Admin
ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી ચંદ્રશેખર
શ્રી ચંદ્રશેખર
November 10, 1990 - June 21, 1991 | Janata Dal (S) શ્રી ચંદ્રશેખરનો જન્મ 1 જુલાઇ, 1927ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાની ઇબ્રાહિમપટ્ટી ગામમાં થયો હતો. તેમણે 1977થી 1988 દરમિયાન જનતા પાર્ટીનું પ્રમુખપદ સંભાળ્યું હતું.
વિદ્યાર્થીકાળથી જ ચંદ્રશેખરને રાજકારણનું આકર્ષણ રહ્યું હતું અને તેઓ એક ક્રાંતિકારી વિચારણા ધરાવતા તેજાબી આદર્શવ...
અન્નક્ષેત્રમાં ૭૫ ડબા શુદ્ધ ઘી માંથી બને છે મીઠાઈ
ભવનાથનો શિવરાત્રીનો મેળો વિશ્વ પ્રસિદ્ધ છે. ૨૫૦ જેટલા જ્ઞાતિ ઉતારા મંડળો અન્નક્ષેત્રો સંતવાણી સાથે ૧૦ લાખ શ્રદ્ધાળુઓ આવે છે. આપા ગીગાના ઓટલે ૭૫ ડબા શુદ્ધ ઘી માંથી દરરોજ બે મીઠાઈ,બે શાક,રોટલી ખિચડી કઢીનો પ્રસાદ પીરસાઈ રહ્યો છે. અમરેલી, સાવરકુંડલા,તેમજ જૂનાગઢ આસપાસ ગ્રામ્ય વિસ્તારના બે હજાર સ્વયંસેવકો ૧૦થી ૩૦ હજાર લોકો ભોજન પ્રસાદ મેળવે છે. નરેન...
સરોગેસી, ગર્ભપાત બાદ પ્રજોત્પતિ તકનીક નિયમન વિધેયકને મંજૂરી
મંત્રીમંડળે સહાયક પ્રજોત્પતિ તકનીક નિયમન વિધેયક 2020ને મંજૂરી આપી
મહિલાઓના પ્રજોત્પતિ અધિકારોના રક્ષણ માટે નિર્ણાયક પગલાં લેવામાં આવ્યા
નવી દિલ્હી, ફેબ્રુઆરી 19, 2020
મંત્રીમંડળે દેશની મહિલાઓના કલ્યાણ માટે ઐતિહાસિક વિધેયક – સહાયક પ્રજોત્પતિ તકનીક નિયમન વિધેયક 2020ને મંજૂરી આપી હતી. સંસદમાં સરોગેસી નિયમન વિધેયક 2020 રજૂ કર્યા પછી અને પ્રેરિત ગર્ભ...
ઘોડે ચડી કન્યાએ વરરાજાને લેવા ગઈ, પુસ્તક તૂલા કરી
અમરેલી જિલ્લા વિદ્યાસભા કેમ્પસ ડાયરેક્ટર હસમુખભાઇ પટેલે પોતાની ભાણેજ ભાવિકાના લગ્નમાં એક અનોખો જ ચીલો પાડ્યો છે. લાડકોડથી ભાણેજનો ઉછેર કરનાર હસમુખભાઇએ ગઇકાલે તેના લગ્ન પર અનોખી ભેટ આપી હતી. તલવાર સાથે ઘોડે ચડી કન્યાએ વરરાજાનું સ્વાગત કર્યું હતું અને બાદમાં કન્યાની પુસ્તકતુલા કરી થઇ હતી. ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરા, હેમેન્દ્રભાઇ મહેતા, પી.પી. સોજીત્રા વ...
ડાંગરમાં 20 ટકા ખાતર બચાવતી મિથાયલોટ્રોફીક બેક્ટેરીયલ કન્સોર્શિયમ ટ્રી...
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 આણંદ કૃષિ યુનિવર્સિટીની બી.એ.કોલેજ ઓફ એગ્રિકલ્ચરના એગ્રીકલ્ચરલ માઈક્રોબાયોલોજી અને બાયો-ફર્ટીલાઈઝર્સ પ્રોજેક્ટમાં રોનક આર. પ્રજાપતિ અને વાય કે ઝાલા અને આર. વી. વ્યાસે કરેલા સંશોધનો પ્રમાણે ડાંગરમાં મિથાયલોટ્રોફીક બેક્ટેરીયલ કન્સોર્શિયમ દ્વારા રાસાયણિક ખાતર 20 ટકા ઓછું વાપરીને ડાંગરની ઝડપી વૃદ્ધિ કરી શકાઈ છે. તેમની આ શ...
કૃષિ પાક વિમો મરજીયાત કરાયો
પાક વીમા યોજનાઓના અમલીકરણમાં હાલના પડકારોને હલ કરવા માટે સુધારેલી “પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) અને પુનર્ગઠિત કરાયેલી હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)” ને પ્રધાન મંડળની મંજૂરી
નવી દિલ્હી, ફેબ્રુઆરી 19, 2020 કેન્દ્રીય મંત્રીમંડળે ‘પ્રધાનમંત્રી પાક વીમા યોજના(PMFBY)’ અને ‘પુનર્ગઠિત કરાયેલી હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)’ને વડા ...
બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં એસ જયશંકર ઇન્ડિયન પેવેલિયનનું ઉ...
70માં બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે
ભારતમાં ફિલ્માંકનને પ્રોત્સાહિત કરવા ભારતીય પ્રતિનિધિમંડળ બર્લિનાલે 2020માં ભાગ લેશે કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) સાથેના સહયોગમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર ‘70મા બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ’માં ભાગ લઇ રહી છે...
ગુજરાતની બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો
ગુજરાતની ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇર્ન્ફોમેટીકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપતું કેન્દ્રીય મંત્રીમંડળ ગુજરાતના ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની મળેલી બેઠકે ગુજરાતમાં કાર્યરત બાયસેગને ભાસ્કરાચા...
51 ટકા ગુજરાતમાં રોકાણ સાથે દેશમાં IEMમાં રૂ.૩.44 લાખ કરોડ રોકાણ
બીજા ક્રમના રાજ્ય મહારાષ્ટ્ર કરતા ત્રણ ગણું વધારે IEM ગુજરાતમાં
વિજય રૂપાણીના પ્રશાસન-ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં – ઓનલાઇન એપ્રુવલ્સ - નો પેન્ડન્સી- પ્રોપીપલ-ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અભિગમથી ગુજરાત બન્યુ મૂડીરોકાણો માટેનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન
દર મહિને ૧૬ હજાર MSME ગુજરાતમાં નોંધાય છે
દેશના ૪૩ ટકાથી વધુ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં
ગુ...
26 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂં થશે
ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણયોમાં ગુજરાત વિધાનસભાના સત્રની બેઠકોનો પ્રારંભ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦થી થશે. પ્રથમ દિવસે ૨૦૨૦-૨૧ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. તેમ જ પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ ચૌહાણ – બાવળા મત વિસ્તારના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ હાથ ધરાશે. ૨૭ ફ...
સૌરાષ્ટ્રના જુદા જુદા મહાલો પર મુલકગીરી ચડાઈઓ કરીને પુષ્કળ ધન એકઠું કર...
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 7 શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું મરાઠાઓએ લીધેલ અમદાવાદનો કબજો તથા મુલકગીરી ચડાઈઓ પેશવા અને ગાયક્વાડ વચ્ચે થયેલી સમજૂતીને પરિણામે ગુજરાતમાંથી મુઘલ સત્તાના અંતની પ્રક્રિયા ઝડપી બની. નિશ્ચિત કર્યા મુજબ દમાજી ગાયકવાડ તથા પેશવાના ભાઈ રઘુનાથરાવ (રાઘોબા)નાં સંયુક્ત લશ્કરોએ અમદાવાદ પર આક્રમણ કર્યું. તેઓએ ૪પ દિવસના ઘેરા...
300 બેઠકો સાથે 3 મેડિકલ કોલેજોને મંજૂરી, 975 કરોડનું ખર્ચ કરાશે
રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરાશે
મેડીકલ કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન અને મેડીકલ કોલેજ સ્થપાશે
૩ કોલેજો માટે કેન્દ્ર સરકારના ૫૮૫ કરોડ અને રાજ્ય સરકારના ૩૯૦ કરોડ મળી રૂ.૯૭૫ કરોડનો ખર્ચ કરાશે
હયાત હોસ્પિટલોને એમ.સી.આઇ. ના નોર્મ્સ મુજબ પ્રથમ તબક્કે ૩૦૦ બેડની હોસ્પિટલ ઉપ...
એક વર્ષમાં નર્મદા નહેરની સિંચાઈ 1.50 લાખ હેક્ટર વધી
૧૦.૮૧ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાક માટે સિંચાઇ ઉપલબ્ધ
જાન્યુઆરી-૨૦૨૦ માં સેટેલાઇટ દ્વારા લેવાયેલ ઇમેજમાં ઉપલબ્ધ સિંચાઇ સુવિધાનું તારણ
રાજ્યના ૧૭ જિલ્લાના ૭૩ તાલુકાના ૧૦.૮૧ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ
પાટણ જિલ્લામાં ૩૨૮૫૭ હેક્ટર, કચ્છ જિલ્લામાં ૨૮૪૦૩ હેક્ટર અને બનાસકાંઠા જિલ્લામાં ૧૫૧૪૩ હેક્ટરનો વધારો નોંધાયો સરદાર સરોવર નર્મદા યોજનાના...
ગાંધીનગરના શાહપુરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વડા મથક માટે ૩૦ એકર જમીન...
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય
આ યુનિવર્સિટીમાં બાળ શિક્ષણ, વાલી પ્ર.શિક્ષણ, સગર્ભા માતાઓના પ્ર.શિક્ષણ સહિત વિવિધ આનુષાંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2020
ગાંધીનગર જિલ્લાના શાહપુર ખાતે રાજ્ય સરકાર સંચાલિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે ૩૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય પ્રધાન મંડળની બેઠકમ...
મોમીનખાનને ગુજરાતનો સૂબેદાર બનાવવા મરાઠાઓએ મદદ કરી 50 લાખ ખંડણી
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 7 શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું અમદાવાદમાં મરાઠાઓનો વહીવટ ઉમાબાઈએ દામાજીને દખ્ખણમાં બોલાવતાં એનો મદદનીશ રંગોજી ગુજરાતના ઉપસુકાની તરીકે નિયુક્ત થયો એટલે મરાઠી આધિપત્ય ગુજરાતમાં ટકાવી રાખવાની જવાબદારી એને શિરે આવી હતી. એણે આશરે ૧૫ વર્ષ સુધી સુંદર રીતે આ કામગીરી બજાવી. મરાઠાઓમાં કંથાજી કદમ પછીનો ગુજરાતમાંનો એ સૌથ...

English