવવામાં તમામ લોકોનો પોલીસને સા...

1થી 11 ધોરણ સુધી માસ પ્રમોશન આપી દેવાયું

કોર કમિટીએ રાજ્યમાં ધોરણ ૧ થી ૮ અને ૯ તથા ૧૧ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપલા ધોરણમાં લઇ જવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. ટાસ્કફોર્સની બેઠક દરરોજ બપોરે ૧ર વાયે મળશે અને પુરવઠાની સ્થિતીના સમીક્ષા કરશે. જિલ્લાકક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારી આ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરશે શા...

મંત્રીમંડળે ભારત અને જર્મની વચ્ચે રેલવે ક્ષેત્રના સમજૂતી કરારને મંજૂરી...

નવી દિલ્હી, 25-03-2020 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત સરકારના રેલવે મંત્રાલય અને જર્મનીના ડીબી એન્જિનિયરિંગ એન્ડ કન્સલ્ટિંગ GMBH વચ્ચે રેલવે ક્ષેત્રમાં ટેકનોલોજીને લગતા સહયોગ માટે થયેલા સમજૂતી કરાર (MoU)ને મંજૂરી આપવામાં આવી હતી. આ MoU પર ફેબ્રુઆરી 2020માં હસ્તાક્ષર થયા હતા. વિગતો: રેલવે ક્ષેત્રમાં ટેકનોલોજીને લગ...

Finance Minister announces several relief measures of COVID-19 outbrea...

મંત્રીમંડળે ગાર્મેન્ટ અને તૈયાર વસ્ત્રોની નિકાસ પર કરવેરામાં રિબેટ લંબાવવા મંજૂરી આપી નવી દિલ્હી, 25-03-2020 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 એપ્રિલ, 2020થી રિબેટ ઑફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્ષીસ એન્ડ લેવીસ (RoSCTL)ને જાળવવા માટેની મંજૂરી આપી હતી. જ્યાં સુધી આ યોજનાને રેમિશન ઑફ ડ્યુટીઝ એન્ડ ટેક્સિસ ઓન એક્ષ્પોર્...

કોરોનાના સારા સમાચાર – કેજરીવાલ 5 હજાર ભથ્થું આપશે, તમિલનાડુમાં...

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા 40 કલાક દરમિયાન દિલ્હીમાં કોરોના વાયરસ ઇન્ફેક્શનનો એક પણ કેસ નોંધાયો નથી. કેટલાક દર્દીઓ પણ સ્વસ્થ થઈ ગયા છે અને હવે દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા માત્ર 23 છે. આ સાથે, દિલ્હી સરકારે પણ કામદારોને 5000 રૂપિયાના મેન્ટેનન્સ ભથ્થાની જાહેરાત કરી હતી. હ...

કોરોનામાં સારા સમાચાર – વાયસર કીટ બનાવવાની ભારતની કંપનીને મંજૂરી...

ભારતમાં કોરોના વાયરસ ટેસ્ટ કીટ બનાવવામાં આવશે, આ દેશની પહેલી કંપનીને સરકારની મંજૂરી મળી હવે કીટ ભારતમાં કોરોના વાયરસના ચેપની તપાસ માટે તૈયાર થઈ જશે. પુણે સ્થિત કંપની માયલાબ દ્વારા તૈયાર કરેલી કીટને મંજૂરી મળી ગઈ છે અને તેને અધિકૃત માનવામાં આવે છે. આ સિવાય જર્મન કંપની અલ્ટોના ડાયગ્નોસ્ટિક્સની કિટને મંજૂરી મળી છે. માયલાબ કંપનીના મેડિકલ ડિરેક્ટર ડો...