Admin
2000 કરોડના પ્રોજેક્ટ પર ભાજપના નેતા ફડનવીશ ફસાઈ રહ્યાં છે – કેગ...
કેગના રિપોર્ટથી ઘેરાયેલા દેવેન્દ્ર ફડણવીસ, 2000 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સ પર સવાલો ઉઠી રહ્યા છે
કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સીએજી) એ દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની ભૂતપૂર્વ સરકાર દ્વારા મંજૂર કરાયેલા કેટલાક પ્રોજેક્ટ્સ પર સવાલ ઉઠાવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગત સરકારના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક...
લોકસભાના અધ્યક્ષ ઉપર કાગળ ફેંક્યો તો 7 સાંસદોને ભગવા અંગ્રેજોએ સસ્પેન્...
સમગ્ર સત્ર માટે કોંગ્રેસના 7 સાંસદો સસ્પેન્ડ; અધિર ચૌધરીએ કહ્યું - આ તાનાશાહી છે?
ગૃહની કાર્યવાહી દરમિયાન લોકસભા અધ્યક્ષ પર કાગળો ફેંકવા બદલ કોંગ્રેસના સાત સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધ્યક્ષ, જે ખુરશી પર હાજર હતા, તેમને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કર્યા. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, 'સાંસદ ગેરવર્તન અને ગેરવર્તન' અંગેના આખા સા...
સલમાન ખાનની એક દિવસની આવક રૂ.7 કરોડ
મુંબઇ : સલમાન ખાન જાહેરાત મારફતે પણ જંગી કમાણી કરી રહ્યો છે. જાહેરાતમાં કામ કરવા માટે એક દિવસના સાત કરોડ રૂપિયા ફી તરીકે મેળવે છે. તે હાલમાં એક સ્માર્ટ ફોનની એડમાં કામ કરી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સલમાને સ્માર્ટ ફોનની જાહેરાતમાં કામ કરવા માટે પ્રતિ દિવસે સાત કરોડ રૂપિયા લેવાનો નિર્ણય કર્યો છે. બ્રાન્ડ પર શુટિંગ સામાન્ય રીતે ત્રણથી ...
નવા નાણાં સચિવ અજય ભૂષણ, રાજીવ કુમારના સ્થાને
નાણાં સચિવ રાજીવ કુમારના સ્થાને મહેસૂલ વિભાગના સચિવ અજય ભૂષણ પાંડેયને મોદીએ નાણા સચિવ બનાવ્યા છે. મંત્રીમંડળની નિયુક્તિ સબંધી સમિતિએ અજય ભૂષણ પાંડેયને નાણા સચિવ બનાવવાની મંજૂરી આપી દીધી છે. નાણાં સચિવ રાજીવ કુમારના સ્થાને
ગત વર્ષ જુલામાં ઝારખંડ કેડરના ૧૯૮૪ની બેચના આઇએએસ અધિકારી રાજીવ કુમારને નાણા સચિવ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, ન...
સૌરભ દલાલનું બોટાદ ભેંકાર બની રહ્યું છે, હાલત સુધારો
20 વર્ષથી બોટાદની જનતા જાહેર અને વહીવટી સુવિધા માટે પરેશાન છે. વિકાસની વાતો માત્ર જાહેરાતો સાબિત થઈ રહી છે. રોડ – રસ્તા , લાઈટ , પાણી અને ગટર વ્યવસ્થાને લઈને તેમજ ટ્રાફિકની જટીલ મુશ્કેલીનો ભોગ બની રહી છે. ગુજરાતના રાજકીય નકશામા ભાવનગરથી અલગ કરી અને જીલ્લાનો દરજ્જો આપવાથી જનતાને કોઇ ફાયદો થયેલો નથી.
શહેરના તમામ રહેણાંક વિસ્તાર પ્રાથમિક સુવિધાઓ વ...
અનિલ અંબાણીની આરકોમ કંપની રૂ.15 હજાર કરોડમાં મુકેશની જીઓ ખરીદશે
ગુજરાતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના ભાઇ અનિલ અંબાણીની નાદાર થઇ ચૂકેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ખરીદી લેશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) માટેની સમાધાન યોજના અને રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. બેન્કોને આશા છે કે આ પ્લાનથી તેના રૂ.૨૩,૦૦૦ કરોડ પરત આવી જશે.
મુકેશ અંબાણીની ર...
નવું સીમકાર્ડ મેળવી વેપારીના રૂ.1.37 કરોડ સાઈબર ઠગે ઉઠાંતરી કરી
ડ્રાઈવ-ઈન રોડ પર સનરાઈઝ પાર્કમાં રહેતા અને નરોડામાં ભાગીદારીમાં કેમીકલ ફેક્ટરી ધરાવતા દ્વારકાપ્રસાદ બજાજ (ઉં.વ.૭૪) છેલ્લાં ૩૦ વર્ષથી બેંક ઓફ બરોડા નરોડા જીઆઈડીસી બ્રાંચમાં કેશ ક્રેડિટ એકાઉન્ટ ધરાવે છે. જેમાં તેમના વોડાફોનના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મારફતે તેઓ ફેક્ટરી માટે નેટબેંકિંગનો ઉપયોગ કરતા હતા. ૨૮ ફેબ્રુઆરીના રોજ કંપનીના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ...
ONGCમાં ઠેકાના પગરા બેંકમાંથી બારોબાર ઉપાડીને ઓછો પગાર અપાયો
ઓએનજીસીના કોન્ટ્રાક્ટ લઈ કામ કરતી સહજાનંદ ટ્રાવેલ્સ નામની ખાનગી કંપની દ્વારા કર્મચારીનાં બેંકમાં જમા કરીને તે પરત લઈ લેવામાં આવતાં હોવાની અરિયાદ કરી છે. બેંક ડોક્યુમેન્ટ જબરદસ્તીથી લઈ લીધા બાદ કર્મીને ત્રીજા ભાગનો પગાર ચૂકવીને બાકીનો પગાર ચાંઉ કરવાનો આક્ષેપ કરતી ફરીયાદ ચાંદખેડા પોલીસને મળતા ચકચાર મચી છે. ફરીયાદી ઋત્વીક કિરણભાઈ જાદવ (૨૧) બળદેવનગર મો...
માર્ગ બનાવવા જેટલું ખર્ચ ફૂટપાથનું, એક કિલોમીટરનું ખર્ચ રૂ.52 લાખ
અમદાવાદમાં રૂ.200 કરોડના ખર્ચે ફૂટપાથ બનાવવાનું કામ શરૂ થયું છે.
અમદાવાદ, 5 માર્ચ 2020
315 કિલોમીટર લંબાઈની નવી ફૂટપાથ બનાવવા રૂ.165 કરોડના ઠેકા આપવામાં આવશે. એક કિલોમીટરનું રૂ. 52,38,095 લાખ ખર્ચ થશે. જે રોડ જેટલું ખર્ચ થવા જાય છે. ચૂંટણી આવતી હોવાથી સ્થાનિક કોર્પોરેટરોને તેમાંથી ઊંચું ચૂંટણી ફંડ મળી રહેતાં તેઓ પોતાના પ્રચારનું અને ઉથલપાથલનુ...
ભરૂચમાં 25 એપાર્ટમેન્ટના 500 જર્જરીત મકાન તોડી પાડવા નોટિસ
ભરૂચ, 5 માર્ચ 2020
નર્મદા એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત બનતાં તેમજ એપાર્ટમેન્ટના સ્લેબના પોપડા પડવાની ઘટના ના પગલે પાલિકાએ નોટિસ આપી હતી. ભરૂચ કોર્ટ સંકુલની સામે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ૨૫ જેટલા એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત બનતાં ભરૂચ નગર પાલિકા દ્વારા ઈમારતોને તોડી પાડવા અથવા મરામત કરવા માટે ૫૦૦ થી વધુ ઘર-પરિવારને નોટિસ આપી છે.
જર્જરિત ઇમારત...
ભાજપના પક્ષાંતરથી કોંગ્રેસની હાર માટે રાજીવ સાતવે ને બાબુભાઈ જવાબદાર
દિલીપ પટેલ
ગાંધીનગર, 5 માર્ચ 2020
રાજ્યસભાની ચૂંટણીને લઈને 12 માર્ચે 2020માં ગુજરાતની મુલાકાતે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આવીને દાંડીયાત્રામાં હાજર રહેશે. કોંગ્રેસ દ્વારા સૌથી મોટી દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગેનો નિર્ણય દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસના નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો છે. દેશમાં બનેલી હિંસાની ઘટનાઓ સામે ગાં...
40 હજાર માલધારીઓની કચ્છના બન્ની ઘાસના ચરીયાણના હક્કની લડાઈ
ગુજરાતના બન્ની ઘાસના મેદાનોમાં પશુપાલન સમુદાય વન અધિકારને માન્યતા આપવા માંગ કરે છે
અદિતિ પાટિલ દ્વારા અહેવાલ
સંઘર્ષનું સ્થાન, બન્ની, કચ્છ, ગુજરાત
જમીનનો ઉપયોગ, ગ્રાસલેન્ડ
સંઘર્ષથી પ્રભાવિત લોકો, 40,000
249700 હેક્ટર જમીનનો અસરગ્રસ્ત વિસ્તાર
સામાન્ય જમીનનો પ્રકાર - બિન-વન (ચરાવવાની જમીન)
સંઘર્ષના પ્રારંભનું વર્ષ, 2015
2015માં, ...
અમદાવાદમાં 2 હજાર સોનીઓ 20 ટકા રકમ જમા ન કરે તો દુકાન બંધ કરાશે
જ્વેલર ર૦ ટકા જમા ન કરાવે તો બેંક એકાઉન્ટ સીઝ કરવાનું શરૂ કર્યુ
અમદાવાદ, 5 માર્ચ 2020
આવકવેરા વિભાગે નોટબંધીના વર્ષની સ્ક્રુટીની કરીને શહેરના ર હજાર જ્વેલર્સને એસેસમેન્ટની નોટીસો આપી સ્ક્રુટીનીની રકમના ર૦ ટકા રકમ ભરી દેવા તાકીદ કરી છે. આ ઉપરાંત આવકવેરા અધિકારીઓ વસુલાત માટે સ્થળ મુલાકાત પણ લઈ રહ્યા છે.
પ્રિન્સીપાલ કમિશ્નર ઈન્કમ ટેક્ષે યોગ્...
5 ટકા જંતુનાશક દવાઓમાં ભેળસેળ પકડાઈ
ગુજરાત વિધાનસભામાં અપાયેલી વિગતો
ખેડા,પંચમહાલ, સુરત અને ડાંગ જિલ્લામાં જંતુનાશક દવાઓ માટે કુલ ૭૨૪ નમૂના પ્રમાણિત કરાયા : ૩૭ નમૂના બિન પ્રમાણિત
છેલ્લા બે વર્ષદરમિયાન ખેડામાં ૩૬૭, પંચમહાલમાં ૧૧૦, સુરતમાં ૨૨૧ તેમજ ડાંગ જિલ્લામાં ૨૬ એમ જંતુનાશક દવાઓ માટે કુલ ૭૨૪ નમૂના પ્રમાણિત કરવામાં આવ્યા છે. જ્યારે ખેડા જિલ્લામાં ૨૫, પંચમહાલમાં ૦૩, સુરતમાં ૦...
મંત્રીમંડળે નાગરિક ઉડ્ડયન માટેની સીધા વિદેશી મૂડી રોકાણ નીતિને મંજૂરી ...
નવી દિલ્હી 04-03-2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રી મંડળની બેઠકે એમ/એસ એર ઇન્ડિયા લિમિટેડના સંદર્ભમાં ભારતીય નાગરિકતા ધરાવતા એનઆરઆઈ દ્વારા 100% સીધા વિદેશી મૂડી રોકાણની પરવાનગી આપવા માટે વર્તમાન એફડીઆઈ નીતિમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય નાગરિકતા ધરાવતા એનઆરઆઈ દ્વારા ઓટોમેટીક રૂટ અંતર્ગત 100% સ...
ગુજરાતી
English