Saturday, June 27, 2026

Admin

13468 POSTS 0 COMMENTS

અમદાવાદમાં રૂ.1500 કરોડની 3 લાખ ચોરસ મિટર જમીનનું દાન

અમદાવાદ, 4 માર્ચ 2020 રાજ્ય સરકારે 3 લાખ ચોરસ મીટર જમીનનું દાન અમદાવાદ મહાનગર પાલિકાને કરી દીધું છે. આ 295580 મીટર જમીન તળાવોની છે. જે હવે અમપાને આપી દેવામાં આવી છે. જોકે, તેનો હક્ક તો પ્રજાનો હતો. હવે સરકારે તેનો કબજો છોડીને અમપાને આપવાનું નક્કી કર્યું છે. જેનું બજાર મૂલ્ય ચોરસ મીટરના રૂ.50 હજાર ગણવામાં આવે તો તે રૂ1500 કરોડ થાય છે. આ જમીન સરકા...

દિલ્હીમાં ગંદા રાજકારણથી સાધુ રડી પડ્યા

https://youtu.be/CzPMnEnzT2k સેતાનોએ સાધુને રડાવ્યા.

આ મહિલાઓએ રૂપાણીનું બજેટ કેમ સળગાવી દીધું?

ગુજરાતના 18 જિલ્લામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાતના બજેટમાં આંગણવાડી બહેનોની માંગણીઓનો સમાવેશ ના કરાતા રોષે ભરાયેલી બહેનોએ રૂપાણીના  બજેટની હોળી કરી હતી. આંગણવાડી બહેનો લાંબા સમયથી લઘુતમ વેતન, નિવૃત્તિ વયમર્યાદા વધારવા, જિલ્લાફેર બદલી આપવા, વડાપ્રધાનશ્રીએ જાહેર કરેલ 1500 નો વધારો ચૂકવવા, અને કુપોષિત બાળકો માટે આહાર ...

VIDEO કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે રૂપાણીના છોતરા ઉડાવી દીધા

https://youtu.be/WNO4_FmBDho વિરજી ઠુંમરે ભાજપની રૂપાણી સરકારમાં ચાલતી અરાજકતાની વિગતો ગુજરાત વિધાનસભામાં રજૂઆતો કરી હતી તેનો વિડિયો

બંગાળની પ્રખ્યાત અભિનેત્રીનું રાજીનામું – કપિલ મિશ્રા, અનુરાગ જે...

મોદી મૂંઝવણમાં ફસાયા - દિલ્હીના રમખાણો બાદ રાજીનામું આપનારી અભિનેત્રીએ કહ્યું દિલ્હીની હિંસાના વિરોધમાં ભાજપના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપનારા બંગાળી અભિનેતા સુભદ્રા મુખર્જીએ કહ્યું છે કે કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર જેવા નેતાઓવાળી પાર્ટીમાં તે રહી શકશે નહીં. સુભદ્રા મુખર્જીએ જણાવ્યું હતું કે તેઓ ઉચ્ચ આશાઓ અને આશાવાદ સાથે 2013 માં ભાજપમાં જોડાયા...

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર સામે ગુનો દાખલ કરાશે

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કેસ દાખલ કરવા માટે, સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને સુપ્રીમ કોર્ટનો આંચકો મળ્યો છે. સર્વોચ્ચ અદાલતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને નિર્દેશ આપ્યો છે કે નાગપુરની અદાલતમાં કેસ 2014ની ચૂંટણીના સોગંદનામામાં ગુનાહિત કેસથી સંબંધિત માહિતી છુપાવવા માટે ચલાવો. કોર્ટે ...

ભારતે ચાર દેશોના નાગરિકોના નિયમિત વિઝા સ્થગિત કર્યા

ભારતમાં કોરોના વાયરસના ભય વચ્ચે સરકારે ચાર દેશોના નાગરિકોના નિયમિત વિઝાને સ્થગિત કરી દીધા છે. જેમાં ઇટાલી, ઇરાન, દક્ષિણ કોરિયા અને જાપાનનો સમાવેશ થાય છે. સાવચેતી રૂપે સરકારે આ પગલું ભર્યું છે. સરકારના સત્તાવાર ડેટા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓમાં વાયરસની પુષ્ટિ થઈ છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના આરોગ્યમંત્રીએ કહ્યું છે કે રાજ્યમાં કોરોનાના ક...

કાળા તેલનો કાળો કારોબાર – વારંવાર ઊકાળવાથી ફ્રી રેડિકલ્સ બનીને એ...

ગાંધીનગર 3 માર્ચ 2020 સૌથી પહેલા તો વારંવાર ઉપયોગમાં લેવામાં આવેલા તેલનો ઉપયોગ ફરી કરવામાં આવે તો કેન્સર થવાની સંભાવના વધી જાય છે. બચેલાં તેલમાં ફ્રી રેડિકલ્સ બનવા લાગે છે, જે આગળ જઈને ગંભીર બીમારીઓનું કારણ બને છે. ઉપરાંત વારંવાર તેલ ગરમ કરવાથી તેમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ખતમ થઈ જાય છે. જેના કારણે તેમાં કેન્સર પેદા કરનાર તત...

વારંવાર ઉકળતા કાળા તેલમાં ભ્રષ્ટાચારનો હાથ બોળતાં ખોરાક અધિકારી

90 ટકા ફરસાણઃમીઠાઈની દુકાનોના ફરસાણ કાળા-ગંદા તેલમાં બનાવાય છે. જ્યાં સુધી તેલ બળીને કાળુ થઈ જાય ત્યાં સુધી આખો દિવસ એજ તેલથી ફરસાણની દુકાનો પર એકના એક તેલનો ઉપયોગ વારંવાર કરવામાં આવતા તે નુકશાનકારક હોય છે. આવા બળી ગયેલા તેલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. છતાં કેટલાક ફરસાણ વાળા દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ફ્રી રેડ...

વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલા માં બની શકશે

કેન્દ્રીય કેબિનેટે બુધવારે સરોગેસી (રેગ્યુલેશન) બિલ, ૨૦૨૦ને મંજૂરી આપી હતી. જે માતા પિતા ન બની શકતા ભારતીય યુગલો ઉપરાંત કોઈપણ મહિલાને સરોગેટ માતા બનવાની મંજૂરી આપી છે. જેમાં વિધવાઓ અને છૂટાછેડા લીધા હોય તેવી મહિલાઓ હવે માં બની શકશે. સરોગસી એટલે કે ભાડેથી કૂખ લઈને માતા બનવાની આખી પ્રક્રિયામાં જે માતા બને છે તે મહિલાના અધિકારોનું રક્ષણ કરવા માટે આ...

છોટુ વસાવાનો મત મેળવવા કોંગ્રેસ સફળ નહીં થઈ શકે

એન. સી. પી.ના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ ઝઘડિયાના ધારાસભ્ય અને બિટીપીના અધ્યક્ષ છોટુભાઈ વસાવા તથા મહેશ વસાવા સાથે ચર્ચા કર્યા પછી રાજ્યસભાની ચૂંટણીની વ્યૂહરચના ગોઠવી છે. છોટું વસાવાએ ગઈ રાજ્યસભાની ચૂંટણી વખતે અહેમદ પટેલને મત આપ્યો હતો. પણ વિધાનસભાની ચૂંટણીમાં અહેમદ પટેલે કોઈ મદદ ન કરતાં છોટું વસાવા આ વખતે કોંગ્રેસને મદદ નહીં કરે એવું માનવામાં આવે છે. ...

5 રૂપિયાની ગેરરીતિની ઝડપી તપાસ કરવાનો અમદાવાદમાં વિક્રમ કોણે નોંધાવ્યો...

અમદાવાદ, 3 માર્ચ 2020 અમદાવાદ મહાનગર પાલિકામાં (અમપા) રૂ. પાંચની ગેરરીતીના આક્ષેપને સાચો સાબિત કરવા માટે ઉચ્ચ અધિકારીને પાંચ કલાક સુધી દોડાવામાં આવ્યા હતા.આદેશ આપનાર ડે.મ્યુનિ કમીશનરનું કાર્યક્ષેત્ર દક્ષિણઝોનમાં છે જ્યાં નિયમીત હાજરી આપવાના બદેલ  દાણાપીઠના મુખ્ય મથક ખાતે રહેવાનું વધું પસંદ કરે છે. તેમની સામે ખુલ્લે આમ આક્ષેપ થઈ રહ્યા છે. અમદા...

ગુજરાત સાયબર ક્રાઈમ તમારી જાસૂસી કરી રહ્યું છે – વિધાનસભા

સાયબર સેલ દ્વારા બે વર્ષમાં 1,167 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગાંધીનગર, 3 માર્ચ 2020 રાજ્યની ક્રાઇમ બ્રાંચમાં 24x7 સાયબર સેલ અને રાજ્યની નવ રેન્જમાં સાયબર સેલ ખોલવામાં આવ્યા છે. સાયબર ગુના સાથે વ્યવહાર કરવા માટે કુલ 822 સ્ટાફ છે. 2018 માં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત. આ સંખ્યા 2019 માં વધીને 401 થઈ, જે વર્ષે વર્ષે 14.57% નો વધારો છે...

ડીસીમાં કોના બાપનો બગીચો ? આપની ભુખ હડતાલ

નાનાજી દેશમુખ બગીચાને ચાલુ કરવા ડીસા નગરપાલિકા કમ્પાઉન્મા આપ ના નેતાઓ દ્વારા ભૂખ હડતાલ ડીસાના વિવાદાસ્પદ નાનાજી દેશમુખ બગીચાનો છેલ્લા કેટલાય સમયથી તાળું મારી દેવામાં આવ્યું છે. ભાજપની આંતરીક લડાઈના કારણે રૂ.2 કરોડના ખર્ચે બનેેલા બગીચો હવે સુકાવા લાગ્યો છે. રાજકીય લડાઈના કારણે બંઘ કરવામાં આવ્યો છે. તેથી બગીચો ચાલુ કરવાની માંગણી સાથે આમ આદમી પ...

ગુજરાતમાં ખૂન કરતાં બળાત્કાર વધું, ચાલુ ટ્રેને બળાત્કાર

વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે અનેક પ્રશ્નો પૂછીને સરકારને ઘેરવાનો જારદાર પ્રયાસ કર્યો હતો. જેના અનુસંધાનમાં, ગૃહમંત્રીએ વિધાનસભામાં વિવિધ પ્રશ્નોના આપેલા જવાબો મુજબ, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૨૦૩૪ હત્યા, ૨૭૨૦ બળાત્કાર, ૫૮૯૭ અપહરણ, ૩૩૦૫ રાયોટિંગ, ૧૪૭૦૨ આત્મહત્યા, ૨૯૨૯૮ આકસ્મિક મૃત્યુ, ૪૪૦૦૮૧ અપમૃ...