Friday, September 11, 2026

Admin

13490 POSTS 0 COMMENTS

માર્ગ બનાવવા જેટલું ખર્ચ ફૂટપાથનું, એક કિલોમીટરનું ખર્ચ રૂ.52 લાખ

અમદાવાદમાં રૂ.200 કરોડના ખર્ચે ફૂટપાથ બનાવવાનું કામ શરૂ થયું છે. અમદાવાદ, 5 માર્ચ 2020 315 કિલોમીટર લંબાઈની નવી ફૂટપાથ બનાવવા રૂ.165 કરોડના ઠેકા આપવામાં આવશે. એક કિલોમીટરનું રૂ. 52,38,095 લાખ ખર્ચ થશે. જે રોડ જેટલું ખર્ચ થવા જાય છે. ચૂંટણી આવતી હોવાથી સ્થાનિક કોર્પોરેટરોને તેમાંથી ઊંચું ચૂંટણી ફંડ મળી રહેતાં તેઓ પોતાના પ્રચારનું અને ઉથલપાથલનુ...

ભરૂચમાં 25 એપાર્ટમેન્ટના 500 જર્જરીત મકાન તોડી પાડવા નોટિસ

ભરૂચ, 5 માર્ચ 2020 નર્મદા એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત બનતાં તેમજ એપાર્ટમેન્ટના સ્લેબના પોપડા પડવાની ઘટના ના પગલે પાલિકાએ નોટિસ આપી હતી. ભરૂચ કોર્ટ સંકુલની સામે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ૨૫ જેટલા એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત બનતાં ભરૂચ નગર પાલિકા દ્વારા ઈમારતોને તોડી પાડવા અથવા મરામત કરવા માટે ૫૦૦ થી વધુ ઘર-પરિવારને નોટિસ આપી છે. જર્જરિત ઇમારત...

ભાજપના પક્ષાંતરથી કોંગ્રેસની હાર માટે રાજીવ સાતવે ને બાબુભાઈ જવાબદાર

દિલીપ પટેલ  ગાંધીનગર, 5 માર્ચ 2020 રાજ્યસભાની ચૂંટણીને લઈને 12 માર્ચે 2020માં ગુજરાતની મુલાકાતે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આવીને દાંડીયાત્રામાં હાજર રહેશે. કોંગ્રેસ દ્વારા સૌથી મોટી દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગેનો નિર્ણય દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસના નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો છે. દેશમાં બનેલી હિંસાની ઘટનાઓ સામે ગાં...

40 હજાર માલધારીઓની કચ્છના બન્ની ઘાસના ચરીયાણના હક્કની લડાઈ

ગુજરાતના બન્ની ઘાસના મેદાનોમાં પશુપાલન સમુદાય વન અધિકારને માન્યતા આપવા માંગ કરે છે અદિતિ પાટિલ દ્વારા અહેવાલ સંઘર્ષનું સ્થાન, બન્ની, કચ્છ, ગુજરાત જમીનનો ઉપયોગ, ગ્રાસલેન્ડ સંઘર્ષથી પ્રભાવિત લોકો, 40,000 249700 હેક્ટર જમીનનો અસરગ્રસ્ત વિસ્તાર સામાન્ય જમીનનો પ્રકાર - બિન-વન (ચરાવવાની જમીન) સંઘર્ષના પ્રારંભનું વર્ષ, 2015 2015માં, ...

અમદાવાદમાં 2 હજાર સોનીઓ 20 ટકા રકમ જમા ન કરે તો દુકાન બંધ કરાશે

જ્વેલર ર૦ ટકા જમા ન કરાવે તો બેંક એકાઉન્ટ સીઝ કરવાનું શરૂ કર્યુ અમદાવાદ, 5 માર્ચ 2020 આવકવેરા વિભાગે નોટબંધીના વર્ષની સ્ક્રુટીની કરીને શહેરના ર હજાર જ્વેલર્સને  એસેસમેન્ટની નોટીસો આપી સ્ક્રુટીનીની રકમના ર૦ ટકા રકમ ભરી દેવા તાકીદ કરી છે. આ ઉપરાંત આવકવેરા અધિકારીઓ વસુલાત માટે સ્થળ મુલાકાત પણ લઈ રહ્યા છે. પ્રિન્સીપાલ કમિશ્નર ઈન્કમ ટેક્ષે યોગ્...

5 ટકા જંતુનાશક દવાઓમાં ભેળસેળ પકડાઈ

ગુજરાત વિધાનસભામાં અપાયેલી વિગતો ખેડા,પંચમહાલ, સુરત અને ડાંગ જિલ્લામાં જંતુનાશક દવાઓ માટે કુલ ૭૨૪ નમૂના પ્રમાણિત કરાયા : ૩૭ નમૂના બિન પ્રમાણિત છેલ્લા બે વર્ષદરમિયાન ખેડામાં ૩૬૭, પંચમહાલમાં ૧૧૦, સુરતમાં ૨૨૧ તેમજ ડાંગ જિલ્લામાં ૨૬ એમ  જંતુનાશક દવાઓ માટે કુલ ૭૨૪ નમૂના પ્રમાણિત કરવામાં આવ્યા છે. જ્યારે ખેડા જિલ્લામાં ૨૫, પંચમહાલમાં ૦૩, સુરતમાં ૦...

મંત્રીમંડળે નાગરિક ઉડ્ડયન માટેની સીધા વિદેશી મૂડી રોકાણ નીતિને મંજૂરી ...

નવી દિલ્હી 04-03-2020 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રી મંડળની બેઠકે એમ/એસ એર ઇન્ડિયા લિમિટેડના સંદર્ભમાં ભારતીય નાગરિકતા ધરાવતા એનઆરઆઈ દ્વારા 100% સીધા વિદેશી મૂડી રોકાણની પરવાનગી આપવા માટે વર્તમાન એફડીઆઈ નીતિમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય નાગરિકતા ધરાવતા એનઆરઆઈ દ્વારા ઓટોમેટીક રૂટ અંતર્ગત 100% સ...

1 એપ્રિલથી 10 બેંકોને ચાર બેંકોમાં વિલિન કરી દેવાશે

1.4.2020થી દસ સરકારી બેંકોને ચાર બેંકોમાં વિલિન કરવાની સાથે સરકારી બેંકોનાં ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન લાવશે આ વિલિનીકરણથી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મકતા અને વ્યાવસાયિક સંકલન ધરાવતી ડિજિટલ ટેકનોલોજી સંચાલિત બેંકો ઊભી થશે નવી દિલ્હી 04-03-2020 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં સરકારી ક્ષેત્રની 10 બેં...

ભારતીય ફાર્મા અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદ મળી

ગાંધીનગર ખાતે 5-7 માર્ચ દરમિયાનનું આયોજન અમદાવાદ, 04 માર્ચ 2020 રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના ઉપક્રમે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી - FICCIના સહયોગથી ગુજરાતના ગાંધીનગર ખાતે આગામી 5-7 માર્ચ 2020 દરમિયાન ભારતીય ફાર્મા 2020 અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદ અને પ્રદર્શનનનું આયોજન કરવામાં આવશે. આ કાર્ય...

ઇલેક્ટ્રોપેથી, ઇલેક્ટ્રો-હોમિયોપેથી ગેરકાયદે, બાકીની 120 સારવાર ક્યારે...

નેશનલ યુનિ. ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી, બોગસ યુનિવર્સિટી જાહેર ગાંધીનગર, 5 માર્ચ 2020 allgujaratnews.in ગુજરાતમાં 120 તબિબિ સારવાર પદ્ધતિથી લોકોને સારવાર આપવામાં આવે છે. કમરના દર્દ, ડામ, લોહી શુદ્ધી, ભૂવા, ભરાડી અને ઉંટ વૈદોની હજારો સારવાર પદ્ધતિ પણ ગુજરાતમાં સાથે છે. આ પદ્ધતિ માન્ય ન હોવા છતાં તેનાથી લોકોની આરોગ્ય સારવાર આપવામાં આવે...

ગુજરાતમાં દોઢ કરોડ ગરીબોની ગરીબી દૂર કરવા રૂ.18 હજાર અપાયા

ગાંધીનગર, 4 માર્ચ 2020 વિધાનસભા ગૃહમાં અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું  કે -- ૧૫૩૦ ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ૧ કરોડ ૪૭ લાખ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી છે જે માટે અત્યાર સુધીમાં રૂા.૨૬ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિને સરેરાશ રૂ.17,687 સરકારે આપ્યા છે. અંદાજપત્ર ૨૦૨...

ખેડૂતોને ત્રણ વર્ષમાં રૂ.૫૧૨૦.૦૯ કરોડ પાકવીમાના ચૂકવાયા

ખરીફ ૨૦૧૯માં આજની સ્થિતિએ રૂ. ૧૦૦.૯૧ કરોડના દાવા ચૂકવાયા કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ. ૫૧૨૦.૦૯ કરોડ ખેડૂતોને પાકવીમાના દાવાઓ પેટે ચૂકવી દેવાયા છે. એ જ રીતે ખરીફ-૨૦૧૯માં વિવિધ જોખમો હેઠળ આજની સ્થિતિએ રૂ. ૧૦૦.૯૧ કરોડના દાવાની ચૂકવણી કરી છે. ખરીફ-૨૦૧૬ ઋતુથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ભારત સરકારની...

લશ્કરી ઉદ્યોગો માટે ગુજરાતમાં સ્કૂલ ઓફ  એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ સેન્ટ...

સ્કૂલ ઓફ એડવાન્સ ડિફેન્સ સ્ટડીઝની સુવિધામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સાયન્ટિસ્ટ અને ટેકનોલોજીસ્ટ અને રાજ્ય સરકાર વચ્ચે નવી દિલ્લી ખાતે એમઓયુ સંપન્ન રાજ્યમાં સંરક્ષણ સંબંધિત ઉદ્યોગો થકી રોજગારીની તકોનુ નિર્માણ થશે ગાંધીનગર 5 માર્ચ 2020 રાજ્યમા સંરક્ષણ સંબંધિત ઉદ્યોગોની ભાગીદારી થકી રોજગારી માટે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે રાજ્યનુ ગુજરાત ...

બટાકા કાઢવાની શરૂઆત, કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી ફાયકો

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી છે. જિલ્લામાં આ વખતે મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થયું હતું. અરવલ્લી જિલ્લાના ધનસુરા અને દોલપુર પંથકમાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. સાથે સારા વરસાદ અને સિંચાઈનું પાણી મળવાથી ખેડૂતોને આ વખતે ફાયદો થયો હતો. રવિ સિઝનમાં 1,30,181 હેકટર વિસ્તારમાં રવિપાકનું વાવેતર થયું છે. જિલ્લામાં 18,014...

વડાપ્રધાન અને રાજનેતાઓના ભ્રષ્ટાચારની તપાસની વિગતો જાહેર ન કરવા લોકપાલ...

આખી બેંચ પીએમ સામેની ફરિયાદની સુનાવણી કરશે, જો અરજી નામંજૂર કરવામાં આવે તો સરકાર કોઈ સ્પષ્ટતા કરશે નહીં દેશના પ્રથમ લોકપાલની નિમણૂકના 11 મહિના પછી કેન્દ્ર સરકારે લોકપાલ નિયમોની સૂચના આપી છે. લોકપાલ નિયમો જણાવે છે કે જો કોઈ હાજર વડા પ્રધાન અથવા પૂર્વ વડા પ્રધાન વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તો આખો બેંચ નિર્ણય લેશે કે કેસ નોંધાયાની સાથે જ આ મામલામાં ...