Admin
સંઘના પ્રચારક નરેન્દ્ર મોદીના 12 પ્રધાનોના સંતાનો વિદેશી ડીગ્રી ધરાવે ...
નરેન્દ્ર મોદીના આ પ્રધાનોના સ્વદેશી સમર્થકોની RSS સાથે સંબંધ છે, પરંતુ બાળકોની વિદેશી ડિગ્રી છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ઘણા પ્રધાનો છે જેમના માટે એમ કહી શકાય કે તેમણે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની તુલનાએ વિદેશી યુનિવર્સિટીઓ પર વધુ આધાર રાખ્યો છે. આ દાવાને એ હકીકત દ્વારા પણ મજબૂત બનાવવામાં આવે છે કે આવા મંત્રીઓએ તેમના બાળકોને વિદ...
બિહાર પોલીસ ગુંડાઓ સાથે ખંડણી ઉઘરાવવા ગેંગ ચલાવે છે
બિહાર પોલીસના કેટલાક જવાનોનો પર્દાફાશ થયો છે. આક્ષેપ કરવામાં આવે છે કે રાજ્ય પોલીસના કેટલાક પોલીસ કર્મચારી વિખેરાઇ ગુંડાઓ સાથે ગેંગ ચલાવે છે અને ખંડણી માંગવાનો ધંધો પણ કરે છે. આ કેસમાં પોલીસે 4 પોલીસકર્મીઓ અને 3 બદમાશો સહિત 7 લોકોની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પોલીસકર્મીઓ ખંડણી ગેંગ ચલાવતો હતો અને અપહરણ કર્યા બાદ ખંડણી રકમની માંગ પણ ક...
દિલ્હી તોફાનમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાનીં માંગણી
અમિત શાહના રાજીનામાની માંગ વચ્ચે લોકસભામાં ભાજપ અને આઈએનસી સાંસદો વચ્ચે ઘર્ષણ થનાર દિલ્હી હિંસાનો મુદ્દો સોમવારે (2 માર્ચ, 2020) સંસદમાં સામે આવ્યો હતો. વિપક્ષી સાંસદોએ ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માંગ બંને ગૃહો (રાજ્યસભા અને લોકસભા) માં ઉઠાવી હતી. આ સમય દરમિયાન, તેમની પાસે પ્લેકાર્ડ હતા જેમાં 'અમિત શાહ રાજીનામું' લખેલું હતું. 'ન્યૂઝ એજન્સી પી...
કેન્દ્રીય અને રાજ્ય અંદાજપત્ર વિષય પર ભાજપનો વર્કશોપ
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપા પ્રદેશ કાર્યાલય, ગાંધીનગર ખાતે કેન્દ્રીય બજેટ અને રાજ્ય અંદાજપત્ર વિષય પર પ્રદેશ સ્તરનો વર્કશોપ યોજાયો હતો.
નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ બજેટ સંવેદનશીલ સરકારનું સંવેદનશીલ બજેટ છે. જેમાં અનેક પ્રકારના સંવેદનાસભર નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમકે,
• મુખ્યમંત્રી પશુદાણ યોજના અંતર્ગ...
ઘરની છત પર સૂર્ય ઊર્જા પેદા કરવા એક લાખ લોકોએ માંગણી કરી
સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના ૨૫ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ કાર્યાન્વિત કરી છે.
છેલ્લા પાંચ માસમાં ૧,૦૫,૭૯૪ વીજ ગ્રાહકો વીજ ગ્રાહકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુઃ ૪૦૩ મેગાવોટ વીજ ઉત્પાદન થશે
લોકપ્રતિસાદ અને રજુઆતોને ધ્યાને લઇ ચાલુ નાણાકીય વર્ષમાં અરજી નોંધણીની છેલ્લી તારીખ ૨૮.૦૨.૨૦૨૦ હતી તે વધારીને ૧૫.૦૩.૨૦૨૦ કરવામાં આવી.
વીજ ગ્રાહકો પોતાના ઘરવપરાશની વીજળીના વપરાશ બ...
GIFT સિટીમાં ટાટા, BOB, BSE, NSE જેવી કંપનીઓમાં 10 હજારને નોકરી મળી
જરૂરિયાત મુજબ નવીન GIDC સ્થાપવા રાજ્ય સરકાર કટિબદ્ધવદવ, રાજ્યમાં ઉદ્યોગો અને રોજગારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી નવીન G.I.D.C. સ્થાપવામાં આવે છે. રાજ્યમાં હાલ અરવલ્લી જિલ્લામાં ૦૩, ગાંધીનગર જિલ્લામાં ૦૯, સાબરકાંઠામાં ૦૩ તેમજ દાહોદ અને છોટાઉદેપુરમાં ૦૨-૦૨ એમ કુલ ૧૯ GIDC કાર્યરત છે. ગાંધીનગર ખાતે આવેલી GIFT સિટીમાં વૈશ્વિક કક્ષાની કંપનીઓ ઉપરાંત ટાટા...
રેલવેની ફરિયાદો ઓન લાઈન, પોલીસ સ્ટેશનની ફરિયાદો ઓન લાઈન ન કરી, કેમ ?
ગુજરાત રેલવે પોલીસ દ્વારા ‘સુરક્ષિત સફર’ - મોબાઈલ એપ્લિકેશન બની છે. જેમાં રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરો ઓન લાઈન ફરિયાદ કરવાનું શરૂં કર્યું છે પણ ગુજરાતની ધરતી પર બનતાં ગુનો નોંધવા લોકો જાય છે ત્યારે તેની ફરિયાદ પોલીસ લેતી નથી. જે વ્યક્તિ ફરિયાદ નોંધવા માંગતા હોય તેમની ફરિયાદો પોલીસે લેવી કાયનૂની છે. છતાં લેવામાં આવતી નથી. તેથી ઓન લાઈન ફરિયાદ નોંધવ...
આદિત્ય બિરલાના કારણે ભાવનગરમાં 70 હજાર લોકોને વિપરીત અસર
આદિત્ય બિરલા ગ્રુપ - સંઘર્ષમાં સામેલ કોર્પોરેટ કંપની
જમીનનો પ્રકાર - ખાનગી અને સામાન્ય
સામાન્ય જમીનનો પ્રકાર - બિન-વન (ચરાઈ જમીન સિવાય)
સંઘર્ષનું સ્થાન - મહુવા, ભાવનગર
વિરોધાભાસનું કારણ અથવા કારણ - ચૂનાનો પત્થરો, ચૂનાનો પત્થર
સંઘર્ષથી પ્રભાવિત લોકો - 70000
જમીનનો વિસ્તાર પ્રભાવિત (હેક્ટરમાં) - 1714 હેક્ટર, રાજ્ય, ગુજરાત
ક્ષેત્ર...
મુસ્લિમ સમાજની 10 ટકા વિદ્યાર્થીનીઓ પ્રાથમિક શિક્ષણ કેમ છોડી દે છે ?
રાજયમાં લધુમતિઓની વસ્તી કુલ ૧૧.પ % છે જેમાં મુસ્લીમ ૯.૭% , જૈન ૧.૦%ખ્રિસ્તી ૦.પ% શિખ ૦.૧ % બોદ્ધ ૦.૧ % તેમજ અન્ય ૦.૧ % છે. ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયના સંસદમાં રજૂ કરેલ અહવાલમાં જણાવ્યુ છે કે ગુજરાતમાં લઘુમતી સમાજમાં સામેલ મુસ્લિમ સમાજમાં પ્રાથમિક શિક્ષણમાં - સ્તર પરજ ૨૦૧૬-૧૭ માં ૧૦.૧૮% છોકરી ડ્રોપઆઉટ થાય છે. તેમની સાતે ભણવા માટે ફી ચૂક...
ગુજરાત સર્વોત્તમ (નંબર 1) નથી – રૂપાણી
ગુજરાત વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યપાલશ્રીના પ્રવચનના આભાર પ્રસ્તાવ પર પોતાના મનનીય વિચારો વ્યકત કર્યા હતા.
દેશની એવરેજ સરેરાશ માથીદીઠ આવક કરતા ગુજરાતની માથાદીઠ આવક વધુ રાષ્ટ્રિય કૃષિ પેદાશોમાં ગુજરાતનો શેર ૧૯.૫ ટકા - ઉત્પાદન ક્ષેત્રમાં ર૭ ટકા – જીએસડીપીના ૭.૭ ટકા છે.
સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચા...
મિશન ઇન્દ્રધનુષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી, 2020
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે સઘન મિશન ઇન્દ્રધનુષ 2.0 વિષય અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાનાર ત્રિદિવસીય જનસંપર્ક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.
સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ મિશન ઇન્દ્રધનુષ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં...
ગૃહ મંત્રીએ કરેલ આક્ષેપોનો ગ્યાસુદ્દીન શેખનો સણસણતો જવાબ
સીએએ અન્વયે પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશના હિન્દુઓને ભારતની નાગરિકતા આપવામાં આવે તેમાં કોઈને વાંધો ન હોઈ શકે
પરંતુ
મુસ્લિમોને ધર્મના આધારે સીએએમાંથી બાકાત રાખવા ગેરબંધારણીય, ગૃહ મંત્રીએ કરેલ આક્ષેપોનો ગ્યાસુદ્દીન શેખનો સણસણતો જવાબ
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના સહપ્રવક્તા અને અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્...
મારૂતિ સુઝુકી, હીરો હોન્ડાએ 85 ટકાના બદલે 15 ટકાને ગુજરાતની યુવાનોને ...
વલસાડ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ કુલ ૧,૮૦૬ અરજીઓ પ્રાપ્ત થઇ છે. જેમાંથી ૧,૭૭૫ અરજીઓ મંજૂર કરી રૂા.૧,૧૬,૫૪,૨૫૦/-ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.
દરેક ગામને સરફેસ વોટર મળે
નવા બોર અને કુવા બનાવવા વિષયે ગૃહમાં પુછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં પાણી પુરવઠા કહ્યું હતું કે, દરેક ગામને સરફેસ વોટર મળી રહે તે માટ...
2020ના હવે પછીના મહિનાના તહેવારો જાણો
માર્ચ ૨૦૨૦
૦૩ મંગળવાર માસિક દુર્ગાષ્ટમી
૦૬ શુક્રવાર આમલકી એકાદશી
૦૯ સોમવાર હોળી, હોલિકા દહન
૧૦ મંગળવાર ધૂળેટી
૧૨ ગુરુવાર સંકષ્ટ ચતુર્થી
૧૬ સોમવાર કાલાષ્ટમી
૧૯ ગુરુવાર પાપમોચિની એકાદશી
૨૦ શુક્રવાર વૈષ્ણવ પાપમોચિની એકાદશી
૨૫ બુધવાર ચન્દ્ર દર્શન, ગુડી પડવા
૨૮ શનિવાર વિનાયકી ચોથ
એપ્રિલ ૨૦૨૦
૦૧ બુધવાર માસિક દુર્ગાષ્ટમી
૦૨ ગુરુવાર રામન...
PAC 11 : અદાણી બંદર સામે પગલાં લેવાના બદલે બચાવ કરાયો
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ ભાગ 10
દિલીપ પટેલ
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
ઓડિટના ઉક્ત નિરીક્ષણ સંબંધમાં વિભાગે સમિતિને ઓગષ્ટ, 2015માં મોકલી આપેલ ખુલાસામાં તેમજ સમિતિની 27 ડિસેમ્બર 2016ના રોજ મળેલ બેઠકમાં ઉક્ત પારાની તપાસણી દરમ્યાન વિભાગના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા માર્ચ 2016 અને જુલાઇ 2016ના રોજ મહેસૂ...
ગુજરાતી
English