Monday, September 14, 2026

Admin

13490 POSTS 0 COMMENTS

અદાણીએ દિલ્હીમાં એક હજાર કરોડનો બંગલો રૂ.400 કરોડમાં ખરીદ્યો

અદાણી જૂથને ફક્ત 400 કરોડમાં 1000 કરોડના લ્યુટિઅન્સ ઝોનનો બંગલો મળ્યો લીધો છે. આદિત્ય એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડની ઇનસોલ્વન્સી કાર્યવાહી બાદ અદાણી ગ્રૂપે એક સદી કરતા પણ વધુ જૂનો આ બે માળનો બંગલો હસ્તગત કર્યો છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ ટૂંક સમયમાં નવી દિલ્હીના ભગવાન દાસ રોડ પર લક્ઝુરિયસ બંગલાના નવા માલિક બનશે. ...

3 અબજ ડોલરના શોદા સાથે મોદીના હેલિકોપ્ટર માટે ઇન્ફ્રા-રેડ પ્રોટેક્શન સ...

ભારત 3 અબજ ડોલરના સંરક્ષણ પેકેજમાં વડા પ્રધાન મોદીના વીવીઆઈપી હેલિકોપ્ટર માટે ઇન્ફ્રા-રેડ પ્રોટેક્શન સિસ્ટમ ખરીદે તેવી સંભાવના છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન સરકાર કેટલાક સંરક્ષણ સોદા કરી શકે છે. ભારત 3 અબજ ડોલરના સંરક્ષણ પેકેજમાં વડા પ્રધાન મોદીના વીવીઆઈપી હેલિકોપ્ટર માટે ઇન્ફ્રા-રેડ પ્રોટેક્શન સિસ્ટમ ખરીદે તેવી સંભાવ...

મેલાનિયા ટ્રમ્પ અમદાવાદની નહીં દિલ્હીની શાળામાં જશે, કેજરીવાલને મોદીનુ...

કેન્દ્ર દ્વારા અરવિંદ કેજરીવાલને બોલાવ્યા નહીં, મનીષ સિસોદિયા! અરવિંદ કેજરીવાલે દિલ્હીની સરકારી શાળાઓનું શિક્ષણ 5 વર્ષમાં સુધારી દીધું છે. પણ ગુજરાતમાં ભાજપની 25 વર્ષથી સરકાર છે અને અમદાવાદમાં 30 વર્ષથી ભાજપ શાળા ચલાવે છે છતાં તેની એક પણ શાળા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે પસંદ ન કરી અને દિલ્હીની હેપ્પી શાળા પસંદ કરી છે....

1987માં બનેલી ડિઝાઈનના પથ્થરથી રામમંદિર બનશે

અયોધ્યામાં બનાવવામાં આવનાર રામ મંદિર વિશ્વ હિન્દુ પરિષદની 30 વર્ષ જુની ડિઝાઇન પર આધારિત હશે. સરકાર નિયુક્ત શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શુક્રવારે આ અંગે માહિતી આપવામાં આવી છે. રામ મંદિર જે મોડેલ પર બનાવવાનું છે તે રામ જન્મભૂમિ ન્યાસે બનાવ્યું હતું. રામ જન્મ નિર્માણ માટે વર્ષ 1985 માં રામ જન્મભૂમિ ન્યાસની રચના કરવામાં આવી હતી. સમા...

કયા દેશમાં ગુજરાતની મગફળી નિકાસ થાય છે

મગફળી ઘણા અન્ય સ્થાનિક નામો જેમ કે મગફળી, ગ્રાઉન્ડ બદામ, ગૂબર વટાણા, વાંદરા બદામ, પિગ્મી બદામ અને ડુક્કર બદામ દ્વારા ઓળખાય છે. ભારત વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. ભારતીય મગફળી વિવિધ જાતોમાં ઉપલબ્ધ છે: બોલ્ડ અથવા રનર, જાવા અથવા સ્પેનિશ અને રેડ નેટલ. ભારતમાં ઉત્પન્ન થતી મુખ્ય મગફળીની જાતો કદીરી -2, કદીરી -3, બીજી -1, બીજી -2, કુબેર, જીએયુ...

જૈવિક ફૂડ મહોત્સવ માં દેશભરમાંથી 180 મહિલા ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો

દરમિયાન વ્યાવસાયિક જોડાણ દ્વારા મહિલા ઉત્પાદકોનો આર્થિક સમાવેશ આ મહોત્સવમાં દેશભરમાંથી 180 મહિલા ઉદ્યોગસાહસિકો અને સ્વ સહાય સમૂહો (SHGS) ભાગ લઇ રહ્યાં છે હરસિમરત કૌર બાદલે ઓર્ગેનિક ફૂડ મહોત્સવનું ઉદઘાટન કર્યું નવી દિલ્હી, 21, ફેબ્રુઆરી  2020 ઓર્ગેનિક ફૂડ મહોત્સવથી મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમની ક્ષમતાનું નિર્માણ કરવામાં અને તેમના આર્થિક સશક્તીકરણ...

ઘોરાડ, હાથી અને બંગાળ ફ્લોરિકનને આંતરરાષ્ટ્રિય સંરક્ષણ અપાયું

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, બંગાળ ફ્લોરિકન અને એશિયન હાથી માટે આંતરરાષ્ટ્રીય સંરક્ષણ ગાંધીનગર, 21, ફેબ્રુઆરી  2020 સંયુક્ત રાષ્ટ્રના યાયાવર પ્રજાતિઓ પરના સંમેલનના પરિશિષ્ટ 1માં ભારતનાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, એશિયન એલીફન્ટ અને બેંગાલ ફ્લોરિકનને સમાવવાની ભારતની સૂચિત દરખાસ્તને અત્યારે ગાંધીનગરમાં યાયાવર પ્રજાતિઓ પર આયોજીત (સીએમએસ) સંબંધિત કોન્ફરન્સ ઓફ ધ...

ઈયળ બટાટામાં રૂ.100 કરોડોનું નુકસાન કરે છે

બટાટાના થડ કાપી કંદ ખાનારી ઈયળનો વર્ષોથી ત્રાસ ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2020 બટાટાના છોડના થડ કાપી ખાઈને બટાટાની અંદર જઈને મોટા પ્રમાણમાં ઈટળો નુકસાન કરી રહી છે. ગુજરાતમાં પાકતાં બાટાટાના ઉત્પાદનના 16 ટકા ખરાબ થઈ જાય છે. જેમાં થડકાપી નાંખતી કાળી ઈટળથી 3થી5 ટકા નુકસાનીનો સમાવેશ થાય છે. રાજ્યમાં 34 લાખ હેક્ટરમાં રૂ.2000 કરોડના 2.92 કરોડ ટન બટાટા ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી રાજીવ ગાંધી

શ્રી રાજીવ ગાંધી October 31, 1984 - December 2, 1989 | Congress (I) શ્રી રાજીવ ગાંધી 40 વર્ષની વયે ભારતના સૌથી યુવાન પ્રધાનમંત્રી બન્યા હતા. તેઓ કદાચ વિશ્વમાં એક સરકારના સૌથી નાની વયના ચૂંટાયેલા વડા બની રહ્યા હતા. તેમના માતા ઇન્દિરા ગાંધી 1966માં પ્રથમવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે 48 વર્ષના હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે રાજીવના ...

ટીશ્યુ કલ્ચર શેરડી

ધરમપુરના આંબાતલાટ ગામના યુવા આદિવાસી ખેડૂત દીપક વાહુતની. જેણે ટીસ્યુ કલચર શેરડી રોપાની નર્સરી કરી છે. ધરમપુરના એનાર્ડે ફાઉન્ડેશનના પ્રોજેકટ ઓફિસર ચેતનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ જીએસએફસી બરોડા તેમજ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વલસાડની પ્રાયોજના વહીવટદારની કચેરી મારફતે દીપકે આધુનિક ટીસ્યુ કલચર નર્સરી થકી લાખો રોપાનું ઉત્પાદન કર્યું છે. દીપકે ગયા...

કચ્છમાં મોટો સૂર્ય ઊર્જા પ્લાન્ટ નાંખવાનું શરૂં થયું

ભારતની સૌથી મોટી વીજળી કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિ (National Thermal Power Corporation Ltd) - NTPC ગુજરાતના કચ્છમાં સૌથી મોટો રૂ.20 હજાર કરોના ખર્ચે 5000 મેગાવોટનો સોલાર પાર્ક ઉભો કરી રહી છે. હવે કચ્છમાં NTPC અસ્ટ્રા મેગા સોલર પાર્કની સ્થાપના કરવા માગે છે. કચ્છ જિલ્લામાં બે થી ત્રણ સ્થળ આ સોલાર પાર્ક બનાવવા માટે પસંદ કર્યા છે જે પૈકી કોઇ એ...

રૂપાણીની બેદરકારી અને મંદીથી 35 હજાર કરોડના 5 વીજ પ્રોજેક્ટ પડતા મૂકાય...

ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2020 ગુજરાતના પાંચ મોટા પાવર પ્રોજેક્ટમાં કુલ 35000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું હતું પરંતુ હવે તે રોકાણ નહીં આવે, કારણ કે આ કંપનીઓએ તેમના પ્રોજેક્ટ રદ કરી દીધા છે. સરકારને જણાવી દીધું છે કે તેઓ  વીજ પ્રોજેક્ટ કરી શકે તેમ નથી. ભાજપની વિજય રૂપાણીની સરકારની આ મોટી નિષ્ફળતા માનવામાં આવે છે. ગુજરાતમાં વિવિધ કારણોસર વીજ ઉ...

મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદી અને માલની તંગીથી બંધ થવાની તૈયારી

20 Feb, 2020 સિરામિક વિટ્રીફાઈડ સંબંધી કુલ 1150 સિરામિક યુનિટ મોરબીમાં સક્રિય છે. સિરામિક પ્લાન્ટના કિલનમાં ઉપયોગમાં લેવાતા રોલ અને કાચો માલ તેમજ કેટલીક મશીનરી ચીનથી આવે છે. પણ હાલમાં ચીન સરકારે કોરોના વાયરસને કારણે આ તમામ વસ્તુને મોકલવાનું બંધ કરી દીધુ છે. વસ્તુની સપ્લાયના અભાવે માત્ર 15 જ દિવસ ચાલી શકે એટલો કાચો માલ છે. એકબાજુ મંદીનો સામનો કરે...

સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો, મંદી દૂર કરવામાં રૂપાણી બેફિક...

21 ફેબ્રુઆરી 2020 સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા જૂના કિલ્લામાંથી એક યુવકની લાશની તપાસ કરતા તેની પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટમાં યુવકે આર્થિક સંકડામણ અનુભવતા આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. સુરતના હીરા ઉદ્યોગના હજુ પણ મંદીની અસર જોવા મળી રહી છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કર્મચારીઓની હાલત કફોડી થઇ જાય છે. મંદીના કારણે ઘણા રત્ન કલાકારોએ આપઘાત કર્ય...

ગુજરાતમાં 7 હજાર પાકિસ્તાની રહે છે, પણ સરકારે વિગતો આપવોનો ઈન્કાર કર્ય...

અમદાવાદ, 20 ફેબ્રુઆરી, 2020 નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના વિવાદ વચ્ચે, ગુજરાતના ગૃહ વિભાગે શરણાર્થીઓની સંખ્યા કોઈ માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. ગૃહ વિભાગ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાસે છે. તેમણે આ વિગતો આપવોનો ઈન્કાર કર્યો પણ ગુજરાત વિધાનસભામાં તેમને નાગરિતા આપવા માટે કાયદો પસાર તેમણે કરી દીધો છે. તેમણે નાગરિકતા આપવાની ખાતરી કચ્છના લોક...