Admin
250 કિલો પોષડોડા પકડાયા
રાજેન્દ્રનગર ચોકડી નજીકથી રૂરલ પોલીસે ૧.૪૯ લાખના પોસડોડા ભરેલી પીકઅપ ડાલુ ઝડપ્યું છે. પોષડોડા ભરેલી વાન ઝડપાઈ છે. મોડાસા રૂરલ પોલીસે શામળાજી-હિંમતનગર ને.હા.નં-૮ પર રાજેન્દ્રનગર ચોકડી નજીકથી પીકઅપ ડાલામાં ઘઉંના ભૂંસાની આડમાં સંતાડેલ ૧.૪૯ લાખથી વધુનો પોષડોડાનો જથ્થો ઝડપી લઈને મહારાષ્ટ્રના હુકુમ અમરસીંગ ચારણ નામના શખ્શની ધરપકડ કરી છે.
ઘઉંના ભૂસાના ...
દવા ઉત્પાદનમાં ગુજરાત 45 ટકાથી 31 ટકા સુધી દેશમાં આવી ગયું
ફાર્મા સેકટરના ૪પ૦૦ થી વધુ ઉત્પાદન એકમો સાથે ગુજરાત દેશના કુલ ફાર્માસ્યુટિકલ આઉટપૂટમાં ૩૧ ટકા યોગદાન આપે છે.
ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે, ગુજરાત એ નવીન તકોની ભૂમિ છે. ભારતના કુલ IEMના ૫૧ ટકા રોકાણ એક માત્ર ગુજરાતમાં થયું છે. રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિ અને ઝડપી નિર્ણયોના પરિણામે દેશનું ૩૧ ટકા ફાર્મા ઉત્...
18 લાખ ઘરમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું
ગુજરાતના 91 લાખ ઘરોમાંથી 73 લાખ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે છે. 18 લાખ ઘરમાં પિવાનું શુદ્ધ પાણી મળતું નથી.
બાકીના 18 લાખ ઘરોમાં આગામી વર્ષ 2022 સુધીમાં ઉપલબ્ધ પાણી પૂરું પડાશે. કેન્દ્રના નલ સે જલના વર્ષ 2024ના લક્ષ્યાંક પહેલા ગુજરાત આગામી ત્રણ વર્ષમાં પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરશે. ગુજરાતમાં 91 લાખ ઘરોમાંથી 73 લાખ ઘરોમાં એટલે કે 78 ટકા ઘરોમાં પ...
પ્લેસમેન્ટ પોર્ટલ ‘આદિત્ય’ શરૂં કરાયું
ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા તૈયાર કરવામાં આવેલા જોબ પ્લેસમેન્ટ પોર્ટલ ‘આદિત્ય’-(એકમ્પ્લિશિંગ ડ્રીમ્સ ફોર ઇન્ડિયન ટીચર્સ એન્ડ યર્નિંગ એડમિનિસ્ટ્રેટર્સ) શરૂં કરવામાં આવી છે. આદિત્ય જોબ પોર્ટલ જેવી સુવિધાઓથી આપણા વિદ્યાર્થીઓને દેશ-વિદેશની વિવિધ શાળાઓમાં કામ કરવાની તકો ઉપલબ્ધ થશે. ગુણવત્તાય...
બાળકોની સંભાળ રાખતાં આંગણવાડી કર્મચારીઓના રોજના પગાર રૂ.10થી20નો વધારો...
ગુજરાત વિધાનસભામાં 6 માર્ચ 2020ના દિવસે આપવામાં આવેલી વિગતો
આંગણવાડી અને તેડાગર કાર્યકરના માનદ વેતનમાં વધારો
આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂ.૬૦૦નો વધારો, હવે રૂ.૭૮૦૦ મળશે
આંગણવાડી તેડાગર બહેનોના વેતનમાં રૂ.૩૦૦નો વધારો, હવે રૂપિયા ૩૯૫૦ મળશે
મિની આંગણવાડી બહેનોના વેતનમાં રૂ. ૩૦૦નો વધારો, હવે રૂ.૪૪૦૦ મળશે
વધારાનું આ માનદ વેતન માર્ચ...
સાયબર ગુજરાતમાં કેવી ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવે છે ?
‘‘આશ્વસ્ત’’ પ્રોજેક્ટ , ઇ-ગુજકોપ, પોકેટકોપ, ઇ-ગુજસીટોક, સીનીયર સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ, દ્વારા નાગરિકોને સુરક્ષા પણ પુરી પાડવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમને અંકુશમાં લેવા માટે રાજ્યકક્ષાએ રીજીયોનલ સાયબર ક્રાઇમ કોઓડિનેશન સેન્ટર છે. ચાર મોટા શહેરોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને નવ રેન્જમાં સાયબર ક્રાઇમ સેલ છે. જીલ્લાઓમાં સાયબર પોલીસ સ્ટેશન ઉભા કરશે...
માવઠાથી જીરૂ, ડૂંગળી, અરંડી અને રાયના પાકમાં ખુવારી, હવામાન ખાતુ હમણાં...
ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ભેજ અને ઠંડક પ્રસરી જવા પામી છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલ્લી કરી છે. પડેલા સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અને રસ્તા પણ તૂટયાની માહિતી મળી રહી છે. આ લખાય છે ત્યારે પણ શહેરના કેટલાંક વિસ્તારોમાં હ...
ગુજરાતમાં કોરોનાના 14 દર્દીઓ, ખરેખર કેટલાં છે ? સરકાર શું છુપાવે છે ?
ગાંધીનગર, 6 માર્ચ 2020
ગુજરાત હવે કોરોના વાયરસના ભયંકર ભરડામાં આવી ગયું છે. 14 શકમંદ દર્દી જણાયા છે. તમામને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસના 8 શકમંદ દર્દી છે. જેને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે જે અત્યંત જોખમી માનવામાં આવે છે. સુરતમાં બે, ભરૂચમાં બે, રાજકોટમાં બે અને બનાસકાંઠા અને સાબરકાંઠામાં એક એક દર્દી મળી આવ...
રૂપાણીએ લોગાર્ડમાં કાયદાનો ભંગ કર્યો, નેહરાનું નાક કપાયું, અમૂલ ભટ્ટ ભ...
અમદાવાદ, 6 માર્ચ 2020
allgujaratnews.in
અમદાવાદના લો-ગાર્ડન ખાણીપીણી બજારને તોડી પાડી રૂ.8.50 કરોડના ખર્ચથી ‘હેપ્પી સ્ટ્રીટ’ એક મહિના પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂ કરાવી હતી. તે માર્ગની પોલ હવે બહાર આવી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જે સ્ટ્રીટને ખૂલ્લી મૂકી હતી તે તેમનું કૃત્ય હવે ગેરકાયદે બની ગયું છે. કારણ કે અમપાની ખડી સમિતિના અધ્યક્...
વિમલ પાન મસાલાની 50 બોરી અને ટીવીના ગોડાઉનની લૂંટ
અમદાવાદના સરખેજ ઉજાલા સર્કલ પાસે ભારત એસ્ટેટમાં જયપુર રોડ ટ્રાન્સપોર્ટના ગોડાઉન ભરેલા ટીવી લૂંટારાઓ લૂંટી ગયા હતા. આ ગોડાઉન શહેરનાં ન્યુ રાણીપ વિસ્તારમાં આનંદ પાર્ટી પ્લોટ પાસે આવેલાં તીર્થવીલા ફ્લેટમાં રહેતાં જગદીશ ગણપતભાઈ પટેલનું છે. ગોડાઉનમાંથી ૫૦ બોરી ભરેલો વિમલ પાનમસાલાનો જથ્થો તથા ૨૩ નંગ એલઈડી લૂંટી ગયા હતા. કિં રૂ.૭ લાખ જેટલી થવા જાય છે. સી...
દેશની આર્થિક પડતીમાં યશ બેંક પડી, બેંકમાં નાણાં નથી, એટીએમ બંધ
વાતાવરણ તંગ બનતા પોલીસ બોલાવવાની ફરજ પડીઃ યસ બેંકનાં તમામ એટીએમ સેન્ટરોને તાળાં મારી દેવાયા
અમદાવાદ, 6 માર્ચ 2020
10 બેંકોને 4 બેંકમાં ભેળવી દેવાના નિર્ણયના નરેદ્નમોદીની બીજા જ દિવસે યશ બેંક દેવાળું ફૂંકી દેવા તૈયાર થઈ છે. અમદાવાદની યશ બેંકોમાં સવારે 6 વાગ્યાથી લાંબી લાઈનો પૈસા ઉપાડવા માટે લાગી હતી. દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અણઘડ વહીવટન...
વિશ્વનનું એક માત્ર દરિયાઈ જીવ એબેલોન શ્વાસ લેવા પોતાના શરીરમાં કાણા પા...
ગાંધીનગર 6 માર્ચ 2020
કલામ્સ : ભારતના દરિયામાં આર્સિડી , વેનેરિડી , કોર્બિક્યુલિડી , ટ્રાયડેકનીડી , મેઝોડેસનીડી ટેલ્લીનિડી અને ડોનાલિડી , સોલેનીડી કુળના લામ્સ જોવા મળે છે .
એબેલોનઃ નર અને માદા અલગ - અલગ હોય છે. પ્રાણીની વિશ્વમાં ફક્ત એક જ જાતિ છે . જ્યારે પ્રજાતિ આશરે ૧૦Oછે . ટેમ્પરેટ વિભાગમાં એબેલોનની મોટી પ્રજાતિઓ જ્યારે ટ્રોપિકલ વિભાગમ...
અળસિયું નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ખાતરની ફેક્ટરી સાબિત
ખેતરની અંદર રહેલાં અળસિયા ખાતરની ફેક્ટરી તરીકે કામ કરે છે. દેશી અળસિયું મારી ખાય છે. જો તેને માટી ન મળે તો તે બીજે જતું રહે અથવા જમીનમાં અંદર જઈને સુષુપ્ત અવસ્થા ધારણ કરી લે છે. રાજ્યના કૃષિ વિભાગે જાહેર કર્યું છે કે, અળસિયું 24 કલાકમાં 7 વખત ખેતરની જમીનની અંદર જઈને બીજા માર્ગે ઉપર આવે છે. આમ કૂલ તે જમીનમાં 14 છિદ્ર કરે છે. જેનાથી હવાની અવર જવર ભરપ...
શંખ વગાડવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે – જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલ...
ગાંધીનગર, 6 માર્ચ 2020
શંખ દરિયાનું મૃદુકાય (Mollusks) જળચર પ્રાણી છે. પ્રાણી મરી જાય એટલે તેના ઉપરનો સખત ભાગ રહે છે જે, પ્રાણીનું રક્ષણાત્મક બાહ્ય કવચ છે. નાના કે મોટા કદનાં દરિયાઇ ગોકળગાયનો એક પ્રકાર છે. વૈજ્ઞાનિક રીતે સ્ટ્રોમ્બિડી (strombidae) કુળનાં અને સ્ટ્રોમ્બસ ગોત્રનાં સભ્યોને જ સાચાં શંખ ગણવામાં આવે છે.
મૃદુકાય પ્રાણીઓના પોષક તત્ત્વો...
વિદ્યાર્થીને રૂ.50 લાખના પગારની ઓફર મળી
વિદેશી કંપનીઓએ આઈઆઈએમ વિદ્યાર્થીઓ પર લાખનો વરસાદ કર્યો, કોલકાતાના વિદ્યાર્થીએ 28 લાખ અને ઇન્દોરના વિદ્યાર્થીએ 50 લાખનું પેકેજ મેળવ્યું
આ વખતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્દોરના વિદ્યાર્થીઓના 'ફાઇનલ પ્લેસમેન્ટ' દરમિયાન, દેશના રોજગાર માટે વાર્ષિક પગાર પેકેજની સૌથી વધુ .ફર 23.5 ટકાથી વધીને 50 લાખનો પગાર છે. ગયા વર્ષે આઈઆઈએમ- I માં વિદ્યાર...
ગુજરાતી
English