Friday, September 11, 2026

Admin

13490 POSTS 0 COMMENTS

રૂ.3500 કરોડની વેરા સમાધાન યોજના નિષ્ફળ, માંડ 15 ટકા રકમ આવશે

ગાંધીનગર, 7 માર્ચ 2020 વેટ-સેલ્સટેક્સ સહિતના ઉદ્યોગો અને વેપારીઓના જૂના અને પડતર કેસોમાં લગભગ રૂ.3500 કરોડ લેવાના નિકળે છે. વેરા સમાધાન યોજના 2019નો લાભ મેળવવા 37,685 વેપારી અને ઉદ્યોગપતિઓએ સરકારને અરજી કરી હતી. વેરાની ભરવા પાત્ર રકમ અંગેના ઇન્ટીમેશન-પત્રો ઓનલાઇન પાઠવી દેવામાં આવ્યા છે. રૂ.100 કરોડ સુધી વેરા બાકી હોય તેમને સરકારે મફી આપી હતી. રૂ...

કોરોના વાયરસ – મહિલા સંમેલનનો બંધ રાખવા આદેશ

અમદાવાદ, ૦૬ માર્ચ-૨૦૨૦ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અને કોર્પોરેશનમાં આગામી તા.૮મી માર્ચ-૨૦૨૦ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા સંમેલનની ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જનહિતાર્થે કોરોના વાયરસની ચેતવણીના કારણે સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં ૮મી માર્ચ ૨૦૨૦ના રોજ આયોજીત મહિલા સંમેલનની ઊજવણી હાલમાં મોકૂફ રાખવામ...

સૌરભ દલાલે પ્રજાના 90 પ્રશ્નોના જવાબો કેમ ન આપ્યા ?

ગુજરાત વિધાનસભામાં ઊર્જામંત્રી સૌરભ દલાલે જણાવ્યું હતું કે - ગુજરાતમાં 1990માં નાણાકીય ખાધને 27.1 ટકા હતી જે ઘટાડીને 16.9 ટકા થઈ છે. ફિસ્કલ ડેફીસીએટ 3 ટકા હતું જે ઘટીને આજે 1.76 ટકા થયું છે. 2002માં રાજ્યનું દેવું 13.50 ટકા હતું તે ઘટીને આજે સરેરાશ 8.47 ટકા છે. અગાઉ રાજ્યની આવકની 21 ટકા રકમ વ્યાજ પેટે ખર્ચાતી હતી પરંતુ સરકારની નાણાકીય વ્યવ...

યશ બેંકને મોદીના મિત્ર અનિલ અંબાણીએ 13 હજાર કરોડમાં ડૂબાડી, દેશની 5માં...

યસ બેન્કના અનિલ અંબાણી સહિત ઘણા ડિફોલ્ટરો કેટલા પર ફસાયેલા એકવાર 3 લાખ કરોડ રૂપિયાની મૂડીવાળી દેશની 5 મી સૌથી મોટી ખાનગી બેંકનો ખિતાબ મેળવનાર યસ બેન્કના ડૂબવાનું સૌથી મોટું કારણ કોઈને કોઈ કારણ વિના લોન આપવાનું છે. બેંકના સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ રાણા કપૂર અંગે કહેવામાં આવે છે કે તેઓ કોઈ પણ કંપનીને નિયમો અને કાર્યવાહીના આધારે નહીં પરંતુ સંબંધોને ...

મનમોહનસીંગ ન બોલે, બોલે તો સાચું જ પડે, કહ્યું જીડીપી 1 ટકો ઘટશે, બરબા...

મનમોહન સિંહની આગાહીથી જીડીપીમાં 1% ઘટાડો થશે, જીએસટી-નોટબંધી સાચી છે, મોદી સરકારને ત્રણ પગલાં પણ કહો દેશના પૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહનસિંહે દેશની જીડીપીમાં અડધાથી એક ટકાનો ઘટાડો થવાની આગાહી કરી છે. ધ હિન્દુ અખબારમાં લખાયેલા લેખમાં મનમોહનસિંહે કહ્યું છે કે કોરોના વાયરસને કારણે જીડીપી અડધાથી એક ટકા સુધી ઘટાડી શકાય છે. એટલું ...

નરેન્દ્ર મોદી સરકારના 6 વર્ષમાં દેશ 10 વખત લાઇનમાં ઊભો રહ્યો

મે 2014 માં, નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા. 2019 માં તેનો ફરી તાજ પહેરાવવામાં આવ્યો. તેમની સરકારને હવે છ વર્ષ પૂરા થવાના છે. દરમિયાન, જ્યારે લોકોને લાઇનમાં toભા રહેવાની ફરજ પડી હતી ત્યારે ઘણા બધા પ્રસંગોએ નોટબંધી સહિતના કાર્યક્રમો કર્યા હતા. તેની શરૂઆત નોટબંધીથી થઈ. તાજેતરનો કેસ યસ બેન્કમાંથી ઉપાડ પરના પ્રતિબંધ અને ગ્રાહકોમાં અસલામતીની ભાવના...

250 કિલો પોષડોડા પકડાયા

રાજેન્દ્રનગર ચોકડી નજીકથી રૂરલ પોલીસે ૧.૪૯ લાખના પોસડોડા ભરેલી પીકઅપ ડાલુ ઝડપ્યું છે. પોષડોડા ભરેલી વાન ઝડપાઈ છે. મોડાસા રૂરલ પોલીસે શામળાજી-હિંમતનગર ને.હા.નં-૮ પર રાજેન્દ્રનગર ચોકડી નજીકથી પીકઅપ ડાલામાં ઘઉંના ભૂંસાની આડમાં સંતાડેલ ૧.૪૯ લાખથી વધુનો પોષડોડાનો જથ્થો ઝડપી લઈને મહારાષ્ટ્રના હુકુમ અમરસીંગ ચારણ નામના શખ્શની ધરપકડ કરી છે. ઘઉંના ભૂસાના ...

દવા ઉત્પાદનમાં ગુજરાત 45 ટકાથી 31 ટકા સુધી દેશમાં આવી ગયું

ફાર્મા સેકટરના ૪પ૦૦ થી વધુ ઉત્પાદન એકમો સાથે ગુજરાત દેશના કુલ ફાર્માસ્યુટિકલ આઉટપૂટમાં ૩૧ ટકા યોગદાન આપે છે. ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે, ગુજરાત એ નવીન તકોની ભૂમિ છે. ભારતના કુલ IEMના ૫૧ ટકા રોકાણ એક માત્ર ગુજરાતમાં થયું છે. રાજ્ય સરકારની  ઉદ્યોગલક્ષી નીતિ અને ઝડપી નિર્ણયોના પરિણામે દેશનું ૩૧ ટકા ફાર્મા ઉત્...

18 લાખ ઘરમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું

ગુજરાતના 91 લાખ ઘરોમાંથી 73 લાખ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે છે. 18 લાખ ઘરમાં પિવાનું શુદ્ધ પાણી મળતું નથી. બાકીના 18 લાખ ઘરોમાં આગામી વર્ષ 2022 સુધીમાં ઉપલબ્ધ પાણી પૂરું પડાશે. કેન્દ્રના નલ સે જલના વર્ષ 2024ના લક્ષ્યાંક પહેલા ગુજરાત આગામી ત્રણ વર્ષમાં  પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરશે. ગુજરાતમાં 91 લાખ ઘરોમાંથી 73 લાખ ઘરોમાં એટલે કે 78 ટકા ઘરોમાં પ...

પ્લેસમેન્ટ પોર્ટલ ‘આદિત્ય’ શરૂં કરાયું

ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા તૈયાર કરવામાં આવેલા જોબ પ્લેસમેન્ટ પોર્ટલ ‘આદિત્ય’-(એકમ્પ્લિશિંગ ડ્રીમ્સ ફોર ઇન્ડિયન ટીચર્સ એન્ડ યર્નિંગ એડમિનિસ્ટ્રેટર્સ) શરૂં કરવામાં આવી છે. આદિત્ય જોબ પોર્ટલ જેવી સુવિધાઓથી આપણા વિદ્યાર્થીઓને દેશ-વિદેશની વિવિધ શાળાઓમાં કામ કરવાની તકો ઉપલબ્ધ થશે.  ગુણવત્તાય...

બાળકોની સંભાળ રાખતાં આંગણવાડી કર્મચારીઓના રોજના પગાર રૂ.10થી20નો વધારો...

ગુજરાત વિધાનસભામાં 6 માર્ચ 2020ના દિવસે આપવામાં આવેલી વિગતો આંગણવાડી અને તેડાગર કાર્યકરના માનદ વેતનમાં  વધારો  આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂ.૬૦૦નો વધારો, હવે રૂ.૭૮૦૦ મળશે  આંગણવાડી તેડાગર બહેનોના વેતનમાં રૂ.૩૦૦નો વધારો, હવે રૂપિયા ૩૯૫૦ મળશે  મિની આંગણવાડી બહેનોના વેતનમાં રૂ. ૩૦૦નો વધારો, હવે રૂ.૪૪૦૦ મળશે  વધારાનું આ માનદ વેતન માર્ચ...

સાયબર ગુજરાતમાં કેવી ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવે છે ?

‘‘આશ્વસ્ત’’ પ્રોજેક્ટ , ઇ-ગુજકોપ, પોકેટકોપ, ઇ-ગુજસીટોક, સીનીયર સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ, દ્વારા નાગરિકોને સુરક્ષા પણ પુરી પાડવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમને અંકુશમાં લેવા માટે રાજ્યકક્ષાએ રીજીયોનલ સાયબર ક્રાઇમ કોઓડિનેશન સેન્ટર છે. ચાર મોટા શહેરોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને નવ રેન્જમાં સાયબર ક્રાઇમ સેલ છે. જીલ્લાઓમાં સાયબર પોલીસ સ્ટેશન ઉભા કરશે...

માવઠાથી જીરૂ, ડૂંગળી, અરંડી અને રાયના પાકમાં ખુવારી, હવામાન ખાતુ હમણાં...

ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ભેજ અને ઠંડક પ્રસરી જવા પામી છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલ્લી કરી છે. પડેલા સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અને રસ્તા પણ તૂટયાની માહિતી મળી રહી છે. આ લખાય છે ત્યારે પણ શહેરના કેટલાંક વિસ્તારોમાં હ...

ગુજરાતમાં કોરોનાના 14 દર્દીઓ, ખરેખર કેટલાં છે ? સરકાર શું છુપાવે છે ?

ગાંધીનગર, 6 માર્ચ 2020 ગુજરાત હવે કોરોના વાયરસના ભયંકર ભરડામાં આવી ગયું છે. 14 શકમંદ દર્દી જણાયા છે. તમામને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસના 8 શકમંદ દર્દી છે. જેને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે જે અત્યંત જોખમી માનવામાં આવે છે. સુરતમાં બે, ભરૂચમાં બે, રાજકોટમાં બે અને બનાસકાંઠા અને સાબરકાંઠામાં એક એક દર્દી મળી આવ...