Admin
અમદાવાદ કોરોનાના બોંબ પર બેઠું છે, 20 હજારથી વધુ દર્દીને સાવાર આપી શકા...
અમદાવાદ શહેરમાં કોરોના ત્રીજા તબક્કામા છે. સપ્તાહમાં ખુબજ મોટી સંખ્યામાં નવા કેસ નોધાય તેવી દહેશત છે. બે થી પાચં ટકા નાગરિકો પણ કોરોના ઝપટમાં આવે તો સારવાર કરવી મુશ્કેલ બની શકે છે. 20000 દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા છે. 80 લાખની વસતીમાં 10 ટકા બિમાર પડે તો 8-10 લાખ લોકોને સારવાર આપી શકાય તેમ નથી. તેથી લોકો બહાર ન નિકળે. વેન્ટીલેટર એક હજારથી ઓછી છે...
સુરતથી એક લાખ લોકોની હીજરત
કોરોના ના પગલે લોકઆઉટ ની જાહેરાત બાદ સુરત માંથી લોકો નું માદરે વતન સૌરાષ્ટ્ર તરફ પલાયન થતા ભરૂચ પાસે ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાવા પામી છે. જનતા કર્ફ્યુ ને મળેલા પ્રચંડ પ્રતિસાદ બાદ સરકાર દ્વારા કોરોનાને નાથવા વધુ સખ્ત પ્રતિબંધો ચુસ્ત સહીત રાજ્યના છ જીલ્લામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.સુરત માં લોકડાઉન કરવામાં આવતા જ સુરતમાં વસતા સોરાષ્ટ્રવાસીઓ...
શિતળા અને પોલિયો સામે ભારતે જીત મેળવી તેમ કોરોના સામે મેળવી શકે –...
"ઇન્ડિયાએ 2 રોગચાળાને નાબૂદ કરવામાં વિશ્વની આગેવાની લીધી": WHO
ડબ્લ્યુએચઓનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઇકલ જે રિયાને જણાવ્યું હતું કે, "ભારતમાં બે રોગચાળા, નાના-પોક્સ અને પોલિયોને નાબૂદ કરવામાં વિશ્વનું નેતૃત્વ કર્યું હતું," તેમ ડબ્લ્યુએચઓનાં કાર્યકારી ડિરેક્ટર માઇકલ જે રિયાને જણાવ્યું હતું. પોલીયો નાબુદ કરવામાં મનમોહનસીંગ અને કોંગ્રેસની સરકારોએ ભાર...
કોરોના માટે હેલ્પલાઈન 104 ઉપર 2424 લોકોએ ફોન કર્યા
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર અને આરોગ્ય સંબંધિત મદદ મેળવવા માટે જ હેલ્પલાઈન નંબર 104 શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન નંબર પર તારીખ 23-03-2020 ના રોજ કુલ કોરોનાની સારવાર સંબંધિત 2424 કોલ આવ્યા હતા જે તમામ કોલને ક્લોઝર લેવલ સુધી આરોગ્ય વિભાગ દ્વારા લઈ જવામાં આવ્યા છે. આ હેલ્પલાઈન નંબર પર ફોન કરનાર લોકોને યોગ્ય માહિતી અને સમસ્યાનું સમાધ...
નર્મદામાં ઠલવાતાં મળ, મૂત્ર અને ગટરનું પાણી પીતું આખું ગુજરાત
દિલીપ પટેલ
ગુજરાતના 5 કરોડ લોકોના જીવ સામેં ચેંડા કરી રહેલી ભાજપની વિજય રૂપાણી સરકાર
ગાંધીનગર, 24 માર્ચ 2020 15 જાન્યુઆરી, 1961 ના રોજ, તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એક બટન દબાવતા અને નદીની બીજી બાજુમાં વિસ્ફોટ કરીને નર્મદાનું કામ શરૂં કર્યું હતું. 57 વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ગુજરાતની પ્રજાએ આ યોજના પાછળ રૂ1 લાખ કરો...
જેએનયુ જેવી બીજી અનેક મહાન સંસ્થાઓ સ્થાપવાની જરૂર છે – અલઘ
દેશની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પરના હુમલાઓ પછી શિક્ષણ અને સ્વાયતતા સહિતના અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તે અંગે જેએનયુના ભૂતપૂર્વ કુલપતિ યોગેન્દ્ર અલઘ એ જણાવ્યું હતું કે, આપણે સમજવું પડશે કે મહાન યુનિવર્સિટીઓ સ્વાયતતા અને જવાબદારીથી બનેલી છે. આમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ જ નહીં, વહીવટ, ઉપકુલપતિ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલ. તમામની જવા...
ઝડપ માટે બનાવેલી બીઆરટી પર હવે ટ્રાફિક જામ થશે
અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા –અમપા-ની બે જાહેર પરિવહન દ્વારા 2020માં 1650 નવી બસ રસ્તા પર ઉતારવાની ગણતરી છે, લાલ બસ અને જનમાર્ગની હાલ 950 બસ દોડે છે. લાલ બસ – એએમટીએસની 700 અને જનમાર્ગની 250 મળી કૂલ 950 બસ દોડે છે. લાલ બસ દ્વારા 800 અને જનમાર્ગ દ્વારા 850 નવી બસ દોડાવાશે. જેના ઠેકા બહાર પડી ગયા છે. જન માર્ગ પર હવે ટ્રાફિક જામ થઈ જશે. તેથી બીઆર...
7 વર્ષમાં ખાનગી બેંકો સામે સરકારી બેંકોના ધિરાણ ઓછું, વિશ્વમાં ભારતની ...
કેન્દ્રીય નાણા અને વાણિજયિક બાબતોના મંત્રી શ્રીમતિ નિર્મલા સીતારામને સંસદમાં વર્ષ 2019-20નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ 2019-20ની મહત્વની વિશેષતાઓ નીચે મુજબ છે બેંકનાં રાષ્ટ્રીયકરણની સુવર્ણજયંતિઃ સમીક્ષા કરવી
• સર્વેમાં વર્ષ 2019ને બેંકોના રાષ્ટ્રીયકરણનાં સુવર્ણજયંતિ વર્ષ તરીકે ગણાવવામાં આવ્યું છે
• સરકારી ક્ષેત્રની બેં...
2018-19માં 47.33 લાખ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું
2014-15માં 11.95 લાખ ઘરોની સરખામણીએ પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામિણ અંતર્ગત 2018-19માં પ્રતિ વર્ષ 47.33 લાખ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું: આર્થિક સર્વેક્ષણ
2014થી અત્યાર સુધીમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ (એસબીએમ-જી) અંતર્ગત 10 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું
સંતુલિત સ્વચ્છતા વર્તણુક પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 10 વર્ષીય ગ્...
કુદરત ક્રાંતિ: સુધારેલ પાકની જાતોની શ્રેણી ગુજરાત
કુદરત ક્રાંતિ: સુધારેલ પાકની જાતોની શ્રેણી Kudrat Kranti: A Range of Advanced Crop Varieties, Gujarat ડિસેમ્બર 2017 પ્રોજેકટ: ખેડુતોની વિવિધતા માટે ખેતી પરના અજમાયશ નૌશાદ પરવેઝ સ્વાતિ પરિહાર હરદેવ ચૌધરી પાકની ગુણવત્તામાં સુધારો, ઉત્પાદકતામાં વધારો અને જૈવવિવિધતાના નુકસાનને જાળવી રાખવી એ વસ્તીને વધારવાની માંગને પહોંચી વળવા માટે નિર...
મંદીના કારણે બેંકની છેતરપીંડી અને કૌભાંડ 3 ગણાં વધ્યા
નાણામંત્રીએ સંસદમાં સ્વીકાર્યું- 6 માસમાં 1 લાખ કરોડનાં બેન્ક ફ્રોડ, NPA પણ 9 લાખ કરોડ નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં કબૂલ્યું હતું કે, ચાલુ વર્ષના પહેલા છ જ મહિનામાં બેન્કો અને અમુક નાણાકીય સંસ્થાઓમાં થયેલી છેતરપિંડીનો આંકડો રૂ. 1,13,374 કરોડે પહોંચી ગયો છે. આ ઉપરાંત આરબીઆઈ ડેટા પ્રમાણે બેન્કોની એનપીએ પણ રૂ. 8,95,601 એટલે ...
કામદાર વીમા યોજના દવાખાનાઓમાં સામાન્ય નાગરિકોને આરોગ્ય સવલતો
રાજયના કામદાર રાજ્ય વીમા યોજના હેઠળના દવાખાનાઓમાં સામાન્ય નાગરિકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ પુરી પાડવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. ૪૦ શહેરોમાં ૮૦ દવાખાનાઓ અને ૭ હોસ્પિટલો કામ કરે છે. આ સ્થળોએ સંગઠિત ક્ષેત્રના ૧૬ લાખથી વધુ મજૂરોને - કામદારોને અને તેઓના કુંટુંબીજનોને તબીબી સારવાર વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે. જેમાં સામાન્ય નાગરિકો કે જેઓ વીમા યોજ...
ખેતર શાળામાં વૈજ્ઞાનિક અભિગમથી ખેતી
ઘણા ખેડૂતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ઉત્તમ રીતે ખેતી કરતા હોય છે. જેથી તે વિસ્તારના ખેડૂતો આવા સિધ્ધહસ્ત પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઇને જરૂરી માર્ગદર્શન મેળવે તો ખેડૂતથી ખેડૂત સુધીની તજજ્ઞનતા વહનની પ્રક્રિયા સરળતાથી થઇ શકે છે. આ ઉદ્દેશને ધ્યાને રાખી આત્મા યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર શાળા(ફાર્મ સ્કુલ)...
22 ભારતના મોટાભાગના ભાગોમાં યુગલોને ફક્ત બે બાળકો છે.
વસતી ગણતરીની શરૂઆત થઈ છે. ભારતની પોપ્યુલેશન કાઉન્સિલના અગાઉ વરિષ્ઠ સહયોગી અક્ષર સેન્ટર ફોર ઇક્વિટી એન્ડ વેલબીંગના ડિરેક્ટર શિરીન જીજીભોયની દલીલ છે કે દેશની વસ્તી અંગેની ચર્ચા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને સ્વતંત્રતા દિવસ સંબોધન દ્વારા ઉશ્કેરવામાં આવી હતી, જ્યાં તેમણે ધ્યાન દોર્યું હતું “ આ 'વિસ્ફોટક' વસ્તી વૃદ્ધિ દ્વારા ઉદભવેલા પડકારો વિશે ચ...
હેન્ડ સેનેટાઇઝર્સ તથા માસ્કના કાળા બજાર કરતાં વેપારીઓ સામે ખોરાક અને ઔ...
રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે તકેદારીના ભાગરૂપે અને મોટા ભાગના કિસ્સામાં ખોટા ભયના કારણે હાલ માર્કેટમાં માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સની મોટા પ્રમાણમાં માંગ ઉભી થયેલી છે. આ પરિસ્થિતિમાં અમુક દવાના વેપારીઓ દ્વારા આ માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સના વધુ ભાવ લઇને ગ્રાહકો સાથે છેતરપીંડી થતી હોવાની ફરિયાદો ધ્યાને આવતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્...

English