Admin
હાર્દિક પટેલના મુદ્દે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ચૂપ પણ રાજ્યસભામાં ભૂકંપ...
હાર્દિક પટેલના મુદ્દે રાજ્યસભામાં હંગામો થઈ રહ્યો છે. પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પોતાના ખરા નેતા અંગે કંઈ બોલવા તૈયાર નથી. ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ હાર્દિક પટેલ ઉપર રૂપાણી સરકાર બેરહેમીથી વર્તી રહી છે. છતાં તેઓ એક હરફ સુધ્ધા બોલવા તૈયાર નથી.
ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશની સમસ્યાઓ વધારી, રાજ્યસભામાં મહાભિયોગની માંગ કરી
રાજ્યસભાના 58 સભ્યોએ ...
યુપીના વધું એક નેતાની લાશ સંકાસ્પદ હાલતમાં મળી, હત્યાની શંકા
AAP નેતાની લાશ પુલ પરથી મળી, સંજયસિંહની હત્યાની આશંકા, પોલીસે જણાવ્યું હતું - અકસ્માત
ઉત્તર પ્રદેશમાં ઉપરાછાપરી રાજકીય વ્યક્તિઓના મોત અને હત્યા થઈ રહી છે. ઉત્તર પ્રદેશના આમ આદમી પાર્ટી - આપના નેતા મુરલી લાન જૈનની લાશ મળી આવી છે. રવિવારે પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લેવા લખનઉ ગયા હતા. અહીં પાર્ટીની બેઠકમાં તસવીર પણ બહાર આવી છે જેમાં મુરલી લ...
રાજ્યસભાની 55 બેઠકોની ચૂંટણી, પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અન...
જુઓ કયા રાજ્યમાંથી કેટલી બેઠકો ખાલી રહેશે, કયા પક્ષને ફાયદો થશે
ચૂંટણી પંચે 17 રાજ્યોની રાજ્યસભાની 55 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજવાની ઘોષણા કરી છે. આ બેઠકો એપ્રિલ 2020 માં ખાલી છે. ચૂંટણીના દિવસે પણ મતગણતરી થશે અને મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. ચૂંટાયેલા રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઓડિશા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા...
લોહતત્વની ગોળીઓ નથી, કુપોષણના નામે રૂપાણી પ્રજાને ગપગોળાની ગોળી પીવડાવ...
ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં ૧૯,૬૬૬૦ બાળકો કુપોષણનો શિકાર હોવાનું હોવાનું વિધાનસભામાં સરકારે કબુલ્યું હતું. સગર્ભા મહિલાઓ અને ગર્ભમાં રહેલા ગર્ભના વિકાસ માટે ખુબ જ મહત્વની એવી લોહીની ઉણપ દૂર કરતી આર્યન (લોહ તત્વ)ની દવાનો જથ્થો કેટલાય સમયથી સરકારી દવાખાનાઓમાં ઉપલબદ્ધ ન સગર્ભા મહિલાઓએ બજાર માંથી ખરીદવા મજબુર બનવું પડી રહ્યું છે. કેટલાક આરોગ્ય કેન્દ્રમાં બા...
ભાજપના સાંસદ ટુંડિયાએ ગ્રાંટમાં ગોટાળા કર્યા, હવે ટીકીટ કપાશે
રાજ્યસભાના સાંસદ દલિત શંભુ પ્રસાદ ટુંડિયાને આ વખતે હરી ટીકીટ નહીં મળે. જે રીતે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન હરી ચૌધરીને ભ્રષ્ટાચારમાં લાંચ લેવાનો આરોપ હતો અને તેમને લોકસભાની ટીકીટ આપવામાં આવી ન હતી તે જ રીતે ટુંડિયાએ સરકારી ગ્રાન્ટમાં ગોલમાલ કરી હોવાથી તેમની ટીકીટ કાપવામાં આવે એવી શક્યાતા ભાજપના સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. રાજ્યસભાના 4 સભ્યોની ચૂંટણ...
મોદીના શાસનમાં ભ્રષ્ટાચાર ઘટવાના બદલે વધી ગયો
ભાજપના નેતાઓ દેશના નેતાઓ ભ્રષ્ટાચાર ઘટ્યો હોવાના બણગાં ફુકતાં રહે છે. પણ ગ્લોબલ કરપ્શન ઈન્ડેક્સ -2019માં કંઈક જુદી જ બાબત સામે આવી છે. આ યાદીમાં ભારતમાં મોદી સરકારના શાસનમાં 2018 કરતાં 2019માં ભ્રષ્ટાચાર વધ્યો હોવાની બાબત સામે આવી છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા દર વર્ષે તમામ દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિને લઈને રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. જેમ...
ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદો કોણ અને કેટલા ?
અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદોની યાદી અહીં આપવામાં આવી છે, 82 સભ્યોની યાદી છે.
રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના 250 સભ્યો છે. ગુજરાતના 11 સભ્યો સદનમાં હોય છે. ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી. તેના એક તૃતિયાંશ સભ્ય...
મોદીના નાદાર મિત્ર રિલાયન્સ, DHFL દ્વારા LICના રૂ.11 હજાર કરોડ ફસાયા
LICના પાપે નિર્દોષ વીમાધારકોના રૂ.11,000 કરોડ નાદાર કંપનીઓમાં ફસાયાં
અમદાવાદ : લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશને(LIC) જે ડેટ સિક્યુરિટીમાં નાણાં લગાવ્યા છે તેમાંથી રૂ.11,000 કરોડના રોકાણ પર તેને ઈશ્યુઅર તરફથી ડિફોલ્ટનો સામનો કરવો પડી રહ્યો છે. આ ડેટ સિક્યુરિટી મુખ્યત્વે DHFL,રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ છે જેને રેટ...
ભાજપ ગુજરાતના રાજ્યસભાના 3 સભ્યોને ગડગડીયું પકડાવશે
રાજ્યસભાની ચાર બેઠકો માટે 26 માર્ચ 2020ના રોજ ચૂંટણી
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2020
બીજેપીના ત્રણ સાંસદ પી શંભુ ટુન્ડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનિભાઈ ગોહેલ જ્યારે કોંગ્રેસના મધુ સુંદન મિસ્ત્રી થશે નિવૃત થઈ રહ્યા છે. જેમાં મધુસુદન મિસ્ત્રીને ફરીથી રાજ્યસભાના સભ્ય બનાવવામાંં આવે એવી શક્યતા છે પણ ભાજપના 3 સાંસદોમાંથી એક પણને ફરીથી સાંસદ નહીં બના...
10 માર્ચથી બેંકો 6 દિવસ બંધ પાળશે
માર્ચમાં સતત ૬ દિવસ સુધી બેંક બંધ રહે તેવા એંધાણ છે. બેંકોની હડતાલ અને હોળીની રજાઓના કારણે બેંકોના વ્યવહાર પ્રભાવિત થશે. ૧૦મી માર્ચે હોળીનો તહેવાર છે અને બેંક યૂનિયન દ્વારા ૧૧-૧૩ માર્ચ બેંક બંધનું એલાન થઈ શકે છે. ૪ માર્ચ એ મહિનાનો બીજો શનિવાર છે, અને ૧૫ માર્ચ રવિવારની રજા હશે. ૧૦ માર્ચથી, બેંકો સતત ૬ દિવસ બંધ રહેશે, પરંતુ તે પહેલાં ૮ માર્ચે પણ રવિવ...
દેશ ભક્તિમાં ભગવા અંગ્રોજોનો ભ્રષ્ટાચાર બહાર આવતાં ભક્તો ખૂશ
રાજ્યકક્ષાની ઉજવણીમાં ગોલમાલ, રૂ.10 લાખનો ખર્ચ 1 કરોડનો રજૂ કર્યો
રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ તેમાં તંત્ર તરફથી વિકાસના પ્રોજેક્ટને લઈને આડેધડ એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યા હતા. રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલમાં બે સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં તંત્ર તરફથી રૂ.10 લાખનો ખર્ચો કરવામાં આવ્યો હતો. પણ ચોંપડે એનું એસ્ટિમેટ રૂ.100 લાખ દેખાડ્યો...
કોંગ્રેસ પણ ભાજપની જેમ અદાણીની પાટલીમાં બેસી ગઈ, વચન ભૂલી
કાઉન્ટરવ્યુ ડેસ્ક
ઝારખંડ જનધિકાર મહાસભા, મળી હતી.
બેલ્જિયમના જાણીતા ભારતીય અર્થશાસ્ત્રી જીન ડ્રેઝ, ભારત ભૂષણ ચૌધરી, એલિના હોરો, દામોદર તુરી, પલ્લવી પ્રતિભા અને વિવેક દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે ટોળાને લીંચ કરવા, કુપોષણ અને ભૂખ દૂર કરવા સામે કાયદો લાવવો જોઈએ આધાર સત્તાધિકરણના પરિણામે, અને સીએએ-એનસીઆર-એન...
ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી ગુલજારીલાલ નંદા
શ્રી ગુલજારીલાલ નંદા
January 11, 1966 - January 24, 1966 | Congress
શ્રી ગુલજારીલાલ નંદાનો જન્મ 4 જુલાઇ, 1898ના રોજ પંજાબના સિયાલકોટમાં થયો હતો. તેમણે લાહોર, આગ્રા તેમજ અલ્હાબાદમાં પોતાની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમણે અલ્હાબાદ વિશ્વ વિદ્યાલય (1920-1921)માં શ્રમ સંબંધિ સમસ્યાઓ પર એક શોધ અધ્યેતાના રૂપમાં કાર્ય કર્યું તેમજ 1921માં નેશનલ કોલેજ (મું...
કેરીના રસનું બોટલ પેક તૈયાર કરતી આદિવાસી મહિલાઓ
ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2020
ગુજરાતમાં 1.65 લાખ હેક્ટરમાં આંબા પરથી 12 લાખ ટન કેરી પાકે છે જેમાં સૌથી વધું કેરી પકવતો વિસ્તાર વલસાડ-નવસારી છે. વલસાડમાં 36 હજાર હેક્ટરમાં 2.42 લાખ મેટ્રીક ટન અને નવસારીમાં 33 હજાર હેક્ટરના આંબામાં 3 લાખ મેટ્રીકટન કેરી પેદા થાય છે. જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધું છે.
અહીં કેરીનું વિપુલ ઉત્પાદન થતું હોવાથી કેરીના ઓછ...
છાણથી બનેલા GNGનું ઉત્પાદન સુંદરપુરામાં શરું
બાયો સીએનજીનો એક કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યો છે. આણંદ નજીક સુંદરપુરા ગામ પાસે બનતા બાયો જીએનજી(GNG)નું વેચાણ આણંદના નજીકના ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પમ્પ પર શરૂ કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટમાં પ્રાણી, ખાસ કરીને ગાયનાં મળમૂત્રમાંથી મેળવેલો બાયો ગેસ-સીએનજી સ્વરૂપે છે, જે ઊર્જાના સ્રોત તરીકે વાહનો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. અમદાવાદના એક ડો...
ગુજરાતી
English