Admin
ચાર મહાનગરો ઉપરાંત ગાંધીનગર શહેર અને કચ્છ જિલ્લામાં ૨૫ માર્ચ સુધી જીવન...
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે,
વિશ્વ વ્યાપ મહામારી COVID 19 કોરોના વાયરસ મોટા ભાગે લોકોના એક બીજાના વધુ સંપર્કથી ફેલાતો હોય છે તે સંદર્ભમાં લોકો કોન્ટેક્ટ ટુ કોન્ટેક્ટમાં ન રહે, આવશ્યક ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે તેવી આરોગ્ય સુખાકારીની નેમ સાથે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં તા. ૨૫ માર્ચ, ૨૦૨૦ સુધી...
બુથમાં રહેતાં ઓછામાં ઓછાં ૫૦ લોકોને ફોન કરે, વોટસઅપ, SMS કરે – પ...
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ વડોદરા જીલ્લા ભાજપના બુથ પ્રમુખ અને બુથ સમિતિનાં સભ્યોને વીડિયો, વોટસઅપ અને SMS સંદેશાં દ્વારા નવી પહેલ સાથે વિનંતી કરી હતી.
“દરેક બુથ પ્રમુખ, બુથ સમિતિને વિનંતી કે બુથમાં રહેતાં ઓછામાં ઓછાં ૫૦ લોકોને ફોન કરે, વોટસઅપ, SMS કરે અને સક્રીયતાથી બુથમાં જ જાગૃતિ લાવે અને બીજી સૂચના ન મળે ત્યાં સુધી લોકો ઘરની બહાર ન નીક...
અમદાવાદ જિલ્લા પંચાયતએ તમામ તાલુકાઓમાં હેન્ડ સેનિટાઇઝર અને માસ્કનો જથ...
૧૩,૦૦૦ સેવાકર્મીઓએ સંપર્ક અભિયાન શરુ કર્યુ
૩,૨૦૦થી વધુ મૅ઼ડિકલ સ્ટાફ ફિલ્ડમાં કાર્યરત
તાલુકા મથકોએ હૉસ્પિટલોને સજ્જ કરાઈ
નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઇ અમદાવાદ જિલ્લા પંચાયતે જિલ્લાના તમામ તાલુકાઓમાં ૫૦ હજારથી વધારે હેન્ડ સેનિટાઇઝર અને માસ્કનો જથ્થો રવાના કરવામાં આવ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરુણ મહેશ બાબુએ આ ...
ગ્રામ્ય વિસ્તારમાં ડિસેલીનેશનથી પાણી પુરૂ પાડનાર ગુજરાત પહેલુ રાજ્ય
“દિકરીને બંદુકે દેતા પણ ધંધુકે ના દેતા”
રાજકોટના જળાશયોમાં જ્યારે પાણી નહિવત્ત હતુ ત્યારે ટ્રેન મારફતે પણ પાણી પહોચાડવાનો ઇતિહાસ છે.
એક સમયમાં રાજ્યમાં ૪૦૫૦ જેટલા ગામોમાં ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવામાં આવતું જેને લોકો “ટેન્કર રાજ” કહેતા. અને એક બેડા પાણી માટે માઈલો સુધી ભટકવું પડતું હતું.
સુરેન્દ્રનગર વિસ્તારમાં એક કુવામાંથી પાણી સિંચતા ...
“જનતા કરફ્યુ”નો આભાર
“જનતા કરફ્યુ”ની અપીલને રાષ્ટ્રહિત-રાષ્ટ્રસેવાની ભાવના સાથે સ્વીકારીને ગુજરાત સહિત ભારતવાસીઓએ સ્વયંભૂ કરફ્યુ રાખી, કોરોના વાયરસ ડીસીઝને પરાસ્ત કરવા હેતુ પોતાના નિવાસસ્થાને જ રહીને જે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે તે બદલ હું જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણીએ જણાવ્યું હતું કે,
કોરોના વાયરસ સામે વિજય મેળવવા માટે જનતા ક...
સમરસ હોસ્ટેલ ખાતે બે હજારથી વધુ દર્દીઓને સમાવતી નોન ક્રિટિકલ આઈસોલેશન ...
આર.સી. ટેકનિકલ હોસ્ટેલ, સોલા ભાગવત હોસ્ટેલ સહિતની જગ્યાઓએ પણ જરૂરિયાતને આધારે આવી હોસ્પિટલો ઊભી કરાશે
રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તથા અમદાવાદ જિલ્લામાં નોંધાયેલા કેસોને ધ્યાનમાં લઇ ઉભી થનાર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આગોતરા આયોજનના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ખાતે બે હજારથી વધુ દર્દીઓને સમાવી શકાય ત...
ઇલેક્ટ્રિસિટી ડયુટીમાં ઘટાડો – ઊર્જા મંત્રી સૌરભ પટેલ
નાગરિકોને વીજ વપરાશ માટે ઇલેક્ટ્રિસિટી ડયુટીનુંભારણ ન આવે તે માટે અમારી સરકારે ઇલેક્ટ્રિસિટી ડયુટીમાં ઘટાડો કર્યો છે. દુકાનદારો/ વેપારીઓ/ કારીગરોને તથા વ્યવસાયની ઓફિસો ધરાવનારને રાહત આપવા માટે ર૫ ટકાના અત્યારના વીજકરમાં ઘટાડો કરી ર૦ ટકા કરવામાં આવશે. જેનો લાભ રાજ્યના ૩૦ લાખ જેટલા દુકાનારો/ વેપારીઓ/ કારીગરોને અને આવી ઓફિસ ધરાવનારાને મળશે.રૂા. ૩ર૦ ક...
8 સંસ્થાઓને 40 લાખ ચોરસ મીટર સરકારી જમીન આપી દેવાઈ
રીવોલ્યુશન ઈન રેવન્યુ – મહેસૂલમાં ક્રાંતિ
18 માર્ચ 2020ના દિવસે ગુજરાત વિધાનસભામાં મહેસૂલ વિભાગે આપેલી વિગતો
રાજ્યના સમતોલ અને સમાવેશ વિકાસને સ્પર્શતા ઈન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ, એજ્યુકેશન, ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ, ક્લીન એનર્જી સહિતના સેકટર્સ માટે સરકારી જમીન ફાળવેલ છે.
ક્રમ
પ્રોજેક્ટ
જમીન
1.
રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ
103....
રૂપાણીએ કરેલી અમ્મા કેન્ટીનની નકલમાં અકલ ન રહી, રૂ.10ની અન્નપૂર્ણા યોજ...
તામિલનાડુમાં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ શરૂ કરેલી 'અમ્મા કેન્ટીન'માંથી પ્રેરણા લઇ ગુજરાતમાં બાંધકામ શ્રમિકોને માત્ર 10 રૂપિયામાં બપોરનું ભોજન આપવા માટે રાજયના શ્રમ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શરૂ કરાયેલી રાજય સરકારની મહત્ત્વાકાંક્ષી 'અન્નપૂર્ણા યોજના'માં લાભાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી ગઇ છે. ય...
60 વર્ષથી વધારે વય ધરાવતા લોકો થોડા અઠવાડિયા ઘરની બહાર ન નીકળે
વૈશ્વિક રોગચાળા સામે લડવા તમામ ભારતીયોનો સંકલ્પ અને સંયમ આવશ્યક છે. કોરોનાવાયરસે અત્યારે આખી દુનિયામાં આતંક મચાવ્યો છે. તેમણે નાગરિકોને આ ઝડપથી ફેલાતા વાયરસનાં પ્રસારને નિયંત્રણને સુનિશ્ચિત કરવા ચોક્કસ પગલાંને અનુસરવા અપીલ કરી હતી. તેમણે નાગરિકોને આ રોગચાળાને હળવાશ ન લેવાના મહત્ત્વ પર તથા કોવિડ-19ના પ્રસારને અટકાવવા જાગૃત થવા અને સક્રિય પગલાં લેવાન...
વડાપ્રધાન મોદીએ કહ્યું પત્રકારોએ સારું કામ કર્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19ના ફેલાવા સંબંધે ઉભરી રહેલા પડકારો વિશે આજે દેશના ઇલેક્ટ્રોનિક મીડિયાના મુખ્ય હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ પહેલા દિવસથી જ આ મહામારીના જોખમની ગંભીરતા સમજવા બદલ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં ચેનલોએ નિભાવેલી ભૂમિકાની તેમણે પ્રશંસા કરી...
૪૬૭ ગ્રામીણ મહિલાઓને ૩.૧૭ લાખ માસ્ક તૈયાર કરવાના ઓર્ડર
૧૦૩ સ્વસહાય જૂથની ૪૬૭ મહિલાઓ દ્વારા માસ્ક બનાવવાની કામગીરી શરૂ
........
૩.૧૭ લાખ માસ્ક તૈયાર કરવાના ઓર્ડર ગ્રામીણ મહિલાઓને મળ્યા
..........
કોરોના મહામારીની લડતમાં રાજયના ૧૦૩ સ્વસહાય જૂથની અંદાજિત ૪૬૭ ગ્રામીણ મહિલાઓ માસ્ક બનાવી રાજયના નાગરિકોને કોરોનાથી સંક્રમિત થતા અટકાવવાની દિશામાં વિશેષ યોગદાન આપી રહી છે. અત્યાર સુધી અંદાજીત રૂપિયા ત્રીસ લાખ...
ચીને કઈ રીતે કોરોના પર જીત મેળવી ? વાંચો દીલધડક સત્ય કથા
કોરોના વાયરસ વધતાં ચીને તેની નબળાઈ સમજી લીધી હતી. તેના પર કાબૂ રાખવાનું પણ શરૂ કરી દીધું. આ વૈશ્વિક રોગચાળાને અંકુશમાં લેવા અને ધીરે ધીરે આ ચેપને પહોંચી વળવા ચીને તમામ સ્તરે કામ કર્યું. ચુનાને વુહાનમાં ફેલાયેલા કોરોના વાયરસની તીવ્રતાનો અહેસાસ થતાં જ, તે વિસ્તારોને દેશના અન્ય રાજ્યોના સંપર્કથી સંપૂર્ણપણે બનાવી દીધા.
વુહાનની બહાર આવવા અને શહેરમાં ...
ભાજપના શિવરાજસિંહ ચૌહાણ ફરી મધ્ય પ્રદેશના મુખ્ય પ્રાધાન
છેલ્લા ઘણા અઠવાડિયાથી મધ્યપ્રદેશનું રાજકારણ હવે સમાપ્ત થવાનું છે. એવા અહેવાલ છે કે ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણ સોમવારે રાત્રે 9 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી શકે છે.શિવરાજસિંહ ચૌહાણ રાજધાની ભોપાલ વિધાનસભા પક્ષની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા હતા. આ નિર્ણય બાદ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ચૌહાણ ચોથી વખત મુખ્યમંત્રી બનશે. શિવરાજ રાત્રે 9 વાગ્...
અખબારને સ્પર્શ કરીને કોરોના વાયરસ ફેલાતો નથી, વિડિયો
કોરોના વાયરસ (કોવિડ -19) કટોકટીએ તેમના વાચકોને અખબારો આપ્યા હતા. કોરોના વાયરસ (કોવિડ -19) અખબારો દ્વારા ફેલાય નથી. ડબ્લ્યુએચઓ ની માર્ગદર્શિકા અનુસાર, અખબાર જેવી વસ્તુઓ લેવાનું સલામત છે. આધુનિક પ્રિન્ટિંગ તકનીક પૂર્ણપણે સ્વચાલિત છે. વાણિજ્યિક માલ દૂષિત થવાની સંભાવના ઓછી છે. આમાં હાથનો ઉપયોગ થતો નથી. અખબારનું વિતરણ કરતી હોકર સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે ...
ગુજરાતી
English