Saturday, June 27, 2026

Admin

13469 POSTS 0 COMMENTS

ગુજરાતમાં ખૂન કરતાં બળાત્કાર વધું, ચાલુ ટ્રેને બળાત્કાર

વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે અનેક પ્રશ્નો પૂછીને સરકારને ઘેરવાનો જારદાર પ્રયાસ કર્યો હતો. જેના અનુસંધાનમાં, ગૃહમંત્રીએ વિધાનસભામાં વિવિધ પ્રશ્નોના આપેલા જવાબો મુજબ, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૨૦૩૪ હત્યા, ૨૭૨૦ બળાત્કાર, ૫૮૯૭ અપહરણ, ૩૩૦૫ રાયોટિંગ, ૧૪૭૦૨ આત્મહત્યા, ૨૯૨૯૮ આકસ્મિક મૃત્યુ, ૪૪૦૦૮૧ અપમૃ...

બેકારી વધી, અર્થવ્યવસ્થા ખાડે, રૂપાણીએ અંદાજપત્રમાં કોઈ યોજના ન મૂકી

ઓક્ટોબર ૨૦૧૯ બાદ સૌથી ઉંચી સપાટી પર દેશમાં બેરોજગારીનો દર ફેબ્રુઆરી મહિનામાં વધીને ૭.૭૮ ટકા રહ્યો છે. છેલ્લા મહિને એટલે કે જાન્યુઆરી મહિનામાં બેરોજગારીનો દર ૭.૧૬ ટકા રહ્યો હતો. સેન્ટરફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડા બેરોજગારીનો દર દેશની અર્થવ્યવસ્થામાં સુસ્તીની અસરને દર્શાવે છે. ગુજરાતનું વિધાનસભાનું અંદાજપત્ર ચાલી રહ્યું છે. અંદાજપત્રમાં મ...

સાયબર ઠગો, નાણાકીય અને સોશિયલ મીડિયામાં બદનામી કરે, છતાં ઓન-લાઈન ફરિયા...

ઓનલાઈન અને એટીએમ છેતરપિંડીનો ભોગ વધું ગાંધીનગર, 3 માર્ચ 2020 ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા આઈટી એક્ટની કલમો અને આઈપીસીની સંબંધિત કલમો માટે રાજ્ય પોલીસે નોંધાયેલા 242 ગુનાઓની તુલનામાં, 2017 માં સાયબર ક્રાઇમ 89%થી વધીને 458 કેસોમાં પહોંચી ગયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા 'ક્રાઇમ ઈન ઈન્ડિયા 2017' અહેવાલમાં જણાવાયું છે ક...

ગૌમાંસ ખાવું જોખમી છતાં મોદીના રાજમાં ગૌમાંસની નિસાકમાં ભારત નંબર એક બ...

પીંક રીવોલ્યુએશનના નામે નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા મેળવી ગાંધીનગર, 3 માર્ચ 2020 પીંક રીવોલ્યુએશનના નામે નરેન્દ્ર મોદીએ 2014માં કોંગ્રેસની મનમોહન સીંગની સરકાર સામે દેશભરમાં પ્રચારનો એક મુદ્દો બનીવીને સત્તા મેળવી હતી. ગૌમાંસનો વિરોધ કર્યો હતો. હવે ભાજપના રાજમાં જ સૌથી વધું ગૌમાંસ નિકાસ કરતો દેશ ભારત બની ગયો છે. ગુજરાતમાં ખુલ્લેઆમ ગૌમાંસની...

ગુજરાતમાં 2 હજાર ગાયોની કતલ પકડાઈ, 20 હજારથી ઘણી વધારે કલત ?

ગાંધીનગર, 3 માર્ચ 2020 ગુજરાતમાં 2 હજાર ગાયોની કતલ થઈ હોવાનું પકડાયું છે. એક લાખ કિલો ગૌમાંસ પકડાતાં એક ગાયનું 50 કિલો ગણતાં 2 હજાર ગાયો થવા જાય છે. જોકે, જે માંસ પકડાય છે. તે માત્ર 1થી 10 ટકા હોઈ શકે છે. તે હિસાબે 20 હજારથી ઘણી વધું ગાયની કતલ થતી હોવાની ગણતરી માલધારીઓ મૂકી રહ્યાં છે. માલધારીઓ પોતાની ગાય પાળી શકતાં ન હોવાથી વેચી દે છે. જે કતલ ખાને...

સૌરાષ્ટ્રનો 6 લાઈનનો માર્ગ શરૂં થતાં ગુજરાતમાં 8 હજાર મોત જશે ?

વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯માં માર્ગ અકસ્માત , માર્ગ અકસ્માતમાં મૃત્યુ અને અકસ્માતમાં ઇજા પામનારની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે સોરાષ્ટ્રનો અમદાવાદ સાથે જોડતો 6 ટ્રેકનો માર્ગ આ વર્ષથી શરૂં થતાં જ અકસ્મારો બેસુમાર વધી જશે અને સાથે મોત પણ વધશે. તેથી ગુજરાત સરકારે ટ્રક, બસ, કાર માટે ટ્રેક નક્કી કરીને બીજી ટ્રેકમાં ચલાવનારા માટે મોટા દંડની રકમ જાહ...

પોલીસ તમારી ખાનગી માહિતી જૂએ છે, પણ પોર્ન વેબસાઈટ બંધ નથી કરતી

વિધાનસભમાં કોંગ્રેસના ધારાસભ્યના આરોપ સાથે માંગણી ગાંધીનગર, 3 માર્ચ 2020 કોઈ વ્યક્તિ ટ્વિટર ઉપર કોઈ IAS ઓફિસર કે નેતાના નામનું એકાઉન્ટ બનાવી બેફામ ગાળો કે કાયદાનો ભંગ કરે અને પીડિત પોલીસ ફરિયાદ કરવા પહોંચે તો પોલીસે એકાઉન્ટ વેરીફાઈવ કરતા મહિનાઓ લાગી જાય આ કેવી લાચારી છે. મોબાઈલ કંપનીઓ શું તાકીદે માહિતી આપતી નથી. સરકારે આવી મોબાઈલ કંપનીઓ સ...

સાયબર લૂંટારા સામે પોલીસ ફરિયાદ લેતી નથી, મોદી, રૂપાણી અને જાડેજાના વા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં સાયબર ક્રાઈમના ગુનાની વાતોના વાડા કરે છે. પણ ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા કે ગુજરાતના ગૃહ રાજ્ય પારધાન પ્રદીપ જાડેજા અને રાજ્યના ગૃહ પ્રધાન વિજય રૂપાણી ગુજરાતની પ્રજાની સાયબર લૂંટારાઓ સામે લોકો ફરિયાદ કરવા જાય છે તો ફરિયાદ લેતા નથી લે છે તો 50 ટકા ગુનામાં આદાલતમાં આરોપનામું રજૂ કરવામાં આવતું નથી. ગુજરાત વિધાનસભા...

રાવણ હથ્થાના જાણીતા કલાકાર વિજાનંદ તુરીએ અનેક ઈનામો મેળવ્યા

મહીસાગર જિલ્લાના જૂના ભલાડા ગામના વિજાનંદ તુરી રાવણ હથ્થાના જાણીતા કલાકાર છે. આદિકાળ થી ગ્રામીણ તેમજ નગર શહેરના લોકોને મનોરંજન પહેલા પરંપરાગત લોક વાદ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતું હતું. રાવણ હથ્થો, જંતર, રામસાગર જેવા તંતુ વાદ્યોનું સર્જન ઘસરકા માંથી થયું. આ વાદ્યોથી સ્વર પેદા થયો પછી સ્વરોની સાથે શબ્દો ભળ્યા અને લોકગીત સંગીત, કીર્તન, નર્તન સા...

વડોદરામાં ઇલેક્ટ્રિક વાહનોના ર્ચાજિંગ માટેનું પ્રથમ ર્ચાજિંગ સેન્ટર સ્...

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.એ ગુજરાતમાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાહનોના ર્ચાજિંગ માટેનું પ્રથમ ર્ચાજિંગ સેન્ટર સ્થાપ્યું છે. એચપીસીએલના ડિરેક્ટર (માર્કેટિંગ) રાકેશ મિસ્ત્રીએ ર્ચાજિંગ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ સ્ટેશન ગુજરાતમાં એચપીસીએલનું પહેલું ર્ચાજિંગ કેન્દ્ર છે. આવનારા દિવસોમા...

દલિતો પર અત્યાચાર કરવામાં અમદાવાદ અવ્વલ

ગુજરાતમાં ૨૦૧૯માં એટ્રોસિટીના ૧૫૦૦થી વધુ ગુના રાજ્યમાં જાતિ આધારિત હિંસાના પરિણામ સ્વરુપે નોંધાયા હતા. એટ્રોસિટીના આ કેસોમાં ૩૨ હત્યા, ૮૧ હુમલા અને ૯૭ બળાત્કારના ગુના નોંધાયા હતા. ગયા વર્ષે એટ્રોસિટીના સરેરાશ પાંચ કેસો દરરોજ નોંધાયા હતા. ૨૦૦૧ અને ૨૦૧૯ વચ્ચેના આંકડા સુચન કરે છે કે, ૨૦૧૮ સુધી કેસોમાં વધારો દર્શાવ્યો હતો જ્યારે ૨૦૧૯માં ૨૦૧૮ની સરખા...

સુરતીબેને ખુબસુરત ફુલોની ખેતી કરી

દાહોદ જિલ્લાની મહિલા ખેડૂતો ઉદ્યમી અને પ્રતિભાશાળી છે. સાતેક વર્ષ પહેલા સુરતીબેન ફકત ઘઉં, મકાઇ, જુવાર જેવા પાકોની જ ખેતી કરીને વર્ષની આવક રૂ.૧૫ થી ૨૦ હજાર હતી. રહેવા માટે માટીથી બનાવેલું કાચું મકાન હતું. ટી.વી., ફ્રીઝ તો ઠીક ઘરમાં પંખો પણ નહોતો. પતિ સેવાભાઇ સાથે ખેતી કામ કરતા હતા. બાળકોને નિયમિત શાળાએ મોકલી શકતા નહોતા. કોઇને ફોન કરવો હોય તો પણ ૧૫ ક...

ડો.ડામોરએ 8 હજાર આદિવાસી મહિલાઓને મફત સારવાર કરી

દાહોદના તબીબનો અનોખો સેવાયજ્ઞ – 8000થી વધુ મહિલાઓનું નિઃશુલ્ક કર્યું નિદાન ઝાલોદ તાલુકામાં  ગામડી ગામમાં જન્મેલા દાહોદના જાણીતા તબીબ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગભાઇ આર. ડામોર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે જે પોતાની હોસ્પિટલે દર માસમાં એક વાર એટલે પ્રતિ માસની નવમી તારીખે મહિલાઓનું નિઃશુલ્ક નિદાન કરી આપે છે. ઝાલોદની બી. એમ. હાઇસ્કૂલ ...

પ્રજાએ નોટબંધી જાહેર કરી, મોદી પરથી ફરી ભરોસો તૂટ્યો

રૂ.ર૦૦૦ની નોટ વટાવવા જતાં વેપારીઓ ના પાડે છેઃ બજારમાં રૂ.ર૦૦૦ની નોટનું ચલણ બંધ થઈ ગયુ છે છેલ્લા કેટલાકં દિવસોથી બજારમાં રૂ.ર૦૦૦ની નોટનું ચલણ બંધ થયેલ જાવા મળે છે. લોકો તરેહતરેહની અટકળો કરી રહ્યા છે. અફવાઓ પણ વહેતી થઈ છે કે ભારત સરકારે રૂ.ર૦૦૦ની નોટો રદ કરી છે. અટકળ-અફવા વચ્ચે સામાન્ય નાગરીકોની દશા સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. ઈન્ડીયન બેંકે ...

વિમાનમાંથી facebook, tweeterનો ઉપયોગ કરી શકાશે

વિમાન ક્ષેત્રમાં મુસાફરોને હવે વધુ એક સુવિધા મળશે. જો તમને વિમાનમાં મુસાફરી દરમિયાન કંટાળો આવે છે તો હવે તમે બહુ ઝડપથી ફેસબુક, ટિ્‌વટર જેવી તમામ સુવિધાનો લાભ ઉઠાવી શકશો. સરકારે ભારતમાં ઉડાણ દરમિયાન વિમાનમાં વાઇફાયસેવા પૂરી પાડવા અંગે એરલાઇન કંપનીઓને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે ભારતમાં સંચાલિત એરલાઇન્સોને ઉડાણ દરમિયાન મુસાફરોને વાઈફાઈની સે...