Admin
મોગલોની મદદથી અમદાવાદમાં રૂ.13 લાખ ખંડણી વસૂલવાનું શરું કર્યું
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 5
શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું
પેશવાનું ગુજરાતમાં આગમન અને પોતાના વર્ચસની સ્થાપના
બીજો પેશવા બાજીરાવ પહેલો શક્તિશાળી શાસક હતો. મરાઠી સરદારો એની સત્તાની અવગણના કરે એ બાબતને એ ચલાવી લેવા તૈયાર ન હતો. પિલાજી તથા કંથાજી પેશવાની સર્વોપરી સત્તા કબૂલતા ન હતા. તથા એના હિસ્સાની ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ની રકમ પેશવાને ...
અમદાવાદના જુહાપુરામાં કાલુ અને સુલતાન વચ્ચે ગેંગવોર
અમદાવાદના જુહાપુરામાં છેલ્લા કેટલાંક સમયથી મોહમ્મદ શરીફ ઉર્ફે કાલુ ગરદન અને સુલતાન વચ્ચે લડાઈ ચાલી રહી છે. ફતેહવાડી વિસ્તારમાં આતંક ફેલાવતા સ્થાનિક લુખ્ખાઓ કાલુ ગરદન તથા સુલતાન વચ્ચે ફરી એકવાર ગેગવોર ફાટી નીકળી છે. જેમાં કાલુની ગેંગથી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે.
માથાભારે કાલુ ગરદનના માણસો જુહાપુરામાં સાગર ફ્રાય સેન્ટર રેસ્ટોરન્ટમાં પણ તલવારો ...
ભારત સાથે ઔદ્યિગોક કરાર નહીં થાય – ટ્રપ્મપ
અમેરિકાથી ભારત આવવા રવાના થતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત જવા માટે હું ખૂબ જ ઉત્સુક છુ અને મોદીને હું વધુ પસંદ કરૂ છું પરંતુ ભારતે અમારી વાત માની નથી. મુલાકાત દરમિયાન કોઈ ઔદ્યોગિક કરાર કરવામાં આવશે નહી. મુલાકાત બાદ અમેરિકા પહોંચી આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ તા.ર૪મીએ અમદાવાદ આવી પહોંચશે.
ખાસ કરીને એરપોર્ટથી ગાંધી...
ખેરોજ ગામના બાળકોને 6 વર્ષ સુધી પૌષ્ટીક ભોજન આપવા દાતાઓની યાદી
પાલનપુર: બનાસકાંઠાના દાંતાથી ત્રણેક કિ.મી. ના અંતરે ખેરોજ ગામની પ્રાથમિક શાળામાં 323 બાળકો છે. શાળાના વિદ્યાર્થીઓને મહિનામાં ઓછામાં ઓછુ એકવાર ભોજન સ્વરૂપે પૌષ્ટીક આહાર મળે તે માટે વર્ષ 2013માં શાળાના શિક્ષકોએ ગામલોકોને કહ્યું ત્યારે દાતાઓના નામની નોંધણી શરૂ કરી હતી. છેલ્લા સાત વર્ષથી ખેરોજ ગામની પ્રાથમિક શાળામાં મહિનામાં ઓછામાં ઓછુ એકવાર તિથીભો...
10 વર્ષમાં સૌથી ઓછો 8 ટકા પગાર વધારો આ વર્ષે થશે, શોષણ વધશે
20 ઉદ્યોગોની 1,000 કંપનીઓ પર કરાયેલા સર્વેના આધારે પગાર વધારાનો અંદાજ બહાર પાડ્યો છે. ગુજરાત અને સમગ્ર દેશમાં આર્થિક મંદીની અસર ખાનગી કંપનીનઓના પગાર વૃદ્ધિ પર પણ જોવા મળી શકે છે. કંપનીઓ સરેરાશ 15 હજાર પગાર આપીને યુવાનોનું શોષણ કરી રહી છે. ઓછામાં ઓછો પગાર આવી કંપનીઓ આપે છે અને તેમાં પગાર વધારો આ વખતે સૌછી ઓછો રહેશે.
કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા ...
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી મરાઠાઓએ ખંડણી પડાવાનું શરૂં કર્યું
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 4
ગુજરાત પર મરાઠાઓનું સ્થપાયેલું આધિપત્ય
અમદાવાદમાં મરાઠાઓના પ્રવેશથી ઉત્તર ગુજરાત તથા પશ્ચિમ ગુજરાત (સૌરાષ્ટ્ર)માં તેઓને વિસ્તરવાનો માર્ગ મોકળો થયો હતો. કંથાજીએ વીરમગામ, સૌરાષ્ટ્રના અમુક પ્રદેશો તથા ઉત્તર ગુજરાતના મહેસાણા સુધીના પ્રદેશોમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ઉઘરાવી. પરિણામે ગુજરાતમાંની મુઘલ સત્તા તદ્દન ...
ભીલ અને કોળીનું લશ્કર બનાવી મરાઠાઓ ગુજરાત પર ત્રાટક્યા હતા
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 3
ગુજરાત પર 5 વખથ વારંવાર હુમલા
ગુજરાતમાં મુઘલ સત્તાનાં મુખ્ય કેન્દ્ર સુરત તથા અમદાવાદ હતાં, આથી એના પર હુમલાઓ કરીને ગુજરાતની મુઘલ સત્તાને નિર્બળ બનાવીને ગુજરાતમાં પોતાનું વર્ચસ સ્થાપવાનું મરાઠાઓએ વિચાર્યું હતું. આ માટે પિલાજીએ સુરતથી આશરે ૫૦ કિ . મી . દૂર આવેલા સોનગઢને પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું. એણે ભીલો અ...
ગાયના છાણમાંથી ગુજરાતમાં રોજ બે કરોડ કિલો કાગળ બની શકે
ગાયના છાણમાંથી કાગળ બનાવવાનું સંશોધન કાગળનું વિપુલ ઉત્પાદન મળી શકે
ગુજરાતમાં 10 હજાર પ્લાંટ બનાવીને રૂ1500થી 2 હજાર કરોડથી વધું રોકાણ થાય તેમ નથી.
અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020
ગાય કે ભેંસના પશુના છાણથી કાગળ બનાવવાની ટેકનોલોજી મળતી થતાં તેની કાગળ મિલ દરેક ગામ અને દરેક પાંજરાપોળ કે ગૌશાળામાં બનાવી શકાય તેમ છે. જેમાં ઓછા રોકાણથી 2 કરોડ ...
ઈ-વાહનોની નીતિ બનાવવામાં રૂપાણી બોદી અને નબળી સરકાર
રસ્તાઓ પર ઇ-વાહનો આવી રહ્યાં છે, પરંતુ સબસિડી નીતિ હજી રૂપાણી કે સૌરભ દલાલ જાહેર કરી શક્યા નથી.
ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2020
સબસિડી પોલિસીના નિર્માણમાં ચારથી પાંચ વિભાગ શામેલ છે અને હજી સુધી કંઇ પણ નક્કર કામ થઈ રહ્યું નથી. સપ્ટેમ્બરમાં રાજ્ય સરકારે ટુ વ્હીલર્સ માટે રૂ.37,500 અને થ્રી વ્હીલર્સ માટે 90,000 રૂપિયા સબસિડી આપવાનો ઇરાદો જાહેર કર...
ગુજરાતમાં કારખાનાઓની સંખ્યા એક વર્ષમાં 2300 વધી, રૂપાણીની સફળતા
કારખાનામાં કર્મચારીઓની સંખ્યા 1 લાખથી વધુ : શ્રમ અને રોજગાર વિભાગ
ગાંધીનગર, 18 ફેબ્રુઆરી, 2020
વર્ષ 2019 માં ગુજરાતમાં કારખાનાઓની સંખ્યામાં 2,300 થી વધુનો વધારો થયો છે, જ્યારે ફેક્ટરીઓમાં કાર્યરત કામદારોની સંખ્યામાં એક લાખથી વધુનો વધારો થયો છે, તેમ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે.
“ગુજરાત ભારતમાં પ્રાધાન...
ગુજરાતમાંથી ચોથ-ખંડણી ઉઘરાવવા માટેનો મરાઠાઓનો અધિકાર
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 2
મરાઠા છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મ દિવસ છે. ત્યારે મરાઠી શાસન ગુજરાતમાં કઈ રીતે લૂંટફાટ અને પ્રજા પર દમન કરતાં રહ્યાં હતા અને મરાઠાઓએ ગુજરાતમાં મુસલમાનોને મદદ કરીને કઈ રીતે કાવાદાવા કર્યા તેની કથા છે.
મરાઠાઓએ ગુજરાતમાં વિસ્તારેલાં આક્રમણ
ઊગતી મરાઠી સત્તાને કચડી નાખવાના આશયથી ઔરંગઝેબે છત્રપતિ સંભાજીની ૧૬૮...
શિવાજીએ સુરતને બેવખત લૂંટ્યું હતું
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 1
ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2020
મરાઠા છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મ દિવસ છે. ત્યારે મરાઠી શાસન ગુજરાતમાં કઈ રીતે, સુશાન, લૂંટફાટ અને પ્રજા પર દમન કરતાં રહ્યાં હતા અને મરાઠાઓએ ગુજરાતમાં મુસલમાનોને મદદ કરીને કઈ રીતે કાવાદાવા કર્યા તેની કથા છે.
સુરતને શિવાજીએ બે વખત લૂંટ્યું
છત્રપતિ શિવાજી મહારાજ આજે દુનિયાભર...
ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી પી.વી. નરસિંહા રાવ
શ્રી પી.વી. નરસિંહા રાવ
June 21, 1991- May 16, 1996 | Congress (I)
શ્રી પી.વી.નરસિંહા રાવનો જન્મ 25 જૂન, 1921ના રોજ કરીમનગર ખાતે શ્રી પી. રંગારાવને ત્યાં થયો હતો. તેઓએ ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ, મૂંબઇ યુનિવર્સિટી અને નાગપુર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. વિધુર બનેલા શ્રી પી.વી. નરસિંહા રાવ ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓના પિતા હતા.
ખેડ...
40 લાખ ચૂલા, 40 લાખ ગેસ, 25 લાખ મકાનો સરકારે આપ્યા – વિજય રૂપાણી...
અંત્યોદયથી સર્વોદયની વિભાવના ગરીબ કલ્યાણ દ્વારા સુરાજ્યની સ્થાપના માટે સરકાર સંકલ્પબદ્ધ : મુખ્યમંત્રીશ્રી
વિજય રૂપાણી
ગુજરાતમાં ૪૦ લાખ શૌચાલય બન્યા છે. રાજ્યના ૪૦ લાખ ગરીબ પરિવારોને રાંધણ ગેસના ચૂલા આપ્યાં છે. ગુજરાત સરકાર ગરીબોના આરોગ્યની સુરક્ષા માટે રૂ. ૧૨૦૦ કરોડ ખર્ચે છે. ગરીબોનું ઘરના ઘરનું સ્વપ્ન સરકાર પૂર્ણ કરી રહી છે
છેલ્લાં ૩ વર્ષમાં ગર...
મોદી ગુજરાતમાં નાશ પામી રહેલું ઘોરાડ પક્ષી ન બચાવી શક્યા ને મોટી વાતો ...
ગુજરાતનું સૌથી ભારે અને ન ઊડી શકતું ઘોરાડ પક્ષી લુપ્ત થવા તૈયાર
એક માત્ર નર હતો તે 6 મહિનાથી ગુમ છે, 6 માદા બચી છે જે બચ્ચાને જન્મ આપી શકે તેમ નથી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વીજ લાઈન ખસેડવા તૈયાર નથી પણ રાજસ્થાનથી દુલ્હો લાવવા માત્ર ચૂચન કરે છે
સુજલોન અને ગુજરાત સરકારની વીજ કંપનીના તાર સાથે પક્ષી અથડાય છે અને મોતને ભેટે છે પણ ભાજપની સરકાર તા...
ગુજરાતી
English